________________
સંધ સ્વરુપ કુલકમ્ - સાર્થ
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૩ * અંક ૪/૪૫ * તા. ૩-૭ ૨૦૦૧
પૂર્વાચાર્ય વિરચિત ઈ ગતાંકથી ચાલુ સંઘ સ્વરુપ છb+ સાર્ચ
પોડવિ નાગવંશવરાળવિમૂરિયાળ સમi | હોવાથી હાડકાનો ઢગલો છે. IT ૧૩. समुदाओ होइ संघो, गुण संघाउत्ति काऊण ॥११॥ निम्मलनाणपहाणो, सणसुद्धो चरित्तगुणवंतो।
મમ્યજ્ઞાન - દર્શન - ચારિત્ર ગુણથી વિભૂષિત तित्थयराण वि पुज्जो, वुच्चइ एयारिसो संघो ।१४ ।। સાધુએનો સઘળો પણ સમુદાય જ સંઘ થાય છે, કારણ - નિર્મલ જ્ઞાનથી પ્રધાન, દર્શનથી શુદ્ધ, આ કે- સંઘતે ગુણથી જ યુકત લેવાનો છે. જે ૧૧ |
ચારિત્ર-ગુણવાળો શ્રી તીર્થકરને પણ પૂજય એવા कोऽवि नायवाई, अवलंबतो विशुद्धववहारं। પ્રકારના સંઘને સંઘ કહેવાય છે. || ૧૪|| | H હો માવસંપો, નિપામા મસ્કંધતો | ૨૨ ||
आगमभणियं जो पन्नयेइ, सद्हइ कुणइ जहसा ते। એક પણ વાચવાદી વિશુદ્ધ વ્યવહારને અવલંબના तपलुक्कवंदणिज्जो, दुसमकालेऽवि सो संघो ॥ १५ ॥ કરતો અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને નહિ ઉલ્લંઘન કરતો આગમમાં જે કહ્યું હોય તે કહે, તેની શ્રદ્ધા ધારણા હોય, તેભાવસંઘ થાય છે- કહેવાય છે || ૧૨ |
કરે અને શકિત મુજબ આચરણમાં મૂકે - એ તો સંઘ को साहू इक्का साहूणी, सावओ य सहढी य । દૂષમકાળમાં પણ ત્રણે લોકને વંદન કરવા યોગ્ય માગુત્તો સંયો, સેસો પુખ સિંધાગો /
છે. ૧૫. એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શાંતચિત્તે વાંચી - વિચારી, આત્માનું સાચું સંઘપણું શ્રાવિકપણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુકત હોય તો તે પેદા કરી, સી મુકિતપદને પામો તે જ ભાવના. શ્રી સંધ છે. તે સિવાયના બીજા બધા શ્રી જિનાજ્ઞાથી રહિત
સથકવનો મહિમા થોડામાં ઘણું
* પૂ. મુ. શ્રી જિનરક્ષિત વિ. મ. Jસંખ્યત્વનો મહિમા અવર્ણનીય છે. જેને તે કમાઇયો તેને દુનિયાની કોઈ ચીજ ભોળવી જાય નહિં, લપ ટાવી જાય હિં, લલચાવી જાય નહિ, રમાડી જાય નહિ, ધર્મ લોહીમાં લખાઈ જાય, ચામડીમાં ચિતરાઇ જાય, મ જમાં મકાઇ જાય, પગમાં પેસી જાય, કાનમાં કોતરાઇ જાય, આંખમાં અંજાય જાય, નાકમાં નંખાઇ જાય, હૈયામાં આવતામાં ચૉીજાય, જીભમાં જsiઇ જાય, હોજરીમાં પચી જાય, નસમાં રરરંગાઈ જાય. તો પછી દુ:ખકર્મના ઉદયે )વને આનદ હોય. પુય ઉદયે વિરાગ હોય અને મરા વખતે જે છોડવાનું હતું તે છુટતું ન હતું. તે છોડવાનો ઉત્તમ અવર આવ્યો તેને મોટો મહોત્સવ માને આત્માઓ.
| ધર્મી આત્મા માટે સંસાર મહેમાનગીરી હોય અને તેના માટે જ્ઞાતિનાં દ્વાર સૂઠા ખુલ્લાં દુર્ગતિની બંધ અwભવોમાં પરમગતિ નક્કી. :: :
A
જ કાપોત ૫ઘ પીત શુકલ
જ કષ્ણ વેશ્યા - જેવા ભાવથી નર્કે ગતિ પ્રાપ્ત થાય છે માટે છોડવા જેવી છે - નકે ગામી.
નીલ વેશ્યા - આળશુ છેતરનાર અભિમાની, માટે તે છોડવા જેવી છે - સ્થાવર જાય. જ કાપીત વેશ્યા - પરની નિંદા રોષ કરવા વાળા પોતાની પ્રશંસા કરે તે - તિર્યંચ પદ પામે. જ પ્રીત વેશ્યા - કરૂણાવાન કાય કાર્યનો વિચાર કરનારા તે - મનુષ્યગતિ પામે. જ પદ્મ લેગ્યા - દેવપૂજા ભક્તિ અહિંસા સત્ય આદિ પાંચ વૃત ધરે તે - દેવલોકમાં જાય. જે શુકલ વેશ્યા - નિંદા ના કરે રાગ દ્વેષ ના કરે પરમાત્મ દશાને પામેલો તે મુક્તિમાં નય.
# પ્રેષક: શાહ રતિલાલ ડી. ગુઢકા - લંડન.