Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala
Catalog link: https://jainqq.org/explore/005589/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિશ્વરચના પ્રબંધ. સ્મારક શ્રી ચારિત્ર સીરીઝ પુત્ર ન. ૧૧. ' ! લેખક–મુનિ દર્શનવિજ્ય. સંપાદક-મુનિ જ્ઞાનવિજય. For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક, શ્રી ચારિત્ર સ્મારક સીરીઝ ઠે કઠારી ભીખાભાઈ ભૂધરભાઈ શાંતિનિવાસ. મુ વઢવાણુકાંપ (કાઠીયાવાડ). વિક્રમ સંવત ૧૮૮૭. વીર સંવત ૨૪૫૩. ક0 ચાટ સં૦ ૪ કિંમત ૧-૮-૦ ટપાલ ખર્ચ અલગ. મુદ્રક, શા. અમરચંદ બહેચરદાસ માલીક–શ્રી બહાદુરસિંહજી પીં. પ્રેસ. મુ. પાલીતાણ. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ બ્રાંમારમારો કરી કય વિ.ગુરૂકુળના સંસ્થાપક શ્રી યશોવિજયજી જેન ગુરૂકુળના સંસ્થાપક પૂજ્યપાદ મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી કછી. આનંદ પ્રી. પ્રેસ- ભાવનગર. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ કપાકના કાકા કાકાકા: wહ@ya Us ગુરૂપદાર્પણ. W) 5 શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળના સંસ્થાપક, મારા જીવનરથના સારથિ, પૂજ્યપાદ ગુરૂદેવ #FFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFF શ્રીમદ્ ચારિત્રવિજયજી (કચ્છી)ના ચરણમાં સહ સમર્પણ. શિશુ-દર્શન. - © 2 (HEREFFFFFFFFFFFFFક છે For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ श्रीमद्-चारित्रविजयसद्गुरुभ्यो नमः। ગ્રંથ સૃષ્ટિનું ચણતર. પ્રેરણ– સંવત્ ૧૭૫ સુધી મારું સાહિત્યક્ષેત્ર જાહેર જીવનમાં નિર્માલ્ય હતું–અણખેડયું હતું. કંઈક ઉત્સાહ હશે, પણ ખીલ કુદવામાં જ તેની પરિસમાપ્તિ થતી હશે. પણ મ. ૨૦ મહેતાએ પ્રેરક બની પ્રચારક તત્ત્વનું મીલન આવ્યું, એટલે કંઈ લખવું જોઈએ એ ભાવનાતન સંગ્રહ થયા. અમાએ કાર્તિક વદમાં જુનાગઢ જવા માટે વિહાર કર્યો, પણ વચમાંજ વકીલ ચત્રભુજભાઈએ સદરમાં–વકીલ રતિલાલ અભેચંદ મણીયારના ઘરે માત્ર એક દિવસ રહેવા વિજ્ઞપ્તિ કરી. અમે ત્યાં એક દિવસ રહ્યા, પણ ન માલુમ એ વિનતિમાં ઠાંસી ઠાંસીને શું ત ભર્યા હશે? અમારે એક મહિને એક દિવસ જેવડે થયે, અર્થાત્ તે સ્થાને . ૧ દિવસને બદલે ૨૯ દિવસ રહેવાનું બન્યું. - અહીં ગુજરાત ગરવા ભક્ત કવિ લલિજીતના મંજીરાને રણકાર આવ્યું, ભક્તિરસને કુવારો છુટયે, અને તેમાંથી તત્ત્વચર્ચા પરિમલની સુવાસ બહેકી ઉઠી. કવિશ્રીએ જણાવ્યું કે આપની પાસેથી હું જે સાંભળું છું તે જગતની સમક્ષ સામ્યદૃષ્ટિથી રજુ કરવું જોઈએ, ગ્રાહક હશે તે આપેઆપ આકર્ષાઈ રસ ચૂમી જશે. મેં ઉત્તર આપે કે-હું એ ઈચ્છું છું, મારા પૂજ્ય ગુરૂદેવે મને તે માટે એગ્ય માર્ગ દર્શાવ્યા છે, પણ જ્યાં સુધી જૈનેતર જગતના વિચારનું ચર્વણ ન થાય ત્યાં સુધી આ બાબતને પ્રયત્ન કરતાં કાંઇ અચકાવું પડે છે. - કવિશ્રીએ કહ્યું કે મારી પાસે આ વિષયનું એકે પુસ્તક છે, આપ તે વાંચે, વિચારે, અને વિચારોને જાહેરા For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ તમાં મુકવાની હામ ભીડ. સત્યને પક્ષપાત કરતા રહેશો, એટલે સત્ય તરી આવશે. * બસ! બીજે દિવસે કરિશ્રીએ પ્રેક કરસનની “સષ્ટિની ઉત્પત્તિ” મારા હાથમાં મૂકી. મેં તે સાવંત વાંચી ર. એગ્ય ટાંચન કરી પાછી આપી. પ્રારંભ મહિનામાં રંગ બદલાઈ ગયે, હવે તે અમદાવાદનું આકર્ષણ વિશેષ હતુ. જુનાગઢને વિચાર મુલતવી રહ્યો, એટલે અમો fજરનારને હદયથી નમસ્કાર કરતા કરતા વઢવાણ શહેર આવ્યા. એ ગ્રંથ વાંચ્યા પછી નિબંધ જેવું પણ કંઈ લખવું એ ઈચ્છાતિરેક વેગવાન બન્ય, તેને સંતોષવાને કંઈ લખવાની જ જરૂર હતી. - અમે સં. ૧૭૬ ના માગશર વદિમાં એક સવારે વઢવાણના ભેગાવાને કાઠે રહેલ પ્રભુ મહાવીર દેવની દેરીએ પ્રભુના દર્શને ગયા. દર્શન પછી વિચારાની કુરણ સતેજ હતી, એટલે પ્રભુના શરણથી પરમ પૂનિત થએલ ભેગાવાની રેતી ઉપર બેસી જીરેન્દ્રતિ૪િ૦ શ્લોકથી પ્રરતુત ગ્રંથને પાયે નાખ્યો. ત્યાંથી વિહાર કરી, રાજનગર આવતાં વસંતપંચમી ને સેમવારે આ ગ્રંથ નાનકડા નિબંધરૂપે ( ૮૨ નેટ પેપરમાં) પૂરો કર્યો. લ– પ્રારંભ કર્યો પુસ્તકને પણ તૈયાર થયો લેખ. આ કેમ ચાલે? એટલે કદમાં વિશેષ વધારે થવો જોઈએ, અને તે માટે નવીન પ્રમાણેને સંગ્રહ પણ કરવું જોઈએ. આથી ત્યાર પછી વિશેષ શોધખેાળની પ્રવૃત્તિ આગળ કરી, ઘણું આ વાંચ્યા, જેની સંખ્યા પરિશિષ્ટ ૪ માં આપી છે, અને આ વિષયને લગતું જે કાંઈ મળ્યું તે પ્રસ્તુત ગ્રંથમાં જેડ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ વાનું બન્યું. આ વિષયમાં નડીઆદ ઘેડા સ્કુલમાં તેના માસ્તરે સાથે વિચાર-વ્યપદેશ ચલાવ્યું, ત્યાંથી પણ મને ઘણું જાણવાનું મળ્યું. પરિણામે સં૦-૧૯૭૮ ની વસંત પંચમીએ આ નિબંધનું પુસ્તકરૂપે પરિણમન થયું. આત્માનંદ-પ્રકાશ જગતની સમક્ષ નિરસ દળદાર પથે મૂકવા કરતાં થડા બહુશ્રુતસમ્મત સજીવ વાગ્યે મૂકવાં એ વધારે કિંમતી છે. તેમ આ પુસ્તક પણ પરીક્ષકના વાતાવરણમાં પસાર કરી જનતાની સમક્ષ રજુ કરવું, અને તે માટે કઈ . પત્રમાં કટકે કટકે લેખરૂપે આપી વાંચકોની સલાહ મુજબ સુધારે છે કર; એમ પુસ્તકની પરિસમાપ્તિ થતાં જ વિચારે ઉદ્ભવ્યા તથા ફલિત થયા. . પ્રથમ વીરશાસનના તંત્રીશ્રીએ ભેટની બુક માટે આ પુસ્તકની માગણી કરી, પણ આ મગજનું માપ આંકનાર વિષય સંસારની માથાફેડથી કંટાળેલા મગજને જ આપનાર નવલિકાનું સ્થાન કેમ લઈ શકે? અંતે આ લેખ ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસના હાથમાં ગયે, જેમને આ બરાક પિતાના આત્માને ઘરને ચગ્ય લાગ્યું, અને તે તેના ૨૨-૨૩ તથા ૨૪ મા પુસ્તકમાં છયે. બીજી તરફથી શુદ્ધિકરણ પણ ચાલુ હતું. વલ્લભદાસભાઈ ગાંધીએ મારા મૂળ મેટરમાં કેટલાક સુધારે કર્યો છે. કે શેઠ કુંવરજી આણંદજી દરેક અંક વાંચી જે જે ખામી. જે જેવું લાગે તે લખી જણાવતા હતા. બેશક તેઓની સૂચના અનુસાર આવશ્યક સુધારા થયા છે, અને બીજા ઘણા વાંચ- ૬ કોએ પણ અવારનવાર ઘટતી સૂચનાઓ આપી છે. ' ' પ્રચારનું કારણ શું? રીતિo લખવા વખતે મને કલ્પનામાં પણ ન હતું કે– આ લેખ જનતામાં આકર્ષક થશે. હું લગારે For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ નહિતે ધારતે કે-મારે આને અલગ છપાવવા માટે તુંરત જ જહેમત ઉઠાવવી પડશે. પણ ભાવિના ગળામાં પરિણામ અકળ હતું. મારી એ શક્તિ ન હતી, મારૂં એવું વિશાળ જ્ઞાન પણ ન હતું. પણ એ સર્વસિદ્ધિકારક મહાવીર દેવની ભૂમિનાં અમી વરસતાં વાતાવરણના પ્રભાવથી પ્રસ્તુત ગ્રંથ કાંઈક લોકચાહને મેળવી શક્યું છે, એમ મને મળેલા કેટલાએક મૃત્રના આધારે માની શકાય છે. આ ગ્રંથ પુસ્તકરૂપે બહાર આવતાં તેના હીંદી અને અંગ્રેજીમાં તરજુમા થાય એવી પણું આગાહી થઈ રહી છે. એક સુજવણ આ લેખ લખવાની શરૂઆત થતાં અમે રાજપર ગયા. ' ત્યાં એક હીંદી પુસ્તકમાંથી મને ત્રણ વસ્તુઓ મળી. ૧ દ્વીપ સમુદ્રોનાં નામે, ૨ સમુદ્ર અને શત્રુંજયનું આંતરું, અને વિનીતાને સ્થાને સ્વસ્તિક છે. મારા અલ્પજ્ઞાનમાં આ ત્રણ વસ્તુ મને બહુ કીંમતી લાગી, પરંતુ છેલ્લી ઘડીએ લાગ્યું કે–આ ઉલ્લેખ પ્રમાણસિદ્ધ થઈ શકે તેમ નથી. ગાંધી વલ્લભદાસભાઈએ અને કુંવરજીભાઈએ મને દ્વીપસમુદ્રોની બાબતમાં બે ત્રણ વાર લખ્યું, પણ મને તેના પ્રમાણે મળ્યાંજ નહીં. હજી હું એ બાબતની તપાસમાં છું, અને ધારૂં છું કે-તે ગ્રંથમાંનાં દ્વીપ–સમુદ્રોનાં નામે સચ્ચાઈ બહારનાં છે, આ અને બીજ બે પાઠેના પ્રમાણે નહીં મળે તે એ ત્રણે ઉલેખે બીજી આવૃત્તિમાં મારે રદ કરવા પડશે ! વેદના મૂળ પાઠેના વિષયમાં પણ એવું જ બન્યું છે, જેથી આત્માનંદ પ્રકાશની ટીપણીમાં આવેલ કેટલીક નેધ પ્રસ્તુત પુસ્તકમાં લીધી નથી, અને તેના સંપૂર્ણ પ્રમાણે મેળવવા ઈચ્છા રાખું છું. સહાયક - આ ગ્રંથ તૈયાર થવામાં ઘણું આવશ્યક મદદ મળી છે. મુનિ જ્ઞાનવિજય અને મુનિ ન્યાયવિજય પ્રત્યેક બાબ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તના સલાહકારે છે, કવિશ્રી લલિતાજી ની પ્રેરણાનું આ ફળ છે, ગાંધી વલ્લભદાસભાઈ અને શાહ કુંવરજીભાઈ અનન્ય મદદનીશે છે, ભાઈ ચંપકલાલે મારા કાચા ચિત્રને સુવ્યવસ્થિત કર્યા છે, સલત અમૃતલાલભાઈએ કાળજીથી મુક અને છપાવવાનું કરેલ છે, શ્રીયુત કમળશીભાઈએ ગ્ય સલાહ આપી છે, અને મુનિ શ્રી રંગવિમલજીએ આ ગ્રંથના પ્રચારમાં આવશ્યક ભાગ લીધો છે. આ દરેક મહાશયેના ગુણે કેમ ભૂલાય ? આ ઉપરાંત માસ્તર લાલચંદ ગણેશ, સંઘવી ઉમેદચંદ અમીચંદ, ચિત્રકાર જે. પી. પટેલ, આનંદ પ્ર–પ્રેસ, અને બહાર પ્ર–પ્રેસના સહાયક જુની નેંધ લેવી એ પણ અસ્થાને નથી, અંતિમ આ ગ્રંથમાં તુલનાત્મક દૃષ્ટિએ જે સત્ય લાગ્યું તેને ઉલ્લેખ કર્યો છે. વિષય વિશાળ છે, એટલે આ તે માત્ર પહેલે પ્રવેશ છે. અને કોઈ મહાશય સાયન્સ–વેધશાળાના અનુભવે લઈ અર્વાચીન પદ્ધતિને બરાબર વિચારી જુનાનવાની સામ્યતાથી વિશેષ સત્ય સ્વરૂપ જાહેરાતમાં લાવશે, એવી આશાનું કિરણ છે. હવે વાંચક મહાશયને એજ ભલામણ છે કે–સત્યની તારવણું કરે, સમકાલીન સાધનોના અનુભવ મેળવી જગ• તમાં નગ્ન સત્યને પ્રચાર કરે, અને આ ગ્રંથમાં નહીં છણેલ આબતેમાં વિશેષ ફેટ કરે, એજ ઈચ્છાપૂર્વક વિરમું છું जैनं जयति शासनम. ૨ ૧૯૮૩ વસંત પંચમી 2 લેખક. ' મુંબઈ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ માટે ગુજરાતના જાણીતા ભક્તકવિ સાક્ષર શ્રીયુત લલિતજી અને સુપ્રસિદ્ધ હીંદી લેખક કૃષ્ણલાલ વર્માજી શું કહે છે? સમા દર્શન જૈનદૃષ્ટિ અને તેનાં તત્વદર્શન, હિનદની પ્રાચીન સંસ્કૃતિના શૃંગારરૂપ છે, એ વાર્તા સુન્દર રીતે સિદ્ધ કરનાર આ “વિશ્વરચના પ્રબંધ” નામે ખગોળ શાસ્ત્રને ગ્રન્થ છે. તેના આલેખક પરમપૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી છે. તેમને પુણ્યસમાગમ મને પ્રથમ રાજકેટમાં સને ૧૯૧૯ માં થયેલે, ત્યારે સર્જન ઘટનાની રસકથા ચર્ચાતાં તેમના સાધુહદયની શીતળ છાયામાં મને આનન્દશાન્તિ મળેલાં. તેઓશ્રી સ્વરૂપે તત્ત્વવિચારક જેન તપસ્વી હોવાથી પ્રેત ગ્રન્થની દર્શન મીમાંસાને તેમણે સર્વ લેકહિત ચિંતનના રંગે રંગેલું છે, ને તેથી તેમાં તેમના વિશાળ વાંચન અને અવકન ઉજવળ રીતે અંકાયેલાં છે. - જૈન સંઘને અભિનન્દન ઘટે છે કે તેને માટે વિહરનાર આવા તસુ તપસ્વીએ ત્રિતાપહર વાણીમાં તેમનાં જ્ઞાનપરિશીલનનાં સામુદ્રિક મૌક્તિકો સર્વાલંકાર રૂપે ધરી રહેલ છે. તે આગામી સર્વધર્મ સમન્વયને શૃંગારશેતે. વિશ્વરચનાને પ્રશ્ન માનવમનીષાને પરમાભુત નિગૂઢરૂપ છે, છતાં પુરાતત્વ દૃષ્ટિવાળા સર્વકાલના અને સર્વ દેશના પ્રાજ્ઞાનિક અને વૈજ્ઞાનિકે તેને પ્રકાશમાં લાવવા સમર્થ મન્થન કરી રહેલ છે, તેથી જેન દૃષ્ટિનું આવુંતાવિક નિદર્શન ખગળ માર્ગર્શક થઈ રહે તેવું જ છે. કારણ કે તાત્કાલીન અને સમકાલીન દૃષ્ટિએ વિવાદાત્મક હોવા છતાં સર્વકાલીન સત્યથી જ ભરેલી હોય છે. વળી પુરાતત્વ દૃષ્ટિને હાલને એક પણ સર્વ સમન્વયને વધારે છે, તેથી પશ્ચિમના For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ખગોળ વિજ્ઞાનની હાલની નિદર્શના ઘણે અંશે સમકાલીન હોવાથી આવા ગ્રંથને સર્વકાલીન કેવ સત્ય સારવેવામાં તેને અપૂર્વ સહાય મળશે. - સાધુજી દર્શનવિજય મહારાજના આ પુણ્ય પરિશ્રમને લીધે બાળ વિજ્ઞાનને તથા ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિને तो धर्ममा थये। छ. . સં. ૧૯૮૩ પિષ સુદી ૧૩ ) જીવન ધ સુ त १५-१-२७ . eled. ग्रंथ भंडार, लेडी हार्डिंज रोड. माटुंगा-बंबई ता. १७-१-२७ पूज्य दर्शनविजयजी महाराजकी सेवा में. . . वंदना ! आपकी लिखी हुई पुस्तक “ विश्वरचना प्रबंध " कवि श्रीललितजीने मुजे पढनेके लिए दी, मैंने उसको यह सोचकर रख छोडी कि 'जंबुद्वीप पन्नत्ति'की सारी बातें इसमें लिखी होगी ! वे बातें पढी हुइ है ! कौन व्यर्थको सिरदर्दी करें । - मगर ललितजीके तगाजेने मुजे “विश्वरचना प्रबंध" पढनेके लिए विवश किया। मैंने उसे पढा, पढकर प्रसन्नता हुई। वर्तमानमें मुनिराजोके लिखे हुए ग्रंथोमेंसे आज तक बहुतही कम ऐसा ग्रंथ प्रकाशित हुआ है, जिनको लिखनेमें बहुत परिश्रम किया गया है, गहन अध्ययन किया गया है, और बिममें ऐतिहासिकता एवं बुद्धिबादको स्थान दिया गया है. बिध्ययन और तर्कबुद्धिको स्थान दे सके ऐसा आपका For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ “विश्वरचना प्रबंध" ग्रंथ है, आपने जो परिश्रम किया उसके लिए में आपको बधाइ देना हूं. प्राचीन और अर्वाचीन विद्वानोंने भूगोल और खगोलके संबंधमें जितनी खोजें की है उन सबके आधार पर इन विषयोंसे संबंध रखनेवाली जैनधर्मकी मान्यतोको प्रमाणित करनेका आपने जो प्रयत्न किया है वह अभिनन्दनीय और स्तुत्य है। यह प्रयत्न अनेक अंशोमें सफल हुआ है। स्कूल में सीखी हुई और मनमें जमी हुई :भूगोलसे संबंध रखनेवाली बातोंको आपका ग्रंथ एक वार हिला देता है, अपनी तरफ खींचता है, अपनी मान्यताको माननेके खयाल पैदा करता है, और विचारकोंको विचार कर. नेका एक नया ही मार्ग दिखाता है।। जैनधर्मके सिद्धांतोको फैलाने और लोगोंके दिलोंमें जमानेके लिए ऐसे प्रयत्नोंकी अत्यंत आवश्यकता है। आपका ग्रंथ उस आवश्यकताका एक अंश पूरा कर रहा है। आशा है भविष्यमें आप इसी तरहके प्रयत्नों द्वारा जैनधर्मकी सेवा करेंगे, और अन्यान्य मुनि महाराज भीजिन्हें सचमुचही वर्तमानके समुदायको जैनधर्मके सिद्धांत सिखानेकी अन्तरंग अभिलाषा है-आपका अनुकरण करेंगे, एवं गहन अध्ययन और खोजके द्वारा जैनधर्मके सिद्धांतोका इस तरह प्रतिपादन करेंगे कि तर्ककी कसोटी पर कसकर हरेक बातको माननेवाला भी, उनकी-जैनसिदान्तोंकी सच्चाईके कायल हो जाय. - सेवक- : कृष्णलाल वर्मा । For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષય-દર્શન. નિવેદન વિષય પૂ. ૧ લું–મંગલપાઠ, આધુનિક પરિસ્થિતિ, અને, લેકત્રયી, રાજનું માપ - - - ૧૩ ૨ જુ–અભ્યાસ–પ્રથમ દ્રવ્ય, બીજું દ્રવ્ય, ત્રીજું દ્રવ્ય, • ચોથું દ્રવ્ય, પ્રકાશ તેજ અને શબ્દનું સ્વરૂપ, રેડીઓ ફેન, કર્મ બળ, પુંગલ શકિત, સૂક્ષ્મ અણુઓ, પાણી અને એબ્યુમનના અણુઓ ૪-૧૦ ૩ જુ–પાંચમું દ્રવ્ય, કોષ્ટક, શીર્ષપ્રહેલિકાના વર્ષો, પાપમ, આરાચક, પુગલ પરાવર્તન, વર્ષ પ્રકાશ, સંખ્યાંક, પુરાણુના સંખ્યાંક, વેદના સંખ્યાંક, જુદા સંપ્યાંકે, મહીં કેષ્ટક, સંખ્યાતુ, અસંખ્યાત અને અનંત . . . ૧૧-૧૯ ૪ થું.– છડું દ્રવ્ય, જીવનું લક્ષણ, પૃથ્વી, પાણી, અગ્નિ, . વાયુ અને વનસ્પતિજી, વનસ્પતિનું ચિતન્ય, વનસ્પતિની દેહરચના, જનનક્રિયા, નિષેક કર્મ, માંસાહારી વનસ્પતિઓ, અજાયબ વનસ્પતિઓ, વનસ્પતિનું આયુષ્ય અને દેહમાન, સૂક્ષ્મજંતુઓ. 1 . ૨૦-૩૬ ૫ મું–બે ઇંદ્રિય , ત્રિ ઈદ્રિય જીવે, ચતુરિંદ્રિય જી, વિકસેન્દ્રિય જીવે, પાણીનાં ટીપાંના જી, સંમૂઈિમ જનનક્રિયા, શંકાસ્પદ વનસ્પતિ અને જંતુ-જાતિઓ, પચેન્દ્રિય જીવે, નારકી છે, જલચર, સ્થલચર, ખેચર, તેમનું દેહમાન અને આયુષ્ય, સંભૂમિ કિયા, મનુષ્યનું હમાન અને આયુષ્ય, દેવજાતિ ••• ૩૭–૫૧ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૬. ડું.–પુદ્ગલેને જંગી જથ્થ, પૃથ્વીનાં ગતિ, પ્રતિ જિત પ્રમાણે, સૂર્ય અને ગ્રડેની ગતિ, ગુરૂત્વાછે ! કર્ષણ અને ગુરૂત્વ સ્વભાવ, ભગવતીજીની ટીકા, વસ્તુના ચાર સ્વભાવ, ધુમાડાની ગતિ, પાછું અને લાકડું, રાખ, વરાળ, પૃથ્વી સાથેના વાયુ, પક્ષિઓની ત્રાસી ગતિ અને ગુરૂત્વાકર્ષણ, યુવાન અને છેક, બૃહસ્પતિનું વજન, ચંદ્રની ગતિ, તારાપાત, લેહચુંબક, ચઢાણને થાક, પંદર દે ૫૨-૬૭ ૭ મું –રવિ માટે પુરાણુ મતે, સૂર્યાસ્ત થતું નથી, સૂર્ય ગતિ તારતમ્ય, તારાઓની ગતિ, શિરિનું ખેંચાણું, સૂર્યમાળ, બુધ શુકને પ્રકાશ, બુધનું કક્ષાંતર, પૃથ્વીની સપાટી, ચંદ્ર માટે માન્યતા, ચંદ્ર પરના દ્રવ્ય, વિસંવાદ, મંગળ વિગેરે, ધુમકેતુએ, સત્તર મહ, શનિની કક્ષા, શૈરિ પછીની સ્થિતિ શું? તારાનાં વિમાને, ત્રણ બાજુ પ્રાત:કાળની સૂર્યની આકૃતિ, ડો. હર્ષલને તારા સંગ્રહ, કેટલાએક વિરૂદ્ધ મતે.. .... . ૬૮-૮૩ ૮ મું.–પૃથ્વીની ગતિ, સૂર્યનું અંતરું, દિવસ અને રાત્રિ, સૂર્યના પ્રકાશની હાનિ અને વૃદ્ધિ, સર્ચલાઈટને પ્રકાશ અને વટાણે, સંધ્યાનો ગુંચવાડે, પૃથ્વીનું પુછડું, અવિશ્વસ્ય વિજ્ઞાન, ઈંગ્લાંડનું દિનમાન. મુંબઈ ૧૨ વાગ્યાને વખત, સૂર્યનું પ્રકાશ ક્ષેત્ર, છ માસને દિવસ, અગાશીના દીવાને પ્રકાશ, દૂર વસ્તુમાં દકિદેષ, દષ્ટિદેષના દાખલાઓ ૮૪-૧૦૧ ૯ મું–પૃથ્વીને આધાર, આકાશને ઘવાયુ, પુરાણુ - કુરાન બાઈબલ અને સિદ્ધાંત શિરોમણિના મતે, . જંબુકીય, પુરાણને જંબુદ્વીપ, મનુષ્ય ક્ષેત્ર, ભારતખંડ. ૧૦૨ થી ૧૧૦ - ઘર , For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મું.—જગકર્તા કાણું? વેદ્ય બ્રાહ્મણુસંહિતા અને ઉપનિષદોનાં વચના ૧૧૧-૧૩૩ - ૧૧ મું.—સ્મૃતિ પુરાણેાની માન્યતા, પ્રાચીન દર્શનકારીનાં કથના, ધર્મ સ્થાપકાના ખતા, વાદીઓ અને ઋષિએનાં વાકયે, ખાદ્ધમાન્યતા, છુટક મતા ૧૩૪-૧૫૬ ૧૨ સુ’.—ખાઇબલ કુરાન અને યુરાપની પ્રાચીન માન્યતાએ ૧૫૭–૧૭૦ ૧૩ — યુરેપની અર્વાચીન માન્યતાએ, નીહારિકા જગત, રોમેઘ મત, આઘાત મત, વિશ્વગાલક મત, ચૈતન્ય વાદીઓ, ભૂસ્તરવિદ્યા, કેલ્વીનની દૃષ્ટિ, ઉપગ્રહ સિદ્ધાંત, સાપેક્ષવાદ, વિશ્વનું પરાવર્તન, જલ-સ્થલના ફેરફારા, પાયની વિગેરે ૧૭૧–૧૮૬ ૧૪ મું.