Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 129
________________ [ ૧૨૪ ] ઐતિહાસિક પૂર્વજોની ભજવેલ ભાગના સહજ ખ્યાલ આવે છે. પુસ્તકની નાંધ દર્શાવે છે તે પ્રમાણે મંત્રીશ્વરના વડવાઓએ રાજ્યની તેમજ જૈનધર્મની સેવા બજાવી છે એટલું જ નહિં પણ એ વંશઉતાર ચાલી આવી છે. તે વંશને ધમ માર્ગે વાળવામાં ખરતર ગચ્છના મુનિરાજોની દેશના ખાસ નિમિત્તભૂત છે. કરમચંદ્ર મત્રીશ્વરે સુનિઉપદેશથી ધર્મમાગે ખર્ચે લ દ્રવ્યની વિસ્તૃત નોંધ હાવા ઉપરાંત તેમને ત્રણ સ્ત્રીએ હતી અને એમાં જીવાદે તથા અજાયમદે નામા પત્નીએથી ભાગ્યચંદ્ર તથા લક્ષ્મીચંદ્ર નામા પુત્રરત્ન ઉત્પન્ન થયા એવા સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સર્વ જોતાં ટાંક મહાશયના પુસ્તક ઉપરથી જે સારરૂપ ચિત્ર અગાઉ દોરવામાં આવેલ છે એમાં મહત્ત્વના ફરક નથી પડતા એટલે એ વિંતચણ ન કરતાં ટૂંકમાં મતભેદને મુદ્દો જણાવી દેવા ઉચિત સમજાય છે. રાયિસંહની ખઙ્ગીથી ખચવા મત્રીશ્વર પેાતાના પરિવાર સહિત મીકાનેર છેાડી ગયા અર્થાત્ પલાયન. કરી ગયા એવા મત ટાંક મહાશયના છે. એ માટે નાહટા બંધુએ લખે છે કેઃ अन्यदा किसी कारणसे रायसिंहजीका चित्त-कालुष्य जानकर भाविके शुभ संकेतसे उनका आदेश लेकर विचक्षण और बुद्धिमान मंत्रीश्वर दीर्घदर्शिता से अपने स्वजन परिवार के साथ मेडते में आकर निवास करने लगे । આવા જ ફરક મ ંત્રીશ્વર કરમચ ંદ્રના મૃત્યુસ્થળ સબંધમાં છે, છતાં મત્રીશ્વર બીકાનેર છેાડી ગયા પછી જીવનપર્યંત પાછા ફર્યાં નથી, એ વાતથી ઉભય ( રાયસિંહું અને મંત્રી કર્મ ચંદ્ર ) વચ્ચે જખરા મતફેર હાવાની વાત વધુ સંભવિત અને છે. રાયસિંહની ગાદી પર સુરસિ ંહ આવ્યા અને એ કર્મ ચંદ્રના પુત્રાને સન્માનપૂર્વક તેડી લાવ્યેા, મંત્રીપદ આપ્યું, અને તેમને

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154