SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ કરજણનગરમાં દીક્ષા મહોત્સવ શ્રી જૈન શાસન (અઠવાડિક) • વર્ષ ૧૩ : અંક ૪૪-૪૫ ૦ તા. ૩-૭-૨૦૦૧ અભિષેક દેવજદા અભિષેક આદિનું મંગળ વિધાન આગળની દીક્ષાવિધિનો પ્રારંભ થયેલ. મંગલમુહૂર્ત ગણે થયેલ. વૈશાખ સુદ ૪ ના પરમાત્માના લગ્ન મહોત્સવનો | નૂતનદિક્ષિતોની લોચનવિધિ સંપન્ન થયેલ. નામકરણ પ્રસંગ રાજાભિષેક આદિ પ્રસંગો અનેરા ભાવપૂર્વક વિધિ સમયે વીરચંદભાઈને આચાર્ય શ્રી વિજય ઉજવાયા - લગ્ન મહોત્સવ પ્રસંગે - સુર્વણના દાનની 1 કિર્તિયશસૂરીશ્વરજીના શિષ્ય મુનિરાજશ્રી વલ્યગીશ ટહેલ નખાતા અનેક જૈન-જૈનત્તર ભાગ્યશાળીઓએ | વિજયજી તરીકે, કલ્પનાબેનને સા. શ્રી પોતપોતાના અલંકારો ઉતારી પ્રભુભકિતની અપૂર્વ | સિદ્ધાંતરસાશ્રીજીના શિષ્યા સા. શ્રી ક્ષાયિકગુણાજી નિષ્ઠા બતાવેલ. વૈશાખ સુદ ૫ ના દિવસે પરમાત્માના તરીકે અને ગીતાબેનને સા. શ્રી ગીતપૂર્ણાશ્રીજીના શિયા દીક્ષા કલ્યાણકનો તથા ત્રણે મુમુક્ષુઓનો વર્ષીદાનનો સા. શ્રી રજતપૂર્ણાશ્રીજી તરીકે જાહેર કયાયેલા. દક્ષા વરઘોડો ખુબ જ ઉત્સાહ પૂર્વક નીકળેલ. આ પ્રસંગે | વિધિ સંપન્ન થયા બાદ તુરતજ પૂજ્યો જિનાલયમાં સુરતનું વિખ્યાત રઝાક બેન્ડ આવેલ તેમજ અનેક | પધાર્યા અને ૐ પૂણ્યાકરે (૨) પ્રિયંતામું (૨) ના વાહનો શણગારાયેલ ત્રણે મુમુક્ષુઓની વર્ષીદાન યાત્રા પવિત્ર શબ્દોચ્ચારણની ધૂન વચ્ચે મંગલમુહૂર્ત શ્રી તથા પરમા માના માતાપિતા – ઈદ્ર – ઈંદ્રાણી – આદિની | શાંતિનાથ સ્વામીના નૂતન ગુરૂમંદિરમાં પરમ ઉપકારી વર્ષીદાન માત્રામાં ગામની અઢારે આલમ સહિત ગુરૂદેવ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર આજુબાજુના ગામોની પણ વિશાલ જનતા જોડાયેલ તે | સૂરીશ્વરજી મહારાજાની ૨૧”ની સુંદર મનમોહક જ દિવસે સમગ્ર ગામની ઝાંપા ચુંદડીનું આયોજન મુમુક્ષુ | ગુરુમૂર્તિની તેમજ પરમ ઉપકારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ કલ્પનાબેનની દીક્ષા નિમિત્તે તેમના પિતાશ્રી વિજય રવિચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની ગુરૂપાદુકાની વસંતલાલ લક્ષ્મીચંદજી ચિતામ્બાવાલા પરિવાર તથા કાકા ગુરૂદેવ તપસ્વીરત્ન પૂ. મુનિપ્રવર શ્રી લોન તરફથી થયેલ. તે જ દિવસે રાત્રે શુભ મુહૂર્ત વિજયજી મ. ની ગુરૂપાદુકાની પ્રતિષ્ઠા વિધિ, જિનાલય