અનાદિ વિશ્વ, સૂર્ય ચંદ્ર ભ્રમણ, ગતિ તારતમ્યતા, એ સૂર્યા, દિક્ષણેાપક્રમ, લાલ કિરણેા, સધ્યાના રંગ, ઉદયાસ્ત ચેાજનાન્તર, સૂર્યની ત્રણ કાળની ગતિ, ધ્રુવના કાટખુણા, ૧૮૪ માંડલા, ચ'દ્ર-ગ્રહાની ગતિ, ચંદ્રદર્શનના કાળ, ભરતી એટ, ગ્રહણુ, ચંદ્રની કળા, ૮૮ ગ્રા, નક્ષત્રમાળ, ગ્રહપ્રદર્શન ૧૮૭–૧૯૫ ૧૫ મુ.—કર્મભૂમિ, ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ, આપણા ઇતિહાસ, ૧-૨-૩ આરે, ૭ કુલશ્કર, ટ્રુડનીતિ, ઋષભદેવ કુમાર રાજા, ચાર વેઢા, સાથા આરા, ભરત ચક્રવર્તિ, બળનુ કાષ્ટક, ૧૨ ચક્રવૃતિ, ૯ વાસુદેવ, શ્રેણિકાન્ત, હિંસક ધર્મો, બાઈબલમાં આયુષ્ય, પ્રાચીન સંસ્કૃતિઓ, પુરાતત્ત્વની શેષ, તુના સિક્કાઓ, ઇમારતા, વેદ કાળની ધાતુઓ, 桌 ચત્રા અને દ્વીપકા, વિક્રમનું સૈન્ય, ચીના કિલ્લે, For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ અકબરને કાળ, યાંત્રિક યુગ, કળાની વૃતિ, કલિયુગ, પ્રારંભ અને છેડે * ૧૬–૨૯ ૧૬ મું–મનુષ્યપણાનું ફળ, માનવી ગુણે, સારું તે મારૂ, શુભેચ્છા ... ... . ૨૧૦ પરિશિષ્ટો. ૧–લું. –જડવસ્તુનાં મુખ્ય લક્ષણે, રવિ-ભેદ સૂક્ષમતા, -સ્વરૂપ લક્ષણ, ઘ-ભૂતાનિના સૂક્ષમ દેહાણ ૨૧૧-૨૧૮ ૨-જુ વા-ભૂગોળ મીમાંસા, સવ-ભૂભ્રમણમાં નદીનું સ્થાન, -સૂર્યની ગતિને ફેરફાર, ઘ-પુરાણને જબુદ્વીપ ૨૧૯-૨૨૨ - નું દ્વીપસમુદ્રોની નામાવળી..... ... ૨૨૩-૨૨૪ ૪–શું આ પ્રબંધ-ગ્રંથના સાક્ષિગ્રંથ ૨૨૫–૨૨૬ ચિત્રો, અંક પૃષ્ઠ | અંક ૧-લોક સ્થિતિ ૩ | ૧૦-ભરતક્ષેત્ર ૧૦૯ ૨–આચાચક ૧૫-૧૯૭ | (ર) મજૂષા પૃથ્વી ૧૭૧ 8-બુધ-શુક્રની કક્ષા ૭૪ (વ) ક૭૫ પૃથ્વી ૧૭૧ જ-શનિની કક્ષા " ૮૦. (૧) તરતી પૃથ્વી ૧૭૧ ૫-૬–દીવાને પ્રકાશ ૭ "૧૧-સૂર્યનાં માંડલાં ૧૯૦ -રેલ્વેના પાટા ૯ ૧૨–મેર અને ગ્રહમાલા ૧૫ 'જબુદ્વીપ ૧૦૫–૧૮૭] ૧૩-આર્યખંડ ૨૧૯ - gશને જંબુદ્વીપ૧૦૬: ' . . For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તૈયાર થઇ બહાર પડયુ છે, જલદી મગાવી હત્યા. કોઇ કહેશે કે અત્યારે જૈન મુનિઓની સંખ્યા કેટલી છે ? કાઇ કહેશેા કે તમારા ગામમાં આવેલ સાધુ કોના શિ ષ્ય-પ્રશિષ્ય છે ? કાઇ કહેશેા કે અમુક સાધુ પ્રભુ મહાવીરસ્વામીથી કેટલામી પર પરાએ છે ! આ બધા પ્રશ્નનાના ઉત્તર મેળવવા હાય તા તુરત મંગાવા તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ. જેમાં શ્રી સુધર્માસ્વામી ગણપરથી માંડી અત્યાર સુધીના વિધમાન તપગચ્છના તમામ સોંધુ મહાત્માએની પટ્ટાવળી છે, જેમાં કયા ગચ્છ કા મહાપુરૂષથી શરૂ થયે અને કયા સાધુ પ્રભુ મહાવીરદેવની કેટલામી પાટે છે ? તે બધુ દર્શાવવામાં આવ્યુ છે. વૃક્ષને આ પેપર પર ત્રણ રંગ પૂરી આકર્ષકમનાવેલ છે. મૂળા અને પત્રાની શાભા પણ તેટલીજ ચિત્તરજક છે, ઘરને શાભાવે તેવા દાગીનેા છે. પૂજ્ય મુનિવરા શ્રાવકા અને ઉપયાગી છે, માટે જલ્દી મગાવા, લાઇબ્રેરીએ દરેકને ઘણુ જ કિંમત માત્ર દસ આનો. લખા શ્રી ચારિત્ર સ્મારક સીરીઝ, 3 કોઠારી ભીખાભાઈ ભૂધરભાઇ શાંતિનિવાસ. મુ॰ વઢવાણુ કાંપ ( કાંઠયાવાડ ) For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ અલભ્ય લાભ ! તૈયાર છે ! ! તાકીદે મંગાવે ! ! ! દિનશાક વિશ્વપ્રભા ભાષાન્તર સહિત. તિષને વિષય સહેલાઈથી સમજી શકાય એવી સરલ પદ્ધતિથી કેઈ ગ્રન્થ પ્રકાશિત થયો નથી, એવી જે ફરિયાદ હતી તે હવે દુર થઈ છે. સમાજ જેની એકી ટસે રાહ જેતે હતો તે શ્રીમાન રતનશેખર સૂરીશ્વરજી કૃત દિનશુદ્ધિ, જેનું ભાષાંતર એક બાળક અને સાધારણ ભણેલ સ્ત્રી પણ સમજી શકે તેવી સરલ ભાષામાં પ્રકાશિત થયેલ છે. ' આ ગ્રન્થરત્નમાં દરેક પ્રકારનાં મુહૂર્તે સહેલાઈથી જઈ શકાય છે. જન્મથી પ્રારંભી પરદેશ ગમન અને પ્રતિષ્ઠા સુધીનાં કાર્યો માટે આ ગ્રન્થમાં મુહૂર્તો અચુક નીકળશે, જોષીની ગરજ રહેતી નથી. વળી તેમાં શ્રીરત્નશેખરસૂરિને પરિચય પણ જોશે. પ્રાચીન જૈન પંચાંગ, ઉપદેશમાળાનું શકુન જ્ઞાન, અને શ્રીહેમપ્રભસૂરિને અર્ધકાંડ વિગેરે પરિશિષ્ટ પણ દાખલ કર્યો છે. પૃષ્ઠ ૫૦૦ છતાં કિંમત માત્ર રૂા. ૨-૮-૦ લખે– ૧ શ્રી ચારિત્ર સ્મારક સીરીઝ, કે. કેકારી ભીખાભાઈ ભુધરભાઈ શાંતિ નિવાસ, સુ. વઢવાણુકાંપ ૨ મેસસ એ એમ, એન્ડ કમ્પની. પાલીતાણા (કાઠીયાવાડ ) For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ રચના પ્રબંધ. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ॐ नमोऽहंद्भ्यः । विश्व रचना प्रबंध. श्रीसुरेन्द्रत तिमौलि-पूजितं केवलद्युतिम् । ईडे जन्मजरामृत्यु-घातकं दिव्यवाक्पतिम् ॥१॥ ध्वस्तमिथ्याविवादाय, शुद्धगुणाब्धये नमः। श्रीमच्चारित्रविजय-पूज्यपादाय ध्याप्तये ॥२॥ जीयात् सुधर्मागमरत्नराशि मिथ्यातमोघ्नश्चटुलप्रकाशः । तस्मात् समाकृष्य तथैकरत्नं, कुर्वे शुभं विश्वकृतिप्रवन्धम् ......॥३॥ નિવેદન પહેલું. સુ ! વર્તમાન કાળનું વાતાવરણ તપાસીએ તે લેક સમુદાયમાં નવીન રાજ્યના વિચારે અને ભાષાના સંગે નવીન પ્રગતિ પામેલે જડવાદને પ્રવાહ અતિ ગહન વેગને હીલોળી રહ્યો છે. આર્થિક પ્રાપ્તિનાં અને સુખ–ચમનનાં For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) વિશ્વ રચના પ્રબંધ. સાધનેમાં મશગુલ બની ખુંચી રહેલા આધુનિક મનુષ્ય પ્રત્યક્ષ જડવાદને વિજ્ઞાનવાદ સમજી-મહરને માની, મહાત્મા ચૈતન્ય વાદીઓના વચનવિલાસને તપાસ્યા વિના જ “ભૂતકાળ કરતાં ચાલુ જમાનામાં અધિક જ્ઞાનશક્તિઓ પ્રગટી છે” એમ નિશ્ચય કરી, તાત્વિક જ્ઞાનસાધનને વધારે દૂર મૂક્તા જાય છે, તેમજ ખગેળના વિષયમાં સત્યાસત્ય શું છે? તે જાણવાની ઈચ્છા ધરાવનારી વ્યકિતઓ અ૫ દેખાય છે ઘણુઓ પ્રશ્ન કરે છે કેઆ વિશ્વની રચના ક્યારે થઈ ? આ પ્રશ્નને મારે મારી બુદ્ધિમાં કેળવાયેલે સત્ય ઉત્તર આપજ જોઈએ, તેમજ મહાત્મા ચૈતન્યવાદીઓએ આપણે માટે તૈયાર રાખેલા સાધનને પણ ઉપયોગ કરવો જોઈએ. મહાતમાઓના કથનમાં અનન્ય શ્રદ્ધા રાખી તમારા પ્રશ્નને બુદ્ધિગમ્ય અને સત્યતાની ખાત્રી થાય તે ઉત્તર તમેને કહી સંભળાવું છે પ્રથમ પુરણપોળી બનાવવા ઈચ્છનાર વ્યક્તિએ ઘઉં, ઘઉંની વાવણી, સંરક્ષણ, લણવું, દળવું, મેળવવું, પકાવવું વિગેરે કિયાઓ જાણવી જરૂરી છે; તેમજ તમારા પ્રશ્નને ઉત્તર આપ્યા પહેલાં કેટલાક જરૂરી ય વિષયે જણાવવાની આવશ્યકતા છે. જગત શું છે ? જગતમાં શું છે? જીવ શું છે? જગતને કત્તાં કાણ? જગત ચર કે સ્થિર છે ? પૃથ્વીથી દૂર રહેલા સૂર્ય-ચંદ્ર વિગેરે શું છે? વિશ્વનો આદિ અને અંત કયારે છે? ઈત્યાદિ એકી સાથે ઉઠતા ઘણું પ્રશ્નોનો ખુલાસે થતાં આ વિશ્વ કયારે બન્યું ? એ પ્રશ્નને ઉત્તર બહુ સરલ અને બુદ્ધિગમ્ય થઈ પડશે. હવે લકત્રયી શું છે? એ વાત ઉપરજ આપણે વિચાર કરીએ શાંતિથી મનન પૂર્વક ખ્યાલ રાખવાથી આ વાત હદયમાં ઠસશે. જેમાં વસ્તુઓ ચરાચરરૂપે વત છે તે લોક કહેવાય છે, તે લોક નીચેથી ઉચે ચૂદ રાજલક પ્રમાણ ઉંચો છે, દરેક ૧ રાજનું પ્રમાણ जोयणलक्खपमाण, निमेसमित्तेण जाइ जं देवो । छम्मासेण य गमणं, एग रज्जु जिणा विन्ति ॥३॥ અર્થ:–નિમેષમાત્રમાં લાખ યોજન જનાર દેવ છ માસમાં જેટલું જાય તેને જિનેશ્વરે રજુ કહે છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ મિત્ર ? सोकाकार प्रसनामी. ફક યોજન વજથી ૧૨. अवलोक ર == c૨. રૈવેયક - - - - - ? ૧૧ ૧૨ ૧૪t રન 6 - ડા ૬t ૧૯૫) મનુષ્ય Go ધર્મો : • ति लोक अधोलोक વંશ શેલા. અંજના દિડા મધા માઘવતી ઉંચી ૧૪ ૨ જાક લાંબી પહોળી ધનાકા સવરાજ ૩૪૩ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પહેલું. ( ૩ ) ચરાચર વસ્તુ તે સ્થાનમાં જ રહેલી છે. લેકના મુખ્ય રીતે ત્રણ ભાગ પડે છે; , મૃત્યુ અને પાતાળ. નીચે સાત લોક સુધી પાતાળ છે, તે ઉપર મૃત્યુ ક છે, ઉપરના ભાગમાં સ્વર્ગ–દેવનું સ્થાન છે. અને તે ઉપર સિદ્ધશિલા છે. એ પ્રમાણે ચાદ રાજ. લોકમાં સર્વ સમાયેલ છે. તે ઉપર એક છે ( જુઓ ચિત્ર ૧ લું) એક પુરૂષ બને કેડેહાથ રાખી ટટ્ટાર ઉભે રહે તે પ્રમાણે આ વૈદ રાજલોકન કમ છે. એટલે કે નાભિના ભાગમાં મૃત્યુલોક, પગના ભાગમાં નારકી, અને નાભિથી ઉપરના ભાગમાં સ્વર્ગ છે. એટલે ગળા સુધીમાં જ્યોતિષી અને બાર દેવલોક, ગળાના ભાગમાં પ્રેવેયક, મુખના ભાગમાં અનુત્તર વિમાન, અને કપાળના ભાગમાં સિદ્ધશિલા છે. આ પ્રમાણે લેકકાર જાણુ. રજજુ પ્રમાણ કોને કહેવું? તે જાણવું જરૂરી છે. ૩૮૧૨૭૯૭૦ મણને એક ભાર, એવા એક હજાર ભાર મણ માપવાળા બહુ તપેલા લોઢાના ગેળાને મહા સમર્થ દેવ જેરથી નીચે ફે કે, તે ગોળો ઘસાતે ઘસાતે ચંગતિથી આવતો આવતે છ માસ, છ દિવસ, છ પહોર, છ ઘડી અને છ સમયે જેટલું અંતર કાપે છે તે અંતરને રજજુ કહે છે. તે ચોદ રજજુ પ્રમાણ ઉંચે આ લોક છે. જો કે આ વિષય ગહન છે, પણ તમારા ગહન પ્રશ્નના ઉત્તરના સાધનો પણ ગહન જ હોય તેમાં શું નવાઈ? ૨ લેકમાં નીચે પ્રમાણે ગોઠવણ સમાયેલી છે – સિદ્ધશિલા, પાંચ અનુત્તર વિમાને, નવ ગ્રેવેયક, આરણ-અચુત, આનત-પ્રાકૃત, શુક્ર, સહસ્ત્રાર, બ્રહ્મ, લાંતક, સનકુમાર-મહેન્દ્ર, - સૌધર્મ-ઈશાન, જતિષી ચક્ર, મનુષ્યલોક, વ્યંતર, વાણુવ્યંતર, ભુવનપતિ, ધર્મો, વંશા, શેલા, અંજના, રિટા, મઘા, માધવતી.. