________________
[ ૧૦ ]
ઐતિહાસિક પૂર્વજોની
આસરાજ કોઈ મામૂલી માણસ નહેાતેા. સાહસ અને શૈા થી ભરેલા હતા. આવી રત્નકુક્ષી કુમારિકાનું જીવન વેડફાઇ જાય એ વાત તેને ન જ રુચી. સમય સાધી સારાયે ન્યુતિકર એણે આણુમંત્રીને જણાવ્યેા.
સમાજમાં ણિ અને પરપરાથી ચાલતી આવેલી રીતમાં પૂરી શ્રદ્ધા રાખનાર પ્રધાનજીએ જણાવ્યુ` કે—
“ ભાઇ, લક્ષણશાસ્ત્ર સાચું હોય, તે પણ અહીં તે દૂધ ઢાળાઇ ગયું છે. તે પાછું આવવાનું નથી જ. વિધવા કુમારદેવી સધવા ત જ મની શકે. મને એવા વિચાર પણ ન જ ઉદ્ભવે, છતાં ધાર કે હું એને ફરીથી પરણાવવા તૈયાર થઉં, તા તેણીને હાથ પકડનાર કાઇ વીરલે! નીકળશે ખરા ? કદાચ આવેગમાં આગળ આવશે. તા આ સમાજ સામે ટકી શકશે ખરા ? આ લેાઢાના ચણા ચાવવા જેવી વાત છે. સમાજમાંથી સદાને માટે ફૂંકાઈ જવાનું કાર્ય છે. ભલભલા ચમરબંધીને ગજ પણ મહાજનમાં ન વાગે. એવું જોખમ ખેડવા કરતાં જે થયું તે ન થયું નથી થવાનું માની ચાલે છે એમ ચાલવા દેવુ' એ જ ઠીક છે. આ વાતની ગંધ સરખી પણ પુત્રીને કાને ન જાય. આ વાત અહીં જ દાખી દેજે. ”
આસરાજ વડીલ એવા મંત્રીશ્વર પાસે'માન રહ્યો, છતાં કેાઇ પણ પ્રકારે એના મનનું સમાધાન ન થયું. જેની કુક્ષીમાં રત્ન જેવા પુત્રા પાકવાના હાય અને ગુરુવચન પ્રમાણે જૈનશાસનની પ્રભાવના કરવાના હાય, એવું સત્ય અવધાર્યા પછી સમાજભયથી હાથ જોડી બેસી રહેવુ એ મારા સરખા સાહસિકને ન શેાલે. વિધવા પુનર્લગ્ન ન કરે એ સમજાય તેવી વાત છે પણુ આ તા ખાળરાંડ છે. પતિના કર ગ્રહણ કર્યા સિવાય એણે. ખીજું કંઇ જ અનુભવ્યુ નથી. અપેક્ષાથી વિચારતાં કઇ જ મગડી ગયુ નથી.