________________
૧૮. સુરાણા ત્રિપુટી.
(૧) અમર'૪જી સુરાણા
રાજપુતાનાના રાજનૈતિક ક્ષેત્રમાં એસવાલ વીરાનુ સ્થાન ગૌરવસૂચક છે. ધાર્મિક, સામાજિક, વ્યાપારિક અને સૈનિક પ્રગતિમાં એવું એક પણ સ્થાન નહીં મળે જેમાં એમના હિસ્સા ન હાય અથવા તેએ પાછળ રહ્યા હાય. દરેક રાજ્યના ઈતિહાસના પાના અવલેાકનારને એસવાળ વીરલાઓના ત્યાગ, આત્મબળિદાન અને બુદ્ધિચાતુર્ય જેવાના પ્રસંગેા સહજ પ્રાપ્ત થાય તેમ છે. બીકાનેરના એસવાળામાં બચ્છાવતા, વેઢા પછી સૂરાણા ગાત્રીયેાના સિતારા ચમકી ઊઠે છે. એસવાળ એટલે જૈનધર્મી એ વાત નવેસરથી કહેવાની અગત્ય નથી જ.
બીકાનેરનરેશ સૂરસિંહજીના રાજ્યકાળથી આરભી મહારાજ સરદારસિંહજીના સમય સુધી જે જે એસવાળ મુસદ્દીઓએ પેાતાની દક્ષતાના મળે મીકાનેર રાજ્યની જે સેવા કરી છે એની નોંધ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોંધાવા ચેાગ્ય છે. રાજસ્થાનના વીરતા અને ગૈારવ ગાથા દર્શાવતા ઇતિહાસમાં વીરશિરામણી દીવાન રાવ શાહ અમરચ ંદજીનું સ્થાન ઘણું ઊંચું છે.
કથાનાયક અમરચંદ્દે સુરાા શેઠ મલુકચંદજી સુરાણાના પૌત્ર અને શાહ કસ્તુરચંદજીના વડિલ પુત્ર હતા. બાળપણથી જ