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બીજુ. ચેતન્ય વાદી મહાજ્ઞાનીઓની સત્ય વાતને અજ્ઞાનતાના અડલને લઈને આપણે અસત્ય માની બેસીએ છીએ; માટે સત્ય મેળવવા અભિલાષા હોય તે વાંચન, વિચારણ, શોધ પૂર્વક સત્યની જિજ્ઞાસા, અને અધ્યાપન એ સત્ય વિકાસના પગથીયાં છે. અને તે પગથીયે ચાલવાથી જ ધારેલ સ્થાને પહોંચાશે. ચેલ પુસ્તક હિતકારી છે એમ જાણું તેને કબાટમાં મમત્વથી. ન મૂકતાં ફરી ફરી વાંચવા કે વંચાવવા ઈચ્છા રાખવી, તે મતિમાને માટે પૂર્ણ પ્રશંસનીય છે. લોક કેને કહે છે તે તમે સમજ્યા. હવે લેકમાં મૂળ કેટલા દ્રવ્યો છે તે સંબંધમાં સંક્ષેપથી તપાસ કરીએ. પ્રથમ દ્રવ્યધર્માસ્તિકાય નામે છે તે ચાદ રજવાત્મક લાકમાં વ્યાપીને રહેલ છે જેમ માછલીને હરવા ફરવામાં પાણી.. સહાયક છે એટલે પિતાની ગમનશકિત ( motion ) હોવા. છતાં પાણી વગર માછલી ચાલી શકતી નથી પણ તેને પાણીની અપેક્ષા છે જેથી પાણી તેને સહાયક છે બુદ્ધિશાળી કુંભારને બ્રડા કરવામાં દંડ ચાકડે વિગેરે સહાય કરે છે પક્ષિને ઉડવામાં આકાશ સહાય કરે છે, આંબાને પાકવામાં ઋતુઓ સહાય કરે છે, For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બીજું. કુશળ ખેડુતની ખેતીમાં વરસાદ સહાય કરે છે; બગલીઓની પ્રસુતિમાં મેઘનો ગજરવ સહાય કરે છે મનુષ્યને અકાર્યમાંથી પાછા હટવામાં પ્રતિબંધક નિમિત્ત સહાય કરે છે અને દીવાને બળવામાં એકસીઝન સહાય કરે છે તેમ જ સર્વ જીને અને પુષ્યલોને ગમનાગમન સહાય કરનાર જે દ્રવ્ય છે તેનું નામ ધમાંસ્તિકાય છે. એટલે આ દ્રવ્ય ચલન સ્વભાવવાળા પદાર્થોને હાલવા ચાલવામાં સહાયક છે પણ તે ગુરૂત્વાકર્ષણ કહેવાય નહીં બીજુ દ્રવ્ય–અધમસ્તિકાય છે. પંથીને વિસામે લેવા માં મુસાફરખાનું કે વૃક્ષની (અને દીવાને બળવામાં નાઈટ્રેષ્ઠનની ) અપેક્ષા છે, તેમ છવાદિને સ્થિર રાખવામાં જેની અપેક્ષા રહે છે તે અધર્માસ્તિકાય કહેવાય છે. અને તે પણ ચાદ રજાવાત્મક લેકમાં વ્યાપ્ત છે. તે ધર્માસ્તિકાય સાથે ક્ષીર-નીરની પેઠે અથવા તપેલા લેઢાના ગળામાં લેહ અને અગ્નિની પિક મળેલ છે. અને એકમેક છે, છતાં જુદાજ છે, બને અજીવ અને રૂપ રસગંધ તથા સ્પર્શથી રહિત છે. ત્રીજું દ્રવ્ય–આકાશાસ્તિકાય છે. જેમ દુધ કે પાછું * સાકરને પેસવા અવકાશ આપે છે, કાષ્ઠને થાંભલો ખીલીને પેસવાને અવકાશ આપે છે; તેમજ જીને અને પુગલેને જે અવકાશ આપે છે, તેને આકાશાસ્તિકાય કહેવાય છે. તે અજીબ છે, રૂપાદિથી રહિત છે, અને પિલાણ સ્વરૂપ છે. આકાશના બે વિભાગ પાડી શકાય છે, કાકાશ અને અલકાકાશ. ચાર ૨જવાત્મક લોકમાં વ્યાપ્ત અને ઉપલા બને દ્રવ્યો સાથે એકીભાવને પામી રહેલ આકાશને કાકાશ કહેવાય છે, અને તેની આહારની જગ્યાને અલૌકાકાશ કહે છે. તેથીજ ગાગના પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞવશ્ય જણાવે છે કે, “ઉપલી નીચલી બધી જગ્યા મહા આકાશથી ઓતપ્રેત છે.” આ અલકાકાશમાં કઈ પણ પદાર્થ પ્રવેશ કરી શકતો નથી. ચોથું દ્રવ્ય-પુગલ (matter ) છે આ દ્રવ્યમાં અને * ગ્રેજોએ માનેલ ૩ર દ્રવ્ય પાંચ ભૂતે એ સર્વને સમાવેશ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ રચના પ્રબંધ. થાય છે. શરીર, વસ્ત્ર, ચાપડી, ધુડ, અંધારૂં, પ્રકાશ તેજ છાયા, તડકે, વર્ણ ગંધ, રસ, સ્પર્શ અને આંખે દેખાતા દરેક પદાર્થો પુદગલેજ છે. શબ્દ પણ પુદગલ છે અને તેથી જ ધવનિને વેગ દર સેકંડે ૧૧૦૦ ફુટ જાય છે, જેથી રેલ્વે સીટીને અવાજ ૩૩૦૦ વાર, રેલ્વે ઘંઘાટને અવાજ ૧૨૮૦ વાર, બંદૂકને અવાજ ૧૮૦૦ વાર, બેન્ડને અવાજ ૧૬૦૦ વાર, મનુષ્યને ૧૦૦૦ વાર, દેડકાને શબ્દ ૯૦૦ વાર, રાત્રિનાં કીડાને શબ્દ ૯૦૦ વાર, અને મોટામાં મેટે શબ્દ ૧૮ માઈલ સુધી સંભળાય છે. વળી પડઘે પણ પડે છે. તેમજ ટેલીફેન, १ प्रकाश मते मान्यता प्रवासी पार्नु ८७ आलोथेकेसेइ बस्तुर अति सुक्ष्म कणा छुटे गिये. आमादेर दृष्टिके ओ अबाध स्थानके भरिये तुल्लेइ. से खाने आलोर अनुभूति ओ प्रकाश हय. निउटनेर सिद्धांत जे आलो एक रकमेर अननुभुत पदार्थेर तरंग. एइ पदार्थ सर्वव्यापी एवं एरनाम इथार वा ब्योम, आधुनिक सिद्धांत सर्दार पोडा. V. Rays ની મદદથી કેટલાક ગાઉ દૂર રહેલ દારૂગેળો. ઉડાડી શકાય છે. ૨ X. Rays ની મદદથી દોરડા વિના જ તારના સંદેશા પહોંચાડી શકાય છે, અને ક્ષ કિરણની મદદથી શરીરના અંદરના ભાગે તપાસી શકાય છે. શરીરના અંદરના અવયવોને ફટે લઈ શકાય છે. આ પ્રમાણે સૂર્યના કિરણોમાં વિવિધ શક્તિ રહેલ છે. આથી આધુનિક વિજ્ઞાનધારા પ્રકાશની પુદ્ગલતાની સ્પષ્ટતા થાય છે, પણ વૈજ્ઞાનિક શિરોમણિ સર્વજ્ઞ પુરૂષના જ્ઞાનમાં તે સર્વાશે પ્રકાશનું પુદ્ગલપણું જણાય છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બીજું. ટેલીગ્રાફ, અને રેડીયોન વાયરલેસ પણ શબ્દોના પગલિક સ્વભાવને દેખાડે છે. એટલે ચાદરાજલોકમાં જ્યાં જ્યાં શબ્દસંગ્રાહક તો હોય છે ત્યાં ત્યાં તીણમાં તીણે શબ્દ સંભળાય છે, અને શબ્દસંગ્રાહક તવની નજદીકમાં રહેલ કાનના પડદામાં ફુટ રીતે પિતાની પુદગલતાને વ્યક્ત કરે છે. વળી મૂર્ખતા, નિદ્રા, સુખ, દુઃખ, ક્રોધ, માન અને આયુષ્યાદિન નિમિત્તભૂત કામણિક (કમને ચેપડે–ખાતાવહી) પુદ્ગલે છે મિથ્યા માન્યતા, અવિરતિ ક્રોધ, માન, માયા, લોભ, મન, વચનગ અને કાયગથી કમેન બંધ પડે છે અને તે ઉદયમાં આવતાં તેને પાપ-પુણ્યને ચેપડે કે કામણુશરીર નામથી શરિરે સંબોધીએ છીએ તે કામણ શરી૨ જીવનું સહગામી છે. દરેક વસ્તુના પગલે સમયે સમયે મહાન પરાવર્તન પામે છે, તે આપણે ચર્મચક્ષુથી જોઈ શકતા. નથી, પરંતુ તે જોવાને માટે જ્ઞાન ચક્ષુઓની વધારે જરૂર છે. પણ સ્વાભાવિક રીતે પાણીમાં રંગ નાખતાંજ સર્વત્ર પ્રસરે છે તે માટી પર નાખેલ પાણીના ફેલાવાથી, પ્રતિબિંબથી કે ફટાથી પરિવર્તન સમજી શકાય છે. ( વિશેષમાં જુઓ પ્ર. ૨૨ : ૧૦ પરમાણુ જગતનું પરિવર્તન સાધન વિગેરે.) ૧ અમેરિકન ટપાલને રેડીયન [ રેડીયો વાર્તાવહ ] માં ફેરવવાનો પ્રસ્તાવ ચાલે છે, જેની સહાયથી સમસ્ત દેશમાં ઘેર ઘેર એક સાથે વાર્તા થશે. રેડીયેાફોન દ્વારા ઘરનું કામકાજ કરતાં પણ હંમેશના ૫થ્વીના ખબર સાંભળી શકાશે. રેડીયેાનની ઉન્નતિ માટે અસામાન્ય અને બહુ વિસ્તૃત સંભાવના છે. આ યંત્રની સહાયથી એક ધીર શબ્દ પણ એક સાથે આખા દેશમાં સાંભળી શકાશે, આ કવિકલ્પના નથી, એકદમ સત્ય બહાર તરી આવ્યું છે. અમેરિકામાં ઘેર ઘેર રેડીફેન બેસે છે. ગાયન અભિનય, વકતૃતા, સ્તુતિ, અને અધ્યયનો સમસ્ત દેશના લોકો એક સાથે સાંભળી શકે એવા ઉપાય " ચાલે છે. (પ્રવાસી ૨૧–૧૦ નું પૃષ્ઠ ૮૨૨ તથા ૨૨–૧–૨૪ U * અવાજના કામને માટે મિફલોવસ સાહેબે કેમેરાથી કરેલ શોધ માટે ચિત્રમય જગત (૨–૬) સને ૧૯૧૬ ના ઓગસ્ટ વિંલક્ષણ મુદ્રાલેખક એ લેખ જેવો. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) વિશ્વ રચના પ્રબધ. • તે પુદ્ગલે ચાર રાજકમાં વ્યાપ્ત છે, તેનાં અણુઓ અતિ સૂક્ષ્મ હોય છે, અને તેઓનું સંમીલન-ઉન્મીલન થયા કરે છે. