Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 115
________________ [ ૧૧૦ ] ઐતિહાસિક પૂર્વજોની ત્યારે એને શૈાલે એવા માન-આરામ સહિત આશ્રય આપવા. બાદશાહે કરમચંદ તરફ સ`પૂર્ણ માયા દાખવી, એટલું જ નહિ પણ એને છાજે તેવા માન સહિત પેાતાના દરબારમાં રાખ્યું. અકબરની નજરમાં દિવસ જતાં કરમચ ંદનું સ્થાન ઊંચું ને ઊંચુ થવા લાગ્યું—અને થાડા સમયમાં તે એ ખાદશાહના માનીતા સલાહકારક થઈ પડ્યો. જ્યારે રાયસિ ંગના જાણવામાં આવ્યું કે-કરમચંદ મંત્રી તેને હાથતાળી આપી દિલ્હી પહોંચી પણ ગયા ત્યારે એને ઘણું જ ખાટું લાગ્યું! પેાતાની સત્તા માટીમાં મળતી જણાઇ! ઉતાવળ ને આવેગમાં દાઝયા પર ડામ દેવા જેવું કર્યું. તેણે કાઇપણ રીતે એના પર વેર લેવાનાં શપથ લીધાં ! એક કવિએ ગાયું છે કેઆપત્તિ આવે છે ત્યારે એકલી નથી આવતી, પણ સાથે પેાતાની સાહેલીઓને પણ લેતી આવે છે! રાયસિંગની માખતમાં પણ એવા જ એક બનાવ બન્યા એથી એણે કરમચંદ સામે જે વેર બાંધ્યું હતું એમાં વધારા થયા. સન ૧૫૯૭ માં રાયસિંગ પેાતાની ભાટનેર ( Bhatner) રિયાસતમાં રાકાયા હતા એવામાં અકબરશાહના સસરા નાશીરખાનની ત્યાં પધરામણી થઇ. આ માનવતા પરાણાની ખરદાસ્ત સારુ રાયસિંગે પેાતાના સરદાર તેજ-ખાગાર( Teja Bagor )ને નિચ્ચેા. કાણુ જાણે કેવાએ મુદ્દાથી બન્યું તે કલ્પવું મુશ્કેલ છે, પણ બન્યું એવુ કે તેજ-માગેારે નાશીરખાનની ખીજમત કિવા આગતાસ્વાગતા એના અધિકારને છાજે તેવા સ્વરૂપમાં ન કરી. એકાદ એ પ્રસંગ એવા બન્યા કે જેમાં ખાને પેાતાને મેટું અપમાન પહોંચાડ્યાનુ` માન્યું અને એકાએક તે દિલ્હી ચાલી ગયા. એ બધી વાત અકમરશાહના કાને પહેાંચી. વાતમાં તથ્ય જણાતાં પાદશાહના ગુસ્સા વધી પડ્યો. એણે સર

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154