Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
શિ.ત્રિ..
સંદર્ભ : ૧. જૈમૂકવિઓ : ૩(૨); ૨. લહસૂચી. [વ.દ.| સ્વર્ગમાં જઈ, ત્યાંના ધર્મ-સિદ્ધાતો જાણી લાવી, ઈરાની પ્રજામાં
તેનો પ્રચાર-પ્રસાર કરવાની કામગીરી સોંપી હતી. ઈ. ત્રીજી અમૃતસાગર-૨૮, ૧૬૯૦માં હયાત : તપગચ્છના જૈન સાધુ. સદીમાં એ ધર્મગુરુએ પહેરવી ભાષામાં, ખારી ગ્યને જાણ અને ધર્મસાગર-ઉપાધ્યાયની પરંપરામાં શાંતિસાગરના શિષ્ય. ધર્મસાગર- ધર્માચરણ સંબંધી ઉપદેશ આપતો ગ્રંથ ‘અદ્ઘવિરાફ-નામું” રચીને કૃત ‘સર્વજ્ઞ-શતક પર ૨ અધિકારમાં વહેંચાયેલા દ000 ગ્રંથાગ્રના એ કામગીરી શી રીતે બજાવી હતી તેનું વિગતપૂર્ણ તેમ જ વર્ણનબાલાવબોધ(૨. ઈ. ૧૬૯૦)ના કર્તા.
પ્રધાન નિરૂપણ કરતું આ આખ્યાન રુસ્તમે મુખ્યત્વે ઉક્ત ધર્મગ્રંથ સંદર્ભ : ૧, જૈસાઇતિહાસ; ] ૨. જૈમૂકવિઓ : ૩(૨). [વ.દ. અર્થાધિરાફ-નામું, ઈ.૧૨મી સદીમાં જરથોસ્ત બહેરામે પજદુએ
રચેલી ફારસી કૃતિ તથા રેવાયતો(પારસી ધર્મગ્રંથોનો શાસ્ત્રાર્થ કરતા અમૃતસાગર-૩[ઈ. ૧૭૬ ૧માં હયાત : તપગચ્છના જૈન સાધુ. ગ્રંથો)ના આધારે રયું છે. ધર્મસાગરની પરંપરામાં દાનસાગરના શિષ્ય. ૭૬ કડીના ‘પુણ્યસાર
અર્થાધિરાફે વિવિધ સ્વર્ગ અને નરકના કરેલ પ્રત્યક્ષ દર્શનનું રાસ(૨.ઈ.૧૭૬૧એ, ૧૮૧૭. પૂણ્ય માસ સુદ ૫, રવિવાર)ના કર્તા નિરૂપણ કરીને આખ્યાનકારે આ રચનામાં નરકની યાતનાઓથી સંદર્ભ : જૈનૂકવિઓ : ૩(૧).
[વ.દ..
બચવા તેમ જ સ્વર્ગીય સુખ પામવા માટે મનુષ્ય, ધર્મની હાંસી,
વિશ્વાસઘાત, પરસ્ત્રી અને પરપુરુષગમન તથા પશુઓની કતલ અમૃતસુંદર[ઈ. ૧૭૨૯ સુધીમાં] : જૈન સાધુ. ૧૫ કડીના “નમ
જેવાં પાપકર્મોથી દૂર રહેવું જોઈએ તેમ જ ધર્મગુરુને માનપાન, દ્વાદશમાસા' (લે. ઈ. ૧૭૨૯)ના કર્તા.
પવિત્ર અગ્નિ(આતશ)નું રક્ષણ, ખેત્વોદથમ (નજીકના સગામાં સંદર્ભ : મુમુન્હસૂચી.
લગ્ન) વગેરે પુણ્યકાર્યો કરવા જોઈએ એવો સીધો ઉપદેશ આપ્યો છે.
સૂરજ પૂર્વે આદરસૂચક ‘શ્રી’નો ઉપયોગ, શુકનવંતા વૃક્ષ તરીકે અમોલક(ઋષિ) [ઈ. ૧૮૦૦માં હયાત] : જૈન સાધુ, “ભીમસેન
કેળના વૃક્ષની કલ્પના તથા સ્વર્ગનાં મકાનોનું હિન્દુ મંદિરોનાં ચોપાઈ' (૨.ઈ. ૧૮૦૦)ના કર્તા.
શિલ્પસ્થાપત્યને અનુસરનું વર્ણન વગેરે બાબતો કવિ ઉપર હિન્દુ સંદર્ભ : જૈમૂકવિઓ : ૩(૧).
સંસ્કૃતિનો પ્રભાવ સૂચવે છે.