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓ કહે છે કે, તે દરેકમાં સંઘાતક (for ce) અને વિઘાતક ( Lenergy) શક્તિઓ સ્વ ભાવ રૂપે રહેલી છે. સંઘાતક શક્તિ Elementary substance અસંગત રૂઢિ કે અણુ, તથા Compound સંગત કે યોગિક અણુઓને સ્કંધ બનાવે છે, પૂર્વષિ તથા આધુનિક વિદ્વાનને એ મત છે કે–જે વિઘાતક શક્તિ ન હોત તો સંઘાતક શક્તિ વિશ્વના સમસ્ત અણુએને મહાત્કંધ રૂપે બનાવી રાખત, એટલે વિઘાતક બળ પિતાને હાથ ઉઠાવી લે, તો તે સંજક ક્રિયા આ વિશ્વને તુરતજ એકાકાર બનાવી છે. પરંતુ વિઘાતક શક્તિને લીધે તેમ બનવું તદ્દન અશક્ય છે, તેમ છતાં એકંદરે વિશ્વની સંઘાતક શક્તિ , વિઘાતક શક્તિના ગમે તેવા પ્રતિરોધથી પણ અલ્પ કે ન્યૂન નથી. વિઘાતક શક્તિ સંયુક્ત દ્રવ્યને છુટા પાડવાનું કાર્ય કરે છે, એટલે આ શક્તિને કંધાદિમાં ઘણું કે થોડા અણુઓ ભેગા થાય તે કઈ રીતે રૂચતું નથી જે કે આ શક્તિનું પ્રમાણ સર્વદા એક સરખું જ રહે છે, અને પ્રત્યેક અણુઓમાં અભિન્નભાવે સ્થિત છે, પરંતુ આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ તેનું ભિન્ન સ્વરૂપ અને ઈતર શકિતરૂપે સંક્રમણ પ્રતીત થાય છે. જે વિઘાતક શક્તિનું સામ્રાજ્ય હાય, અને સંઘાતક શકિતને નિતાન્ત પરાભવ થાય તે પ્રત્યેક આણુ છુટા છુટા થઈ જાય, જે જગતનાં કાર્ય કરવામાં નિરૂપાગી રહે. આ રીતે આ ઉભય શક્તિના પરસ્પર વિરૂદ્ધ સ્વભાવ વડે આ વિશ્વનું તંત્ર ચાલે છે, અને પ્રત્યેક અણુઓ આ શકિતની પ્રેરણાથી વિવિધ અવસ્થાને પામ્યા કરે છે. અણુ અણુથી બનેલ સ્થૂલ અણુઓ પણ આપણું દૃષ્ટિથી કે વૈજ્ઞાનિક દૃષ્ટિથી કેટલી સૂક્ષ્મતાવાળા દે. ખાય છે તે માટે આપણે વાંચ્યું તે હશે કે-એક ઇંચ સેનાના વરખનાં ૨૮૨૦૦૦ થર સમાય છે. ચાર માષ માપવાળી કરોળીયાની જાળને તા૨ ૪૦૦ માઈલ લંબાય છે. અધ આંગળી ૧ કરોળીયાની જાળના તાંતણ ઈજનેરેને માપવા માટે બહુ ઉપયેગી થયા છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બીજું. ( ૯ ) અણુ ૨૧૦૦૦૦ ૦૦૦૦ ૦૮૦૦ ૦૦૦૦૦૦ અને moleeule પર સાથે મળેલા. પ્રમાણુ ઘન જગ્યામાં ( Atom નિરાલા અણુ અણુ ) ઢેખાય છે વળી રેડીયમના એક અણુમાં ૧૬૦૦૦ વિદ્યુદ્ઘના સમાવેશ થાય છે. વિશ્વના પાયા રૂપ આ મૃગુ વિદ્યુતૃણું કે પરમાણુ રૂપ ત્રણ તત્ત્વાના × ગગનમડલાના + સમથન થાય છે તેમ ફેરફાર નાશ થવાનુ જણાયુ નથી. પાણીના એક પરમાણુના નાશ ઈંચના પ૦ ક્રોડમા જેટલા થાય છે તેથી પાણીનું ટીપુ પૃથ્વી જેવડું કરીએ તે અણુ નારગી જેવ ુ થાય છે. વળી modern views on matter નામનું પુસ્તક સને ૧૯૦૩ માં પ્રસિદ્ધ થયું છે, તેના પૃષ્ઠ ૧૨-૧૩ ની હકીકતથી તા વિજ્ઞાનસૃષ્ટિમાં ભારે ખળભળાટ થયા છે. તે કહે છે કેઅત્યાર સુધી Atoms અવિભાજ્ય માનવામાં ભુલ થયેલ છે. જે હાઇડોઝન વગેરેના અણુએ મૂળ તેમજ અવિભાજ્ય મનાતા હતા તે દરેક અસ ખ્ય સૂક્ષ્મ અણુઓની સમિષ્ટરૂપસ્થૂલ અણુરૂપ છે. જે સૂક્ષ્મ અણુઓનુ નામ Elootron, વિ ધૃણુ છે. સર આલીવર લેાજ કહે છે કે-પ્રતીત થતી સ વસ્તુઓનુ ઉપાદાન કારણુ વિદ્યુતકણાજ છે, તેની સૂક્ષ્મતા માટે પાશ્ચાત્ય વિદ્વાના કહે છે કે-હાઇડ્રઝનનાં એકજ શુદ્ધ અણુમાં ૧૬૦૦૦ વિદ્યુત્થેા છે સર એલીવર લેાજ કહે છે કે-આવી રીતે સંગાથે રહેલા વિધુદણુઓમાં પણ પરસ્પર બહુ માંતરૂં છે. એટલે એક નિરશ અણુમાં જે વિશાળ સંખ્યાવાળા વિદ્યુદણુએ છે તે પણ એક બીજાના સ્થાનથી છુટા છુટા પ્રતીત થાય છે, જેના પરસ્પર આંતરાના મુકાખલા સૂર્ય મંડળમાં ફરતા ગ્રહ-ઉપગ્રહાથી કરી શકાય તેમ છે અર્થાત્–એક રેડિયમ માદિના નિરશ સમુદાય રૂપે રહેલા સમસ્ત વિદ્યુદણુએ ગીચા ચીચપણે નહિ રહેતાં તેમાં છુટા છુટા રહે છે; ઉપરાંત ફાજલ જગ્યા ઘણી વિશાળ રહે છે. હવે આ યુટ્કા પણ કાઇ ખીજા સૂક્ષ્મતમ બ્યાની સમષ્ટિ રૂપે હાય તા કેમ ના કહી શકાય ? દરેક વાત વિજ્ઞાનશાળાની છે, પરંતુ ચક્ષુગેાચર થતા પદાર્થોમાંનાંMoleenle યોગિક અણુઓ પણ અતિસૂક્ષ્મ હાય છે; તે For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) - વિશ્વ રચના પ્રબંધ. માટે પાશ્ચાત્ય વિદ્વાનોએ એવું સાબીત કર્યું છે કે-એક ત્રાંબાનાં પતસંન ટીપતાં ટીપતાં એક ઈંચના ૭૦ કરોડમાં ભાગ જેટલું પાતળું થાય ત્યાં સુધી તામ્રપણામાં રહે છે, અને ત્યાર પછી તેને ટીપીએ તે તે ઇતરપણામાં પરિણમવાની તૈયારી માટે યોગ્ય બને છે, એટલે ઈતરપણે પરિણમે તે પહેલાં તાંબાની પતરીને જેના ભાગની કલ્પના ન થઈ શકે તેવો ભાગ છૂટો પાડીએ, આનું નામ યેગીક અણુ Molecule છેતે અતિ સૂક્ષ્મ હોય છે. - સાબુના પરપોટાની તરીની જાડાઈ એક ઇંચના લાખમાં ભાગ જેટલી હોય છે, તેને એક પ્રદેશ તે સાબુને આણુ કહેવાય છે, પરંતુ તેમાં મૂળ રૂઢિક દ્રવ્યોની સંખ્યા કેટલી હશે તે સંબંધી કાંઈ કલ્પના થઈ શકતી નથી. એક વટાણું જેટલા ચાણને પૃથ્વીની જેટલું કલપીએ તે પાણીને અણુ ક્રિકેટના દડા જેવડા દેખાય. એ૯મ્યુમન ( Albuman ) ના ઈચના. હજારમા ભાગે પૈકીના એક ભાગમાં એકેતેર મહાપદ્મ સંખ્યા પ્રમાણ વૈગિક અણુઓ હોય છે. વળી ઈંચના દસમા ભાગ જેટલા પ્રમાણવાળા ઇંડામાંથી દરસેકંડે એકેક અણુ લેતાં પ૬૦૦ વર્ષે તે અણુઓ લઈ શકાય એટલા બધા તેમાં અણુઓ છે. આ પ્રમાણે અંગ્રેજ ગ્રંથકારો પણ પુદ્ગલેનું સર્વત્ર સૂમ પરિવ ન કબુલ કરે છે, તે અણુના અનંતમા ભાગને પરમાણુ કહેવાય છે. આ પ્રમાણે ચોથું પુદ્ગલ દ્રવ્ય વિશ્વમાં પરિપૂર્ણ છે. અને તે નિર્જીવ દ્રવ્ય છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ૩ જુ. પાંચમું દ્રવ્ય-કાળ વર્તમાન એક સમયરૂપ અજી તત્વ છે, કાળ ગણવાને જ્ઞાની પુરૂષોએ નીચે પ્રમાણે માપ માપેલું છે-અતિ સૂક્ષ્મ ઝીણામાં ઝીણું કાળને સમય કહે છે. આંખ વીંછી ઉઘાડવામાં કે ચપટી વગાડવામાં અસંખ્યાતા સમય ચાલ્યા જાય છે. જેમાં ભૂત ભવિષ્ય સંબંધે કાંઈ પણ વિચાર ન થઈ શકે તે રીકમાં બારીક કાળને સમય કહેવાય છે, એવા અસંખ્યાતા સમયે એક આવલિકા થાય છે. ૨૫૬ આવળિકોને એકક્ષુલ્લક ભવ, સત્તર ક્ષુલ્લક ભવથી કાંઈક અધિક કાળને પ્રાણત્પત્તિ (શ્વાસે - શ્વાસરૂપ ) કાળ થાય, સાત પ્રાણત્પત્તિ કાળે એક સ્તોક, સાત સ્તંકે એક લવ, અને સતેર લવે બે ઘડી રૂપ મુહૂર્ત થાય છે; ત્રીશ મુહૂર્તની એક અહારાત્રિ, પંદર અહારાત્રિનું એક પક્ષ, બે પક્ષને એક માસ, બે માસની એક ઋતુ, ત્રણ ત્રતુનું એક અયન, બે અપનનું એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, રાશી લાખ વર્ષે એક પૂર્વગ. અને રાશી લાખ પૂગનું એક પૂર્વ થાય છે. એમ દરેક સંખ્યાને ઉત્તરોત્તર ચારાશી લાખે ગુણતાં અનુક્રમે શીષ પ્રહેલિકા સુધીની નીચે મુજમ ૨૮ સંખ્યા ઉભી થાય છે. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) વિશ્વ રચના પ્રબંધ. ( ૧ ) પૂવગ-૮૪૦૦,૦૦૦ ૨ ) પૂર્વ-૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ ( ૩ ) ત્રુટિતાંગ-૫૯૨૭૦૪ અને મીંડાં ૧૫. જ ) ત્રુટિત–૪૯૭૮૭૧૩૬ અને મીંડાં ૨૦. ( ૫ ) અડડાંગ-૪૧૮૨૧૧૯૪૨૪ અને મીંડાં. ૨૫ ( ૬ ) અડડ-૩૫૧૨૯૮૦૩૧૬૧૬ અને મીંડાં ૩૦ ( ૭ ) અવવાંગ-૨૯૫૦૯૦૩૪૬૫૫૭૪૪ અને મીંડાં ૩૫ ( ૮ ) અવવ–૨૪૭૮૭૫૮૯૧૧૦૮૨૪૯૬ અને મીઠાં ૪૦ ( ૯ ) હહુઆંગ -૨૦૮૨૧૫૭૪૮૫૩૦૯૨૯૬૪ અને મીંડાં૪૫ ( ૧૦ ) હઅ–૧૭૦૧૨૨૮૭૬૫૯૮૦૯૧૭૭૬ અને મીંડા ૫૦ ( ૧૧ ) ઉત્પલાંગ-૧૪૬૯૧૭૦૩૨૧૬૩૪૨૩૯૭૦૯૧૮૪ અને મીંડાં ૫૫. ( ૧૨ ) ઉત્પલ-૧૨૩૪૧૦૩૦૭૦૧૭૨૭૬૧૩૫૫૭૧૪૫૬ અને મીંડાં ૬૦. (૧૩) પક્વાંગ–૧૦૩૬૬૪૬૫૭૯૯૪૫૧૧૯૫૩૮૮૦૦૨૩૪ અને મીંડાં ૬૫. ( ૧૪ ) પદ્મ-૮૭૦૭૮૩૧૨૬૩૧૩૯૦૦૪૧૨૫૯૨૧૯૩૫૩૬ અને મીંડાં ૭૦. ( ૧૫ ), નલીનાંગ-૭૩૧૪૫૭૮૨૬૧૦૩૬૭૬૩૪૬૫૭૭૪૪૨૫ ૭૦૨૪ અને મીંડાં ૭૫. ( ૧૬ ) નલીન–૬૧૪૪ર૪પ૭૩૯૨૭૦૮૮૧૩૧૧૨૫૦૫૧૭૫ ૯૦૦૧૬ અને મીંડાં ૮૦ (૧૭) અચ્છનિરાંગ-૫૧૬૧૧૬૬૪૨૦૯૮૭૫૪૦૩૦૧૪૫૦૪૩ ૪૭૭૫૬૧૩૪૪ અને મીંડાં ૮૫. ( ૧૮ ) અચ્છનિર-૪૩૩૫૩૭૯૭૯૩૬૨૫૩૩૮૫૩૨૧૮૩૬૫ ૧૧૫૧૫૨૮૯૬ અને મીંડાં ૯૦ ( ૧૦ ) અયુતાગ-૩૬૪૧૭૧૯૦૨૬૬૪૮૮૦૮૪૩૬૭૦૩૪ર૬૭ ૭૭૬૭૨૮૪૩૨૬૪ અને મીંડાં ૯૫ ( ૨૦ ) અયુત-૩૦૫૯૦૪૩૮૨૩૮૪૯૯૦૮૬૮૩૦૮૭૮૪૯૪ ૨૪૫૧૮૮૨૪૧૭૬ અને મીંડાં ૧૦૦ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ નિવેદન-ત્રીજું. ( ૧૩ ) (૨૧) નયુતાગ-૨૫૬૯૫૯૬૯૪૫૨૦૩૩૨૩૨૯૪૭૯૯૭૯૩ ૪૩૨૫૫૮૨૦૭૦૭૮૪ અને મીંડાં ૧૦૫ (૨૨) નયુત-૨૧૫૮૪૬૧૪૩૩૯૭૦૮૫૫૩૫૫૬૬૭૮૬૭૮૬૪ ૮૩૩૮૦૫૧૦૩૯૪૫૮૫૬ અને મીંડાં ૧૧૦ (૨૩) પ્રયુતાંગ–૧૮૧૩૧૦૭૬૦૪૫૩૫૫૧૮૪૯૮૭૬૧૦૦૯૦૦ ૬૪૬૦૩૯૬૨૮૭૩૧૪૫૧૯૦૪ અને મીંડાં ૧૧૫ - (૨૪) પ્રયુત-૧૫૨૩૦૧૦૩૮૭૮૦૯૮૩૫૫૩૮૯૫૯૨૪૭૫૬૫ - ૪૧૬૭૩૨૮૮૧૩૪૪૧૯૫૯૯૩૬. અને મીંડા ૧૨૦ ( ૨૫ ) ચૂલિકાંગ-૧૨૭૯૩૨૮૭૨૫૭૬૦૨૬૧૮૫૨૭૨૫૭૬૭૯ ૫૪૫૮૪૫૫૬૨૦૩૨૯૧૨૪૬૩૪૬૨૪ અને મીંડાં ૧૨૫ (૨૬) ચૂલિકા-૧૦૭૪૬૩૬૧૨૯૬૩૮૬૧૯૫૬૨૮૬૪૫૦૮૨ ૨૬૫૧૦૨૭૨૧૦૭૬૪૬૪૬૯૩૦૮૪૧૬ અને Íડા ૧૩૦ (૨૭) શીર્ષપ્રહેલિકાંગ-૯૦૨૬૯૪૩૪૮૮૬૪૪૦૭૬૩૨૮૩૩૦ - ૧૯૦૭૦૨૬૮૬૨૮૫૭૦૪૨૩૦૩૪૨૧૯૦૯% અને મીંડાં ૧૩૫ (૨૮) શીર્ષપ્રહેલિકા-૭૫૮૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩ - ૫૫૯૭૫૬૯૬૪૭૯૯૧૫૫૩૪૮૭૪૪૧૮૩૨૯૯૬ એને મીંડાં ૧૪૦ આ શીર્ષપ્રહેલિકા વ્યવહારસંખ્યાને છેલ્લે આંક છે, જેમાં ૧૯૪ આંક આવે છે. એટલે એક શીર્ષ પ્રહેલિકા જતાં ઉપરેકત વર્ષે વ્યતીત થાય છે. . . ૧. શીર્ષ પ્રહેલિકામાં ૧૮૪ આંક આવે છે, જે “ વ્યવહાર સંખ્યાતા ” કહેવાય છે. અને ત્યાર પછી “અવ્યવહાર સંખ્યાતા” એવી સંજ્ઞાથી ઓળખાવાય છે. આ સંખ્યા ગણિત જબુદ્વીપ પ્રજ્ઞાસનું છે. બીજે સ્થાને તેથી પણ વિશાળ સંખ્યાવાળું ગણિત મળે છે, જેનાં નામે-પૂર્વીગ, પૂર્વ, લતાંગ, લતા, મહા લતાંગ, મહા લતા, નલિનાંગ, નલિન, મહા નલિનાંગ, મહા નલિન, પદ્માગ, પા, મહા પદ્માંગ, મહા પદ્મ, કમલાંગ, કમલ, મહા કમલાંગ, મહા કમલ, કુમુદાંગ, કુમુદ, મહા કુમુદાંગ, મહા