________________
[ ૧૧૬ ]
ઐતિહાસિક પૂર્વજોની
પટકાઇ પડ્યો અને એ માંદગી જીવલેણ નીવડી. શ્વાનપૂંછડી જેમ વાંક ન છેડે કિવા વીંછીની ડંખીલી વૃત્તિ મરતાં પણ ન છૂટે તેમ રાયસિંગે પોતાના અવસાન સમયે પ્રિય પુત્ર સુરસિગને આલાન્યા અને કહ્યું કે
મ્હારા વ્હાલા માલુડા! હું મારું વૈર ન લઇ શકયા એથી નિરાશ હૃદયે મરું છું, છતાં મારી મરતીવેળાની સૂચના તને એ જ છે કે—કરમચંદ ખચ્છાવતના છેાકરાએને બીકાનેરમાં કોઇપણ રીતે સમજાવી-પટાવી તેડી લાવજો અને તેમના પિતાએ મારી સત્તા સામે જે મળવા પાકાર્યો છે એને ઉચિત શિક્ષા કરી,–કપરી નશિયત દઇ, વેર વાળજો.
આ શબ્દોના ઉચ્ચાર સાથે રાયસિંગના જીવનદીપ બુઝાઇગયા. રાયસિંહના મૃત્યુ પછી બીકાનેરની ગાદી પર દલપતસિંહ આબ્યા, પણ એનેા રાજ્યકાળ લગભગ બે વર્ષ સુધી જ ચાલ્યેા. રાજખટપટના આંદોલના ચાલુ રહ્યાં અને સન ૧૬૧૩ માં સુરસિંગ રાજગાદી પર ચઢી બેઠે. મરણકાળે પિતાએ જે અભિલાષા અણુપૂરી બતાવી હતી એ એના મનમાં રમતી જ હતી, એ માટે કેવળ તક મળે એટલી જ ઢીલ હતી. લાગ મળતાં જ ઘેાડા દખાવે એવી તૈયારી અંદરખાનેથી ચાલુ હતી. રાજા તરીકે જાહેર થયા પછી એ સૌ પ્રથમ દિલ્હી ગયા. એ પાછળ તેના મનમાં ‘ એક કાંકરે બે પક્ષી મારવા ના ઇરાદેા હતેા. એક તે બાદશાહને નવા રાજવી તરીકે સલામી ભરવાના અને બીજો અચ્છાવતાના વારસેાને સમજાવી ખીકાનેરમાં પાછા લાવવાના.
"
આ વેળા કાળે યારી આપી અને સુરસિંહ પેાતાના ઇરાદામાં ફાવ્યા. · વિધિની ગતિ ન્યારી છે’ એ નીતિકારનુ અનુભવસિદ્ધ વચન છે. દગલબાજ દુના નમે' એ ઉકિત અનુસાર રાજા પેાતાનુ પ્રથમ કાર્ય પતાવી અચ્છાવતના રહેઠાણે પહોંચ્યા
मधु तिष्ठति