________________
1
tells
૧૪. મેવાડરક્ષક ભામાશાહ.
મેવાડની ભૂમિમાં પણ ધમેં જૈન હોવા છતાં શૈર્ય દાખવવાની વેળા પ્રાપ્ત થતાં જરા પણ પાછી પાની ન કરનાર વણિક વીરોનો તોટો નથી રહ્યો. ઓશવાળ જ્ઞાતિમાં અવતંસસમા ભામાશાહ વા ભામાશાના નામથી ભાગ્યે જ જનતા અજાણી હાય. રાજસ્થાનના સુપ્રસિદ્ધ લેખક કનલ ટેડ નિગ્ન શબ્દોમાં એ વીર પુરુષને પરિચય આપે છે.
The name of Bhama Sha is preserved as the Saviour of Mewar. An Oswal by birth and a Jain by religion, he was the perfect model of fidelity and devotion. He was the Diwan of the illustrious Rana Partap-an office which his family had held for several generations.
હિંદના ઈતિહાસનો અભ્યાસ કરનાર વિદ્યાથી ચિતોડ પર સમ્રાટ અકબરની ચઢાઈ અને મહારાણા પ્રતાપે બહાદુરીથી કરેલ બચાવ” એ એતિહાસિક બાબતથી માહિતગાર હોય છે જ. એટલે એ સંબંધમાં ઝાઝું લખવું જરૂરી નથી. તેમ
ભામાશા” ના સંબંધમાં પણ જૈન-જૈનેતર લેખકે દ્વારા લખાયેલ ઘણા ખ્યાન પ્રાપ્ત થતાં હોવાથી એ સંબંધી પણ