કુમુદ, ત્રુટિતાંગ, ત્રુટિત, મહા ત્રુટિતાંગ, મહા ત્રુટિત, અટ્ટાંગ, અદ્ર, મહા અડ્ડાંગ, મહા અઢ, ઉહાંગ, ઉહ, મહેહાંગ, મહેહ, શીર્ષ પહેલિકાંગ અને શીર્ષ પ્રહેલિકા છે. આ રીતિથી ગણતાં શીર્ષ પ્રહેલિકામાં For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) વિશ્વ રચના : પ્રબંધ વળી અસંખ્યાતા વર્ષે એક પછ્યાપમ થાય છે, તેની ગણુના નીચે પ્રમાણે છે-અનંત સુક્ષ્મ પરમાણ્વા એક માદર પરમાણુ, અનંત ખાદર પરમાણુની એક ઉષ્ણુ શ્રેણી (અણુ) ૮ ઉષ્ણ ( લક્ષ્ણ ) શ્રેણીની ૧ શીતશ્રેણી, ૮ શીતશ્રેણીના, ૧ ઊ રણ, ૮ ઊર્ધ્વ રણના ૧ ત્રસ રે, ૮ ત્રસ રેણુના ૧ થ ૨૭, ૮ રથ રણના ૧ કુરૂક્ષેત્રના ચુગલીયાના વાલાગે, ૮ વાલાગે ૧ હિરવર્ષના વાલાથ, ૮ હેરિવષ મનુષ્ય વાલાગે ૧ હિમવત મનુષ્યના વાલાગ્ર; ૮ હિમવત મનુષ્ય વાલાગે ૧ વિદેહ મનુષ્ય વાલાગ્ર, ૮ વિદેહ મનુષ્ય વાલાગે ૧ લીંખ, માટે લોંખે ૧ જી-ચુકા, ૮ જીએ ૧ યવ, ૮ યવના એક સાડા જવના ઉત્સેધાંગુલ, ૬ ગુલે ૧ પઉં, એ પઉંએ ૧ વિહત્યિ, ૨ વિહત્યિના એક હાથ, ૨ હાથે ૧ કુચ્છી, ૨ કુચ્છીના ૧ ધનુષ્ય (ઈડ), ૨૦૦૦ ધનુષ્યના ૧ ગાઉ, અને ૪ ગાઉના ૧ ચેાજન પ્રમાણાંજીલ માને એક ચેાજન લાંઞા પાળા ધ્રુવા કરી તેને કુરૂક્ષેત્રના એકથી સાત દીવસના જન્મેલા યુગલિક માળકના વાળના સુક્ષ્મ કટકાથી ભરે, માન્યાં મળે નહિ, ઉડાડયા ઉડે નહિ, નાશ ન પામે તેમ દાખી ઢાખીને ભરે. તે કુવામાં ( સમવૃત્ત ધન યોજન કુવામાં ) અનુમાને ૩૩૩૦૭૫૨૧૦૪૨૪૫૫ પર ૪૨૧૯૯૫૦-૧૫૩૫૦૦૦૦૦૦૦૦૦ વાલાચાં સમાય. દર સા સા વર્ષે તે વાળના એકેક સુમાગ્ર કાઢે, એ પ્રમાણે કાઢતાં જેટલા વર્ષ લાગે તે વર્ષના સમુદાયના એક માદર અદ્વાપયેાપમ થાય છે. વાલાચના કટકાના અસંખ્યાતા કટકા કરી દર સા વર્ષ કાઢતાં. જેટલા વર્ષ જાય તે વર્ષના સમુદાયન સૂક્ષ્મ પક્લ્યાપમ થાય છે. આ પક્ષેાપમે ઉત્સર્પિણી કાળનું માન થાય છે. દશ કાડાકોડી ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ પાપમ એક સાગરોપમ થાય છે. એટલે—૧૮૭૫૫૧૭૯૫૫૦૧ ૨૫૦ આંકની સંખ્યા આવે છે. ૧૨૫૯૫૪૧૯૦૦૯૯૯૮૧૩૪૩૯૭૬૦૭૮૭૪૬૫૪૯૪૨૬૧૮૭૭૭૭૭૪ ૭૬૫૭૨૫૭૩૪૫૭૧૮૬૮૧૬ અને ૧૮૦ શૂન્ય પ્રમાણ વર્ષો જતાં એક શીષ પ્રહેલિકા થાય છે. ઉદ્દાર અદ્દા અને ક્ષેત્ર એમ પક્ષેાપમના ત્રણ ભેદ છે, જેના સૂક્ષ્મ અને આદરની વહેંચણીથી છ પેટા ભે થાય છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ આરાચક ખા૨ાચક્ર ઉતરપિણી નવરાણિી જળ ૩, ૨૧,૬૫ ૪, ચિત્ર ૨] પૃષ્ટ ૧૫ ૧૯ જોશી આટ, કેટ-મુંબઈ. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ત્રીજું. ચાર કોડી કોડી સાગરોપમે સુષમસષમા આરે થાય છે. ત્રણ કેડા કેડી સાગરોપમે સુષમ આરે થાય છે બે ” ” ” સુષમ દુષમ આરો થાય છે. બેંતાળીશ હજાર વર્ષ ન્યૂન એક કોડા કડી સાગરોપમે દુષમ સુષમ આરે થ ય છે. ૨૧૦૦૦ વર્ષે દુષમ આરો થાય છે. ૨૧૦૦૦ વર્ષે દુષમ દુષમ આરે થાય છે. તે છ આરાનો એક અવસર્પિણી કાળ થાય છે, અને તેથી ઉલટા કમે છ આરાને એક ઉત્સર્પિણી કાળ થાય છે. બન્ને મળવાથી એક કાળચક થાય છે, અનંતા કાળચકે એક પુદ્ગલ પરાવત ન જાણવું, ભારત રત્ન ! કાલમાપ સાથે સંખ્યાના જ્ઞાનની જરૂર છે, તો તે પણ જાણીએ. અંગ્રેજે મેટામાં મોટી સંખ્યામાં વર્ષ પ્રકાશ શબ્દને ઉપગ કરે છે, જે જાણવાથી ઉપરના કાળમાનમાં કહેલી જંગી સંખ્યા શીર્ષપ્રહેલિકાની વ ધારે કિંમત આંકી શકાય છે. પ્રકાશ દર સેકન્ડે ૧૮૬૦૦૦ માઇલ જાય છે, તે હિસાબે એક વર્ષમાં કેટલા માઈલ ચાલે ? * પુગલ પરાવર્તન પણ ચાર ભેદ સમજી શકાય છે – ૧ ક પુલ પરાવર્તન–દારિક, વૈકિંગ, તેજસ, કાર્મણ, શરીર, ભાષા શ્વાસોશ્વાસ અને મનના જે જે પુલો ચૌદ રાજલેકમાં છે તે સ્વરૂપમાં પિતાને પરિણુમાવે તે ( % ) બાદર, અને ક્રમે ક્રમે પરિણભાવે તે (વ) સૂક્ષ્મ દ્રવ્ય પુલ પરાવર્તન કહેવાય, - ૨ ક્ષેત્ર પુગલ પરાવર્તન-લકાકાશના અસંખ્યાતા પ્રદેશને મરણે આગળ પાછળ ફરસે તે ( ) બાદર, અને અંતર રહિત ફરશે.— વચમાં આંતરૂં પડતાં પ્રથમથી ગણવું એમ ફરસે તે (4) સૂમ. ૩ કાલ પુદ્ગલ પરાવર્તન—ઉત્સર્પિણીના સમયને અનુક્રમ વિના જન્મે ફરસે તે (૧) બાદર, અને અનુક્રમે આંતરા વિના ફરસે તે ( 4) સૂક્ષ્મ કાલ પુગલ પરાવર્તન જાણવું. ૪ ભાવ પૂગલ પરાવર્તન—લોકાકાશ પ્રદેશ કા સ્થિતિ કાલ અને સંયમ અધ્યવસાયના સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતા ગુણ છે, સ્થાને મરણથી છવ ફરસે તે (૧) બાદર, અનુક્રમે એકેક ફરશે તે (૧) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્તન જાણવું. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ રચના પ્રબંધ, તે માઈલની ગણના સંખ્યા ૫૮૬૫૬૯૬૦૦૦૦૦૦ આવે છે. તેને અંગ્રેજે વર્ષપ્રકાશ કહે છે, અને તે માઈલનું માપ છે. હાલ નીચે પ્રમાણે ગણિતની સંખ્યા મળી શકે છે. મહુવામાં એક હસ્તલિખિત પ્રત છે, તેમાં નીચે પ્રમાણે અંક લખેલ છે– શુ યંક-એક ૨૧ દહ પાર ૪૧ દહ સંક દસ પરા ૨ દય–દસ ૨૨ સંખ ૪૨ સેકં 3 સયસે ૨૩ દસ સંબં ૪૩ દહ સેક જ સહટ્સ-હજા૨ ૨૪ રતન ૪૪ અસંખ્ય ૫ દહ સહસ્ત્ર- ૨૫ દહ રતન ૪પ દહ અને દસ હજાર સંખ્ય ૬ લાખ-લાખ ૨૬ નખડું ૪૬ નીલ પક દહ લખ– ૨૭ દહ નખડું ૪૭ દહ ની દસ લાખ ૮ કેડંકોડ ૨૮ સુઘટે ૪૮ પારે ૯ દહ કેડ- ૨૯ દહ સુઘટે ૪૯ દહ પાર દસ કોડ 10 અડબં–અબજ ૩૦ રામ ૫૦ કમાં ૧ દહ અડબં- ૩૧ દહ રામ ૫૧ દહ કગ દસ અબજ ૨૨ ખડવં-ખર્વ ૩૨ પ્રસ પર ખીર ૧૩ દહ પડવં- ૩૩ દહ પ્રસર્ટ પ૩ દહ ખીર દસ ખર્વ ૧૪ નીખર્વ નીખર્વ ૩૪ હાર ૫૪ પરબ ૧૫ દડ નીખર્વ- ૩૫ દહ હાર ૫૫ દહ પરબ દસ નીખવે ૧૬ સૈરી જે ૩૬ મi ૫૬ મલ ૧૭ દહ સારીજ ૩૭ દહ મન પ૭ દહ બલ ૧૮ પદ્મ-પ ૩૮ વજરે ૫૮ફર્બટક-ફાવ ડા (દોઢને આંક) ૧૯ દહ પદ્મ- ૩૯ દહ વજરૂં ૫૯ ઢસા (સાદસ પદ્ય ડાચાર)ના આં૨૦ પારધંપરાધ ૪૦ સંક કડા, ઈત્યાદિ. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ત્રીજી. ( ૧૭ ) આજ સખ્યા પૈકીની અઢાર સખ્યા ખીા નામા વગે ચાલુ અંકગણિતમાં શીખવાય છે, તથા પુરાણિક નીચે મુજમ પણ સખ્યા કાક નજરે આવે છે. ૧ એક ગણુનામાં ૨ શ ૩ શત ૪ સહસ્ર ૫ દશ સહેલ ૬ લક્ષ ૭ દેશ લક્ષ ૮ કાટિ ૯ દેશ કેટ ૧૦ શત કાટિ ૧૧ સહસ્ર કેટિ ૧૨ દશ સહસ્રકેાટ ૧૩ લક્ષ ટિ ૧૪ દશ લક્ષ કૈાટિ ૧૫ કાટા કેિ ૧૬ દેશ કોટા કાર્ટિ ૧૭ શત કાટા કાર્ટિ ૧૮ સહસ્ર કાટા કાર્ટિ ૧૯ દેશ સહસ્ર કાટાકાર્ટિ ૨૦ લક્ષ કાટાકેાર્ટિ ૨૧ દશ લક્ષ કાટા કાટિ ૨૨ કાટા કાટિ કેટ ૨૩ દશ કાટા કેડિટ ક્રેડિટ ૨૪ શત કાટા કેડિટ કેટ ૨૫ સહસ્ર કાટા કાફટ ક્રેડિટ ૨૬ દેશ સહસ્ર કાટા કાટિ ક ૨૭ લક્ષ કાટા કાટિકાટિ ૨૮ દશ લક્ષ કાટા કોટિ કોટિ ૨૯ કાટા કટિ કાટ કાટિ યજીવે દ, વાજસનેય સંહિતા, પુરૂષમય પ્રકરણ, અને તૈત્તિ ચિ સંહિતા, ૪-૪૦-૧૧–૪ / ૭–૨–૨૦–૧, તથા થાડાએક ફેરફાર સાથે મૈત્રાયણી ૨–૮–૧૪ અને કાઢક સંહિતા ૩૯૬ માં એક, દશ, શત, સહસ્ર, અચ્યુત, નિયુત, પ્રયુત, મમ્રુદ, ન્યદ, સમુદ્ર, મધ્ય, મન્ત, અને પરાય એમ સંખ્યાંક આપે છે. મહાવીરાચાર્ય કૃત ગણિતસાર સ ંગ્રહમાં આ પ્રમાણે ચાવીશ સંખ્યાં છે—એકમ, દશક, શતક, સહસ્ર, દસ સહે, લક્ષ, દસ લક્ષ, કોટિ, દસ કોટિ, શત કાટિ, મદ, દસ અખુદ, ખ, મહાખ, પદ્મ, મહાપદ્મ, ક્ષેાણી, મહાક્ષેાણી, શંખ, મહાશ ખ, ક્ષિતિ, મહાક્ષિતિ, ક્ષેામ અને મહાક્ષેામ. એક જીણુ પત્રમાં પદ્મઋષિએ તા નવીજ સખ્યા નાંધેલ છૅ, જે આ પ્રમાણે છે–એકમ, દાય, સત, સહસ, દહુ સહસ”, લખ, બ્રુહ લખ, કાર્ડ, દહ કાર્ડ, મખજ, દહે અબજ, ખરેણુ, દહ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) વિશ્વ રચના પ્રબંધ. ખરેણ, પદ્મ, દસ પદ્ધ, ચેક, દસ ચોક, સમુદ્ર, દસ સમુદ્ર, ધવજ, દસ ધ્વજ, લીલમ, દસ લીલમ ઈમટ, દસ ઈમટ, પારમ, દસ પારમ, સંખા, દસ સંખા. તે ઉપરાંત નીચેના મહા સંખ્યા કોષ્ટક છે– એક લાખ જન લાંબા પહોળા, હજાર જન ઉંડા અને આઠ જન વેદિકાવાળા ૧ અનવસ્થિત, ૨ શલાકા, ૩ પ્રતિશલાકા, અને ૪ મહાશલાકા એ ચાર પ્યાલા ક૯પવા; અને તેથી ઉત્તરોત્તર બમણ બમણ અસંખ્યાતા દ્વીપવાધિ પલ્લા ક૯૫વા. હવે પ્રથમને ખ્યાલ સરસવથી શીખાપૂર્ણ ભરી દેવિક શકિતથી દરેક દ્વીપવાધેિ પ્યાલામાં કમે એકેક સરસવ નાખો. જ્યાં તે હાલ ખાલી થાય ત્યાંના દ્વીપવાધિ પયાલાને સરસવથી ટેચ સુધી ભરી આગળના દ્વીપવાધિ પ્યાલામાં એકેક સરસવ મુકતા જવું, અને આગળ વધતા જવું, તે બીજો અનવસ્થિત દ્વીપવાર્ષિ પાલે જ્યારે પુરે ખાલી થઈ જાય ત્યારે ૨ શલાકા પ્યાલામાં એક સરસવને દાણે નાખવે, બીજે અનવસ્થિત પાલે જ્યારે જ્યાં પુરો થાય ત્યાં વળી દ્વીપવાર્ષિ વાલે સરસ ભરી–આગળ દ્વીપસમુદ્રમાં સરસવ મુકતા જવું. તે ખાલી થતાં શલાકા પ્યાલામાં બીજે સરસવને દાણે નાંખ, એમ અનવસ્થિત