અધિવાસન -અંજનવિધિ આદિ માંત્રિક વિધાનો ના શિખરે ધ્વજારોહણ વિધિ અનેરા ઉલ્લાસ પ્રસન્નતાપૂર્વક થયેલ. વૈશાખ સુદ ૬ તા૨૯/૪/૨૦૦૧ | ઉત્સાહપૂર્વક થયેલ આ પ્રસંગે દેરાસરના ચારે તરફના ના મંગલદિને પ્રાતઃ સમયે અંજન થયેલ પરમાત્માના | મકાનો માર્ગોમાં માનવ મહેરામણ ઉભરાઈ જવા પામેલ પ્રથમ દર્શન, કેવલજ્ઞાન કલ્યાણકની ઉજવણી, નિર્વાણ તે જ દિવસે સમગ્ર ગામની ઝાંપાચુંદડીનો મહાન લાભ કલ્યાણકના ૧૦૮ અભિષેક આદિ વિધાનો થયેલ. | આયોજક શ્રી તલકચંદ જસાજી ચૌધરી રૂમાલવાળા સવારે બરોબર -00 કલાકે પૂજ્ય આચાર્યભગવંતોએ પરિવારે લીધેલ. પ્રતિષ્ઠા પ્રસંગની પૂર્ણાહૂતિ બાદ કરી પ્રવચન મંડપમાં પધારતા જયનાદ ના પોકરો વચ્ચે ત્રણે | પ્રવચન મંડપમાં પૂજ્ય આચાર્યભગવંતોના મનનીય મુમુક્ષુઓની ભાગવતી પ્રવજ્યાની મંગલવિધિનો પ્રારંભ પ્રવચનો સાબરમતી - વિજય રામચન્દ્રસૂરીશ્વરજી થયેલ વિશ લ સભા મંડપ જનમેદનીથી હકડેઠઠ ભરાઈ સ્મારક ટ્રસ્ટ તરફથી આગામી વર્ષે ઉજવાનારા ગયેલ. ત્ર મુમુક્ષુઓને ત્રણે પૂ. આચાર્યભગવંતાએ ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ માંગે રજોહરણ પ્રદાન કરતા સમગ્ર સભાના નયનોમાંથી | આયોજીત મીટીંગોની જાહેરાત થયેલ. વિજયકિર્ત હર્ષાશ્રુઓની ધારા વહેવા લાગી..! ત્રણે નૂતનદિક્ષિતોને બૃહદ્ અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર – ઉમંગપૂર્વક ભણાવા મેલ ઉપકરણો - હોરવવાની નામકરણ આદિની તથા ત્રણે પૂ. | રાત્રે ધારાવડી થયેલ વૈશાખ સુદ ૭ ના મંગલદિને મારે છે! આચાર્યભગવંતોના ગુરૂપૂજન આદિની ઉછામણીઓ | શુભમુહૂર્ત દ્વારોદઘાટન આયોજક પરિવારના વરદ્ હસ્તે છે સમયાનુસા ખૂબ સુંદર થવા પામી આગલા દિવસે | થયેલ. આજનો મંગલદિન નિશ્રાદાતા ત્રણે પૂ. * || રાત્રિએ ત્રો મુમુક્ષુઓના અભિનંદન સમારોહ પ્રસંગે આચાર્યભગવંતોના આચાર્યપદ પ્રદાનનો દિવસ ( ત્રણે મુમુક્ષઓને વિદાય તિલકની ઉછામણી પણ સુંદર | ત્રણે પુજ્ય આચાર્યપદ પર્યાયના છઠા વર્ષમાં પ્રવેશતા છે થયેલ. ત્રણે મુમુક્ષુઓ વેશ પરિવર્તન કરીને આવી જતા | આયોજક પરિવારે ગૃહાંગણે પૂજ્યોના સુસ્વાગત પલા ૬૭૫)
SR No.537264
Book TitleJain Shasan 2000 2001 Book 13 Ank 26 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2000
Total Pages354
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy