Book Title: Aetihasik PUrvajoni Gaurav Gatha
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ ગૌરવગાથા [ 4 ] અરે ! ગાચરી જેવા પ્રસંગે પણ નજર નીચી રાખે છે. અહીં તે ખુદ આચાય પોતે જ સનાતન કાનૂનના ભ`ગ કરી રહ્યા છે. એ પાછળ જરૂર કંઇ રહસ્ય હાવું જોઇએ. આ જાણીતા શ્રમણમાં વિકારના ઉદ્ભવ તે સંભવે જ નહીં. દેશના પૂરી થતાં જ બુદ્ધિશાળી આસરાજ એકાંત સાધી ગુરુ સન્મુખ ઉપસ્થિત થયા અને પાતે જે જોયું હતુ તે પાછળનું કારણ જાણવા આતુર બન્યા. ગુરુજી યુવકના લલાટ પરથી કળી ગયા કે આ કોઇ સામાન્ય માનવી નથી. તરતજ સમજ આપતાં કહેવા લાગ્યા કે “ વત્સ ! હું હાલ સામુદ્રિક શાસ્ત્રનુ અવલેાકન કરું છું. એમાં નર–નારીના જુદા જુદા લક્ષણ્ણા સંબંધી અધિકાર ચાલે છે. એના ઉપરથી ફળપ્રાપ્તિ કેવી રીતે થાય છે એ પણ પૂર્વપુરુષાએ પેાતાની જ્ઞાનગરિમાથી દર્શાવ્યું છે. કાળા પાશાકે મારી નજર અચાનક કુમારદેવીના ચહેરા પ્રતિ વાળી. એ ઉપર રમતા ચિન્હા અને લક્ષણુશાસ્ત્રના શબ્દો વિચારતાં મને લાગ્યું કે સૂર્ય ચંદ્ર જેવા પ્રતાપશાળી પુત્રાની એ માતા થવી જોઇએ. ખાતરી કરવા પુન: ષ્ટિ ફેંકી તેા કપાળ કુંકુમ તિલક વિનાનું અને દેહલતા સાભાગ્યવતીને શાલતા અલંકાર વગરની જોઇ. મન હીંડાળે ચઢ્યું. શાસ્ત્ર સાચું કે વ્યવહાર સાચા ’ એ પ્રશ્ન સહજ ઉદ્દભવ્યેા. વેશ પરથી કુમારદેવી ખાળવિધવા છે એમ નક્કી થયું, તેા પછી પુત્રવતી થવાના સંભવ કેવા ? અંતરમાં ઉઠેલ આ સભ્રમ દષ્ટિપાતામાં કારણરૂપ છે. ” · 66 પૂજ્ય ગુરુદેવ, આપ આખરે શા નિર્ણય પર આવ્યા ? ’’ “ વત્સ ! ભલે વર્તમાનમાં જુદું નજરે ચઢે, પણ શાસ્ત્રવચનમાં મને શંકા છે જ નહીં. કોઈવાર અપવાદ જોર:કરી જાય છે. ‘ ધર્મમાં વિચિત્રા ગતિઃ ' અર્થાત્ કની ગતિ ન્યારી છે. ” 9

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 154