ખ્યાલ આગળ ક૯૫તા જ, અને તે ખાલી થતાં શલાકા પ્યાલામાં એકેક દાણે નાખતા જ, એ પ્રમાણે શલાકા કાલે ટેચ સહિત ભરાય તે ઉપાડી તેને એકેક દા દ્વીપવાધિ પ્યાલામાં નાખવો, તે ખાલી થતાં એક દા પ્રતિશલાકામાં નાંખવે. વળી તે અનવસ્થિત પ્યાલાના છેલ્લા દાણુવાળા દ્વીપવાધિ પ્યાલાનેજ અનવસ્થિત કપી ફરી શલાકા પ્યાલો ભરી ઉપર પ્રમાણે ખાલી થતાં પ્રતિશલાકામાં બીજે દાણે મુકો. એમ ફરી ફરી કરવા વડે પ્રતિશલાકા પ્યાલો આખો ભ, અને શલાકાની પેઠે તેની પણ પૂર્ણક્ષેપન ક્રિયાથી ચેથામાં એકેક દાણા નાખ. એટલે અનવસ્થિતની પેઠે શલાકા પ્રતિશલાકા અને મહાશલાકા પણ શીખા સુધી ભરવા. ત્યાર પછી બધા દ્વીપવાધિ ખ્યાલામાં નાખેલા અને ચાર પ્યાલામાં રહેલા સરસવને એકઠા For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ત્રીજી . ( ૧૯ ; કરવા. તે સરસવની સંખ્યાના આંકને ઉત્કૃષ્ટ સખ્યાતુ કહે છે, તેવું ૨૧ સ ંખ્યાનું કાષ્ટક ઉભું થાય છે. એની સંખ્યા. તે પરથી ગણી ન શકાય ૧ જઘન્ય સંખ્યાતુ ૨ મધ્યમ ૩ ઉત્કૃષ્ટ "" ત્રણથી માંડી ઉ. સ. થી ૧ એછા સુધી. ચાર પ્યાલાના સરસવની સંખ્યાવાળું. ૪ જઘન્ય પરિત્ત અસંખ્યાતુ-ઉત્કૃષ્ટ સખ્યાતામાં એક ભેળવવું . ૫ મધ્યમ પત્તિ અસંખ્યાતુ-૪૦ ૫૦ અ૦ થી ૩૦ ૫૦ અ॰ સુધીતું વચલું. ', ૭ જઘન્ય ચુત 25 ૬ ઉત્કૃષ્ટ પરિત્ત અસયાતુ-૪૦ યુ॰ મ૦ માંથી ૧ એછું. જ॰ પ્રત્યેક, મ॰ સ૦ ને રાશી વગ કરવા ( સમયની આવળીવાળું ). ૮ મધ્યમ ત્યાર પછીથી વચલું. ૯ ઉત્કૃષ્ટ જ॰ મ૦ મ૦ માંથી એક હીન. "" ૧૦ જઘન્ય અસંખ્યાતુ અસંખ્યાતુ-જઘન્ય યુક્ત અસંખ્યાતાને રાશિ વ. ૧૪ મધ્યમ ૧૫ ઉત્કૃષ્ટ ૧૬ જઘન્ય યુકત ૧૭ મધ્યમ "" ૧૧ મધ્યમ ત્યાર પછી વચલું. ૧૨ ઉત્કૃષ્ટ : Y જઘન્ય પરિત્ત અન તાથી એક હીન ૧૩ જઘન્ય પરિત્ત અનંતુ-જઘન્ય અસ ંખ્યાતા અસંખ્યાતાને રાશી વ . "" ત્યાર પછી વચલુ. 3" જધન્ય યુક્ત મનતામાંથી એક હીન અનંતુ-જઘન્ય પત્તિ અનતાના રાશી વ. ત્યાર પછીથી વચલુ. ૧૮ ઉત્કૃષ્ટ ,, "" જઘન્ય મન તાન તથી એક હીન. ૧૯ જઘન્ય અનંતુ અનંતુ-જઘન્ય યુક્ત અનતાના રાશીવ ૨૦ મધ્યમ ” ત્યાર પછીથી. ૨૧ ઉત્કૃષ્ટ છેલ્લું માપ. ૧ સંખ્યાતા માટે ૧૯૪ આંકવાળી "" શી પ્રહેલિકા ” બુદ્ધિગમ્ય છે, પણ ઉપરાત દીપવાર્ષિનું ગણિત કલ્પનાપ્રધાન હાવાથી ગણી શકાતું નથી; કેમકે સમશ્રણીએ એક લાખ યેાજનમાં ૬૧૪૪૦૦૦૦૦૦૦૦ આડા જવ સમાય છે, જ્યારે લાંબા પહેાળા લાખ યેાજનના જમુદ્દીપમાં કેટલા સરસવ સમાય અને કઇ સંખ્યા સખ્યાતામાં આવે તે જ્ઞાન કલ્પનાતીત છે. ,, "" ,, 33 ,, ', "" ', 99 "" 66 For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચડ્યું. જગતમાં મૂળ દ્રવ્ય છ છે. તેમાં પ્રથમ કહેવાયેલા ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, પગલ, આકાશાસ્તિકાય અને કાળ અજીવ-ચૈતન્યરહિત જડ છે; અને છઠું દ્રવ્ય જીવ છે. જીર અરૂપી, અગુરૂ લઘુ, અતિ સૂક્ષ્મ અને ચૈતન્યસ્વરૂપ છે. પણ તેનું પુદગલના યોગથી અસ્તિત્વ સમજી શકાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપગ, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહાદિ સંજ્ઞાઓ વડે યુક્ત ચેતનાવાન છવ કહેવાય છે. મરણ પહેલાંની ને મરણ પછીની સ્થિતિને ફેરફાર જોઈ શકીએ છીએ, અને કાંઈક વસ્તુના અભાવે શ્વાસે શ્વાસ આદિ બંધ પડી ગયેલા જોઈએ છીએ, તે વખતે આ મરી ગયા એમ કહેવાય છે. પણ જે કાંઈક વસ્તુ ચાલી ગઈ તે શું ? આ પશ્નના ઉત્તરમાંજ જી. -વની ઓળખાણ ફુરી આવે છે. સ્થળે સ્થળે પૃથ્વી જીવમય છે, જે કે પુરાણુમાં “ગણે રિજુ ઇત્યાદિ વાક્ય ચેતનવંત For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચેાથુ. ( ૨૧ ) એક જીવનું અસ્તિત્વ બતાવે છે, પણ ખરી રીતે અનેક જીવાનુ અસ્તિત્વ છે. જ્ઞેયભાવે જીવેાના પાંચ પ્રકાર છે. તે મનનીય હાવાથી અહીં સૂચવવા વ્યાજખી ધારીએ છીએ— પહેલા પ્રકાર એકેન્દ્રિય—પૃથ્વીકાય છે. સ્ફટિક, મણુિ હીંગળા, વિદ્રુમ, ધાતુ, પત્થર, અખરખ, ખારા, વગેરે પૃથ્વીમાં ખાણુમાં હાય છે ત્યાં સુધી તેમાં જીવ હાય છે; તેને પૃથ્વીકાય–એકેન્દ્રિય કહેવાય છે. તેનું શરીર ઘણું જ સૂક્ષ્મ હાય છે, તે જીવાને સ્વશરીરની સાથે માટામાં મોટા સંબંધ ૨૨૦૦૦ વર્ષ સુધી રહે છે; પછી જીવાના ફેરફાર થાય છે. આ વાત અતિશય જ્ઞાનથી સમજાય છે. શરીર એ પુગળના વિકાર છે, તેથ જીવ ચાલ્યે જતાં પુાળા મૂળ સ્વભાવમાં કે પરિવર્તન સ્વભાવમાં કાયમ રહે છે. જો કે આ પૃથ્વીકાયમાં જીવનાં પ્રગટ ચિન્હ દેખાતાં નથી, તે પણ વિશેષ વિચારણાથી તેમાં ચૈતન્યાન્વિત જીવા સમજી શકાય છે. તેઓને ધતુરા કે દારૂ પીધેલાની જેમ અવ્યક્ત ચેતના છે. વળી જેમ શરીરમાં શ્વાસેાશ્વાસ, ગુમડું મસા વગેરેનીવૃદ્ધિથી ચૈતન્ય જણાય છે; તેમજ પૃથ્વીકાયમાંપ્રવાલ માટી સમુદ્રના ઝાડ વગેરેમાં પેાતાનીજ જાતના તેજ રંગવાળા મંકુરા ફૂટે છે. વળી હાડકા શીંગડાં વગેરે કઠણ હાવા = ૧ વિદુમ-પ્રવાલ-પરવાળા; તેને આધુનિક શેાધમાં ઉદ્ભિજ્જ તરીકે ( ૧૭૨૦ માં મેસેલીસ વાસી પેરામ્પ વનસ્પતિ-પ્રથમ ઝાડરૂપે અને હાલ વનસ્પતિ રૂપે) પીછાણે છે. કપ્તાન ખીચીયે જા વ્યુ છે—પરવાળા ૩૨ દ્વીપમાં છે, તેમાં મેટા દ્વીપ આશરે તેર કેાશ અને નાનામાં નાનેા દ્વીપ ૦ા કાશથી અધિક છે. બાલ્ડેન ભેટ દરીયા સપાટીથી ૫૩ હાથ ઉંચા છે. પરવાળાના એટા માંહેલેા ગેમ્બીયર સમુદ્ર સપાટીથી ૮૩૨ હાથ ઉંચા છે. આ મેટા ખારા પાણીમાં થાય છે; પણ તેને ખેાદતાં મીઠું પાણી નીકળે છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ રચના પ્રબંધ. છતાં જેમ તેમાં જીવ છે, તેમ પથર, પ્રવાલ, સફટીક વિગેરેમાં કાઠિન્ય હોવા છતાં જીવનું હેવાપણું સિદ્ધ થાય છે. આધુનિક (બેઝ વિગેરે ) વિજ્ઞાનીઓની શોધો પણ આ વાતને વધારે પુષ્ટ બનાવે છે ઉપર કહેલ આયુષ્યમાન ને દેહમાન બધાનું નથી હોતું, પણ કેઈકનું જ હોય છે, એથી વધુ તે નજ હાય. બીજો પ્રકાર એ કેદ્રિય–અપકાય છે. ન્યુઝીલાંડમાં ૩૦૦૦ કુટ ઉંડું પાણી છે. પાણીને દેહ પરિણામે શીતરૂપ છે. વૃષ્ટિ, કુવા, નદી, તળાવ અને ઝરણુદિ દરેક પ્રકારના રસવાળા અને દરેક જાતિના પાણીમાં તેમજ જાકળ, ફરફર, બરફ, કરા અને ઘને દધિમાં જે જ હોય છે તે અપકાય-એકેન્દ્રિય જાણવા. તેનું શરીર અતિ સૂક્ષ્મ હોય છે, અને મોટામાં મોટું આયુષ્ય ૭૦૦૦ વર્ષનું હોય છે. પાણીનું સચેતનપણું સ્પષ્ટ -સમજવા ઉદાહરણે તપાસીએ તે હાથીની ગર્ભપત્તિ સમયે કલલ સ્વરૂપમાં-પ્રવાહીમાં પણ ચેતન્ય રહેલું છે. પાણી સ્વય દેડકાની પેઠે ઉત્પન્ન થાય છે. વાદળના વિકાસથી આકાશમાંથી પાણું પોતાની મેળે પડે છે, તે ચેતન્યગુણ સુચવે છે. શીયાળાની ૧ ચાકવાળા પથર-કુવા આદિમાં ચાર પાંચ કેશ ઉંડા દવાથી કાંદાની છાલ જેવા માટીના અને પત્થરના પિપડા જોવાય છે. કેટલીક વાર પડ વિનાના એ પત્થરો હોય છે, તેના પર્વતો પણ બનેલા હોય છે. તે પડોમાં નાના પ્રકારના કંકાલ ( દેહના ખાંધા ) દટાયેલા દેખાય છે, જે પત્થરના જેવા સખ્ત હોય છે, જેને કાસીલના નામથી ઓળખાવાય છે. એમ કહેવાય છે કે-પડની ઉત્પત્તિના કાળે આ ફા. સીલ સજીવન હશે. ૫ડ વિનાના પત્થરમાં જીવનું ચિન્હ દેખાતું નથી, તે અગ્નિના પ્રભાવે લુપ્ત થયું હશે, અથવા નિર્જીવ હશે. આટલાંટિક મહાસાગરને ઉડે તળીયેથી નીકળતા ચાકના પત્થર જેવા પદાર્થ કંકાલમય જીવ છે તે નિ:સંદેહ છે. ઈલાંડની પશ્ચિમ તરફના આટલાંટિક મહાસાગરને ઉંડે તળીયેથી માટી કાઢી સુકવતા સફેદ જેવી બને છે, પણ સુક્ષ્મદર્શક યંત્રથી તપાસતાં તે દરીયાઈ હાડપીંજર જેવી દેખાય છે. ખુરલના માપવાળી જગ્યામાં આ સુક્ષ્મકૃતિ કિટાણું પંજર લાખો સમાય છે. ફાસીલ અને હાલના સમુદ્રના જીવમાં સામ્યતા છે. આ પડમાં પક્ષિના હાડપિંજર મળ્યા છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચડ્યું. સવારમાં થતી ઉતારૂપ શ્વાસોશ્વાસ દેખાવાથી, તેમજ વરાળ વિગેરેની ઉત્પત્તિથી, અને કટકા થવારૂપ ક્રિયાથી પાણીમાં જીવે સમજી શકાય છે. ત્રીજે પ્રકાર એ કેન્દ્રિય-તેજસ્કાય છે. અંગારા, જાળ, ભાઠી, ઉલકાપાત, ઘસારાને અગ્નિ અને વિજળી એ દરેકમાં અગ્નિકાય એકેદ્રિય જ હોય છે. તેમનું શરીર અતિ સૂક્ષ્મ હોય છે, અને વધારેમાં વધારે આયુષ્ય ત્રણ અહોરાત્રિનું છે. જેમ આગીયા કીડા-પતંગીયે છવાગે પ્રકાશવાળે છે, મનુષ્યમાં તાવ સંબંધી અંદરની ગરમી જીવપ્રાગે છે, પણ નિજીવ પતંગીયામાં પ્રકાશ કે નિર્જીવ મનુષ્યમાં તાવ નજ હોય; તેમ પ્રકાશ અને ગરમીના સદભાવે અગ્નિમાં જીવ છે. અગ્નિને દેહ પરિણામે ઉષ્ણરૂપ છે, સૂર્યાદિની ગરમી પણ આ મસંગપુર્વક છે. પેટની જેમ અગ્ન પણ આહુતિથી વૃદ્ધિ સંકોચવાળો થાય છે. આહૂતિના સર્વને પચાવે છે, અને વિષ્ટાછોલાને