ગરોથમાન, ખુરશેદપાએઆ, મહાપાએ તેમ જ હમેરતઅરજણી અરજણદાસ[ઈ. ૧૯મી સદી પૂર્વાધી : સંત જીવણના ગેહાન વગેરે નામનાં ૭ સ્વર્ગોનાં ભભકાદાર વર્ણનોની જેમ પાપી શિષ્ય અને પ્રેમસાહેબ (જ. ઈ. ૧૭૯૨ – અવ.ઈ.૧૮૬૩)ના ગુરુભાઈ. મૃતાત્માઓને જેમાં વિવિધ નારકીય યાતનાઓ અપાય છે એવાં જ્ઞાતિએ રજપૂત. આહીર કે કોળી હોવાનું નોંધાયું છે તે અધિકૃત નરકનાં ભયંકર વર્ણનો પણ કવિ એટલી જ સાહજિકતાથી કરી જણાતું નથી. ગેડલ પાસે ભાદરા ગામના વતની. દીક્ષા ઈ.૧૮૦૯. શકયા છે એ એમનું વર્ણનકૌશલ બતાવે છે. છતાં એમની ઉત્તરહિંદીમિ ગુજરાતી અને હિંદીમાં યોગાનુભવના ચમત્કારને વર્ણવતાં કાલીન કૃતિ “ચાવશ-નામું'માં જોવા મળતા કવિ-કલ્પનાના વૈરકેટલાંક પદો(મુ.) તેમણે રચ્યાં છે.
વિહારનો અભાવ અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. અર્થાધિરાફ પછી કૃતિ : ૧. અભમાલા; ૨. યોગદાન્ત ભજન ભંડાર, પ્ર. ઈ. છઠ્ઠી સદીમાં થઈ ગયેલ આદરાબાદ મારાસ્પદના ચમત્કૃતિપૂર્ણ ગોવિદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.) ચિશે. જીવનપ્રસંગનો અર્કાવિરાફની આ કથામાં દૃષ્ટાંત રૂપે ઉપયોગ
કરવા જતાં આખ્યાનમાં કાલવ્યક્રમદોષ થયો છે. રિ.ર.દ.] અર્જુન અર્જુનજી : અર્જુનને નામે દશાવતાર' તથા વ્રજભાષાના માનસમે તથા દાનસમેના સવૈયા અને કેટલાંક પદો તેમ જ અલખબુલાખીજ. ઈ. ૧૮૮૦સં. ૧૮૫૬, ભાદરવા સુદ ૧૩, અર્જુનજીને નામે ‘કૃષણસ્મરણ” તથા “અકલવેલ” નોંધાયેલ મળે સોમવાર – અવ.ઈ.૧૮૩૯ સં. ૧૮૯૫, અસાડ સુદ ૫, સોમવાર : છે. આ ક્યા અર્જુન કે અર્જુનજી છે તે નિશ્ચિત થઈ શકે તેમ જ્ઞાનમાર્ગી કવિ. પૂર્વાશ્રમમાં બુલાખીરામ. સાઠોદરા નાગર. નથી. ઈ.૧૮૩થી ઈ.૧૮૫૪ દરમ્યાન હયાત પાદરપુર(તા. જન્મ અમદાવાદમાં. પિતા સન્મુખરામ. કિશોરવયમાં ફારસીનો લંબડી)ના કોળી અર્જનનું ૧ હિંદી પદ મુદ્રિત મળે છે તે ઉપ- અભ્યાસ. ઈ. ૧૮૧૮માં મોડાસામાં સરકારી નોકરી. સંપન્નતાને યુક્ત રચનાઓના કર્તા હોવાનું કહેવા માટે પણ કશો આધાર નથી. કારણે તે વિલાસી ને અનીતિમાન બનેલા એથી નોકરી છોડવી જુઓ અરજણ.
પડેલી. સિદ્ધપુરની યાત્રાએ ગયેલા ત્યાં ગુલાબભારથી લકડશા કૃતિ : બુકાદોહન : ૭(+સં.).
નામના યોગીનો સંપર્ક થતાં અધ્યાત્મ તરફ વળ્યા. ગુલાબભારથીને સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨, ફૉહનામાવલિ, ૩. રાહસૂચી : ૧. ગુરુ કરી, અલખબુલાખી નામ ધારણ કરી અમદાવાદ, વડોદરા
ચિ.શે.] આદિ સ્થળે જ્ઞાનવૈરાગ્યનો બોધ કર્યો. એમને ઘણા શિષ્યો હતા.
મૃત્યુનો અણસાર આ જ્ઞાની સાધુને પહેલેથી આવી ગયેલો. ‘ગુરુ‘વિરાફ-નામું [૨. ઈ. ૧૬૭૨] : રુસ્તમ એવદ્રચિત ચોપાઈ- જ્ઞાનગ્રંથીમાં ઉપર મુજબની જીવનવિષયક માહિતી નોંધાયેલી મળે બદ્ધ આખ્યાનકાવ્ય(મુ.).
છે. પણ એમાં બધી વીગતો શુદ્ધ ઐતિહાસિક હોવાનું પ્રતીત ઈરાની બાદશાહ અરદેશરે નષ્ટપ્રાય થયેલા ઈરાની ધર્મ અને થતું નથી. એમાંના ૧ પદમાં એમની મૃત્યુતિથિની આગાહી પણ છે. સંસ્કૃતિના પુનરુત્થાન માટે વિરાફ નામના ધર્મગુરુને સદેહે ‘ગુરુજ્ઞાનગ્રંથ'(મુ.)માં અલખબુલાખીનાં વિભિન્ન પ્રકારનાં
૧૪ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org