Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका [ मङ्गलाचरणम् ]
यदा संसारकान्तारे, भ्रमतां भविनामिदम् ।
विश्रान्त्यै वर्णपत्रात्यः, कल्पवल्लीयमण्डपः ॥१५॥ नष्ट हो जाता है अतः सूर्यसे भी अधिक प्रकाशवाला यह सूत्र है, ऐसा यहां कहा गया है । यदि कोई यहां पर ऐसी आशंका करे कि जिस प्रकार सूर्य अन्दरके अन्धकार-अज्ञानको नष्ट करने में असमर्थ है उसी प्रकारसे यह भगवतीसूत्र भी बाह्य अन्धकारको नष्ट करने में असमर्थ है, अतः इसमें सूर्यकी अपेक्षाविशिष्टताका प्रतिपादन कैसे संगत माना जा सकता है ? सो ऐसी आशंका करना उचित नहीं है, कारण कि इस भगवतीसूत्रके अध्ययन, मनन और चिन्तनसे सम्यग्ज्ञान प्राप्त होता है, उससे क्षपकश्रेणीको प्राप्त करके जीव चार घाती कर्मों का नाश कर देता है तब उसके अनन्त तेजवाला केवलज्ञानरूप सूर्यका उदय हो जाता है, वह आन्तर और बाह्य दोनों अन्धकारोंका नाश कर देता है इसलिये इस भगवतीसूत्रमें सूर्यकी अपेक्षा विशिष्टता है ॥ १४ ॥ ___ अन्वयार्थ--( यद्वा ) अथवा (संसारकान्तारे भ्रमताम् ) संसाररूप अटवीमें भ्रमण करनेवाले ( भविनाम् ) जीवोंको (इदम् ) यह सूत्र (विश्रान्त्यै ) विश्रान्ति निमित्त (वर्णपत्रायः )अक्षररूप पत्रों से युक्त (कल्पवल्लीयमण्डपः) कल्पलताके मण्डपके समान है। રૂપ મિથ્યાત્વ નાશ પામે છે. તેથી જ આ સૂત્રની ઉપમ સૂર્યથી પણ અધિક પ્રકાશપૂર્ણ અહીં બતાવાઈ છે. વળી કઈ અહીં એમ શંકા કરે કે જેવી રીતે સૂર્ય અંદરના અન્ધકારરૂપ અજ્ઞાનને દૂર કરવા અસમર્થ છે તેવી રીતે આ ભગવતી સૂત્ર પણ બાહ્ય અંધકારને નાશ કરવામાં અસમર્થ છે. માટે એમાં સૂર્યની અપેક્ષા વિશિષ્ટતાનું પ્રતિપાદન કેવી રીતે સંગત માની શકાય? તે એવી આશંકા કરવી ઉચિત નથી, કેમકે આ ભગવતીસૂત્રના અધ્યયન, મનન, અને ચિત્ત્વનથી સમ્યકજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એના વડે ક્ષપકશ્રેણને પ્રાપ્ત કરીને
જીવ ચાર ઘાતી કર્મોને નાશ કરે છે ત્યારે તેને અનંત તેજવાળા કેવળજ્ઞાન રૂપ સૂર્ય ઉદય થાય છે જે અંતર અને બાહ્ય બને અંધકારને નાશ કરે છે. માટેજ સૂર્યની અપેક્ષાએ ભગવતીસૂત્રની વિશિષ્ટતા છે. છે ૧૪
मन्वयाथ-(यथा) म (संसारकान्तारे भ्रमताम् ) २॥ संसा२३५० २५८वीमा (भविनाम्) भव्य याने (इवम् ) मा सूत्र (विश्रान्त्यै) विश्रान्ति माटे (वर्णपत्राढयः) अक्ष२३५ पत्राथी युत (कल्पवल्लीवमण्डपः ) ४६५can भ3५ सभुछ. भ०३
શ્રી ભગવતી સૂત્ર : ૧