બહાર કાઢે છે. મતલબ કે અગ્નિમાં પણ જીવે છે. ચોથે પ્રકાર એકેન્દ્રિય-વાયુકાય છે. શાંત વાયુ, શુદ્ધ વાયુ, ગુંજારવ કરતા વાયુ, વંટેળીઓ, ઘન વાયુ, પાતળો વાયુ, વગેરેમાં વાઉકાય એકેન્દ્રિય જ હોય છે. તેમનું દેહમાન ઝીણું અને ઉત્કૃષ્ટ આયુષ્યમાન ૩૦૦૦ વર્ષ નું જાણવું. આ જ સિદ્ધાંજન કે દેવેની પેઠે અદશ્યદેહી છે. કાષ્ટ પત્થર કે પરમાણુમાં રહેલ અગ્નિની જેમ આ વેનું શરીર ચર્મચક્ષુથી દેખાતું નથી. તે ચેતનવંત હોવાથી પ૨ની પ્રેરણા વિના પણ ચરાચરપણે વતે છે. વાયુકાયના દેહને વિકાસ-ફેલાવે અને સંકોચ પણ થાય છે, જે આપણે કીટસનલાઈટ, પ્રાઈમસચુલે આદિમાં જોઈ શકીએ છીએ. પાંચ પ્રકાર એકેન્દ્રિય-વનસ્પતિકાય છે. કાંદા, અંકુર, કુંપળા, લીલ, ગાજર, મોથ, થેગી, કુંવાર, ગુગ્ગલ, ગળ, તથા જેનાં કણસલાં શિર સાંધાઓ અને ગાંડા વિગેરે ગુણ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪ ) વિશ્વ રચના પ્રબંધ. હેય, જેમાં તાંતણું ન હોય, અને જેને છેદીને ફરીથી વાવતાં ઉગે તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. તે સુક્ષમદેહી અને અન્તર્મુહૂર્તના ઉત્કૃષ્ટ આયુષ્યવાળા હોય છે. વૃક્ષનાં ૫રિપકવ મૂળ, લાકડાં, છાલ, પત્ર, ફૂલ અને બીજા પ્રત્યેક વન- . સ્પતિકાય કહેવાય છે. તે એક હજાર એજનથી અધિક ઉત્કૃષ્ટ દેહમાનવાળા અને ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષના આયુષ્યવાળા હોય છે. વનસ્પતિકાય જીનાં અસ્તિત્વનાં લક્ષણે ચર્મચક્ષુથી અને બુદ્ધિબળથી પ્રત્યક્ષપણે નીચે પ્રમાણે જોઈ શકાય છે– મનુષ્યની પેઠે ઝાડ છોડ અને વેલામાં પણ કમળતા તારૂણ્ય અને વૃદ્ધાવસ્થા જોઈ શકાય છે. હાથ પગ આદિ અવયવોથી મનુષ્ય પશુ આદિ વધે છે, તેમજ અંકુરા કંપળાં, ડાંખળી, ડાળીઓ વિગેરે અવયવોથી વૃક્ષ પણ વધે છે. વળી મનુષ્યની પેઠે !આડ, - બલી, કમળ, કુમુદ,અંબાડી, વગેરે વૃક્ષમાં નિદ્રા તથા જાગૃતાવસ્થા દેખાય છે, તેમજ લોભ, હર્ષ, લજજા, ભય, મિથુન, કોધ માન, કપટ, આહાર અને ઓઘ સંજ્ઞાઓ પણ વૃક્ષમાં દેખાય છે. જેમકે વેતાર્ક કે આકડે લોભવશ થઈને ધનને પિતાના મુળથી ઢાંકી રાખે છે. મેઘના ગજેરવથી કે શીતળ મંદ પવનથી કેટલીક વનસ્પતિ અંકુરાને ખીલવે છે એટલે કે હર્ષિત થાય છે. લજજાળુ વનસ્પતિ મનુષ્યના હાથથી સંકોચાય છે, તેલજા કે ભયવિકાર જાણ. અશોક, બકુલ, ફણસ, તિલક વિગેરે વૃક્ષ સાલંકાર નવાવના સ્ત્રીના પગના પ્રહારથી તેના મુખનું તાંબુલ નાખવાથી, તેના સસ્નેહ આલિંગનથી, અને તેના હાવભાવ કટાક્ષ યુક્ત સ્વરથી તત્કાલ ફળ આપે છે; ખરેખર એ મૈથુનસંજ્ઞાને વિકાર છે. ખારેકને માટે પણ તેવું છે. કેકનદ મનુસ્થાને ૫ગ લાગવાથી હુંકાર ધારણ કરે છે, તે કંધનો ભાવ જાણ. “સ્વર્ણસિદ્ધિ કરાવનાર છતાં લેકે કેમ દુઃખી છે?” એવા અહંકારથી રૂદ્રવંતી રૂદન કરે છે, તે માનને વિકાર જાણછે. ઘણું કરીને સઘળી વેલડીએ પોતાનાં પાંદડાંથી વૃક્ષને ઢાંકી દે છે, તે માયાને વિકાર જાણ. નાગરવેલ, દાડમ, પ્રમુખને છાણ કે દુધના દેહલા ઉપજે છે, તે પૂર્ણ થતાં પત્ર ફળ કુલ મને રસથી વૃદ્ધિ પામે છે. ઉત્તમ ભૂમિ પાણી અને ખાતરના For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચડ્યું. ( ૨૫ ) ચિંગે વૃક્ષો વધે છે. ઝાડનાં મૂળ અસાર માટી ત્યજી ખાતરવાળી માટી તરફ વધે છે. પ્રતિકુલ સંયોગે (પ્રતિકુલ આહારની જેમ) ઘસાય છે, તેથી તે આહારસંજ્ઞા જાણવી. વેલાઓ વાડ ઉપર ચડે છે, અને વેલની આંકડી છાયા તરફ જાય છે. નબળા અંકુર પણ ઢેફા કે કઠીન ભાગ ફેડી બહાર નીકળે છે, તે ઘસંજ્ઞા જાણવી. સૂર્યમુખા સૂર્ય સામું જુએ છે તે મેહવિકાર છે. જેમ મનુષ્યનું શરીર પાંડ ઉદ૨વૃદ્ધિ સજા ક્ષય આદિથી વિકારને પામે છે, અને સ્નિગ્ધ પદાર્થ કે ૨સાયણથી કાંતિવાળું થાય છે; તેમ વૃક્ષે પણ ઉત્તમ ખાતર આદિના સંગે અધિક શોભા દાર બને છે. સમુદ્રના કમળ આદિનું દેહમાન મેટું જોવાય છે. મને નુષ્યની પેઠે આયુષ્ય પણ નિયત હોય છે. આ બધાં કારણેને લઈને વનસ્પતિમાં ચૈતન્ય સ્પષ્ટ સમજી શકાય છે. અને તેથી જ કહ્યું છે કે जीवं पश्यामि वृक्षाणाम् अचैतन्यं न विद्यते । भाग० १२, २८४,१७, यावत्संजायते किंचित् सत्त्वं स्थावरजंगमम् । क्षेत्रक्षेत्रज्ञ (जड-चैतन्य) संयोगात् तद्विद्धि भरतर्षभ ।। (भगवद्गीता अ० १३) सर्वमिदमभ्यात्तः “આ સર્વ વનસ્પતિને આત્મા વ્યાપી રહેલો છે”-(છાંદેગ્યનીષદુ પ્રપાઠક ૩) तमसा बहुरूपेण वेष्टिताः कर्महेतुना। अंतःसंज्ञा भवत्येते (દ્રિના સ્થાવરાઃ) પુરવારવાન્વિતાર મનુસ્મૃતિઃ હવે હાલના બુદ્ધિમાન વિદ્વાનની શોધે તપાસીએ તે પણ આ વાતની મજબુત પુરવણુ–સાબીતી મળી શકે છે. ઇંચ વિજ્ઞાની કવિ પિતાના ૧૮૨૮ ના રાષ્ટ્ર રાજ્યમાં લખે છે કે, આપણી પેઠે વનસ્પતિ પણ સચેતન હેઈ અમુક સલ્તનતની રીતિમાં જોવાય છે. તેઓ માટી, હવા કે પાણીમાંથી હાઈડ્રોજન, ઓકસીજન, નાઈટ્રોજન વગેરે પોત પોતાનાં ત કર્યો છે, અને રકતાશય વગરની વનસ્પતિઓ જેને બીજા જંતુની પેઠે મેટું કે હાજરી ન હોવા છતાં નીચલી પંક્તિના જંતુની પેડ વિવરદ્વારા આહાર લઈ દેહમાં પચાવે છે. વિખ્યાત સૂક્ષ્મ શક For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ - - ( ૨૬ ) વિશ્વ રચના પ્રબંધ. શેમાન તે ત્યાં સુધી કહે છે કે વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણને પાયે એકજ છે, બન્નેના શરીરના કેશની તુલના કરતાં સમાનતા જોવાય છે. કયારેબાચે સિદ્ધ કરી આપ્યું છે કે, વનસ્પતિમાં પણ આપણી પેઠે આકુંચન શકિત છે, વન સ્પતિ પિતાના ચૈતન્ય કણ વડે ખનિજ પદાર્થ લઈ તેને પતાને લાયક ખનિજ પદાર્થરૂપે પરિણુમાવે છે. પ્રો. હકસેલી કહે છે કે-પ્રાણીવિશ્વમાં ઝાડ હલકી જાતિના છે અને ભેજ્ય છે. અમુક પદાર્થોથી મિશ્રિત પાણીમાં ખ્યાકટીરીયા જીવાતવાળું પાણી નાખવાથી અસંખ્ય સંમુછિમ ખ્યાકટીરીયા જીવાત તથા કુ. ઈંચવાળા બીજા જંતુઓ ઉપજે છે, જે વનસ્પતિ હોવાનું મને નાય છે. વનસ્પતિ ઓકસીજન લઈ કાબેનિક એસીડ બહાર કાઢે છે; જ્યારે તેની લીલી જાતિ કાર્બોન લઈ એકિસજન બહાર કાઢે છે. વળી પુરૂભુજ આદિની પેઠે એક અંગમાંથી બીજા અંગની ઉત્પત્તિ થઈ નવા જીવનિવાસ બનવાની હભેદક્રિયા વનસ્પતિને હોય છે. કેટલાક દરિયાઈ જતુને સ્નાયુ હોતા નથી. ખ્યામિવા અને રિજેષતાને હોજરી હોતી નથી, તેમજ કેટલીક વનસ્પતિને સ્નાયુ, અને હાજરી હોતી નથી. જતુઓ જતુઓને ખાય છે, ઇથાલીમ વનસ્પતિ કીડાના શરીરને ખાઈ ઉદરપોષણ કરે છે. વનસ્પતિને શ્વાસ પણ છે. - ખલી બક વગેરે વરસાદથી હસે છે, તેને રસ લેાહી જે હોય છે, જેમાં ખરાબ ખોરાકની અસર થતાં તાવફાડા વિગેરે રોગો થાય છે, અને વળી દવા કરવાથી વનસ્પતિને આરામ પણ થઈ જાય છે. હાઈડ્રોસિઆ, અને નિર્કસ આસડ ઝાડમાં નાખતાં મરી જાય છે. અફીણ કે કલોરોફેમની અસર પણ વૃક્ષ પર જલદી થાય છે, તેથી અચેતનત્વ અને મૃત્યુ પામે છે. ઈશ્યાલીમની પિઠે તમાકુ અને વેરંઠા પણ કીડાને ખાય છે, પત્રમાં રસ કાઢી તેમાં જીવજંતુ સપડાતાં બીડાઈ જાય છે. આમલી, કુમુદ, કમળ વગેરે સૂર્ય કે ચંદ્રના અંધારા અજવાળાને પારખી શકે છે. તમામ ઝાડ, કાલિકા, સુંદા વગેરેના પાંદડા સૂર્યના પ્રકાશ વિના બંધ થઈ જાય છે. વળચંડાતિક ઝાડના પાંદડા દીવસે બીડાઈ જાય છે, પણ રાત્રે કે મેઘના અંધારામાં ખીલેલા ડે છે. લીલ પણ પાણીમાં ઉન્ન થતી વનસ્પતિની જાતિ , છે તે For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચાલ્યુ. (20) પાસિીક મહાસાગરમાં બહુ ઉગે છે. કેટલાક જી.ડા પ્રકાશ શકિતવાળા છે. વનચાંડાલ ઝાડના પાંદડાં ગરમીમાં નાચે છે, હાથ ઘસી ગરમ કરી અડાડતાં પણ તે નાચે છે. ગરમ મુલ કુની વનસ્પતિ ઠંડા પ્રદેશમાં ઉછરતી નથી, તેમજ ઠંડા મુલકની વનસ્પતિ ગરમ દેશમાં ઉછરતી નથી, કદાચ યંત્રા દ્વારા ઠંડી ગરમીના ફેરફારો કરાય છે, તા પણ તેને અનુકૂળ હવા અને પાણીના અભાવે તેને ઉગાડવામાં નિષ્ફળતા અનુભવાય છે; કેમકે હુ રાઉસીસમાં ઉછરેલ ગરમ દેશના રાપાએ સુરેપમાં જેવા જોઇએ તેવા ખીલતા નથી. ગરમીના ય ંત્રાથી ઉષ્ણુતા પુરી પાડવ! છતાં હુકા અને રાશનની ખામી રહે છે. વળી આથી એવુ પણ સમજી શકાય છે કે- ઝાડને ગરમ દેશ પુષ્ટિકારક છે. આપણા ખેરાક હાજરીમાં જઇ શુદ્ધ થઇ પુષ્ટિપ્રદ લેાહી અને છે, તેમજ વનસ્પતિના ખારાક પત્રમાં શુદ્ધ થઈ પુષ્ટિકારક રસ અને છે. વનસ્પતિનાં મુળીયાં હાજરીનુ કામ કરે છે, ફરતા રસ લેહીની ગરજ સારે છે, અને પાંદડાં ફેફસાંનું સ્થાન સાચવે છે. તેનાં મૂળ એવાં શક્તિવાળાં હાય છે કે ગમે ત્યાં પાણીના સ્થાનમાં પહાંચી જાય છે. એક માવળના મૂળ પાણી માટે ૨૨ વાર (૬૬ ફુટ) દુર રહેલ કુવામાં જઇને પડયાં હતાં. વનસ્પતિની ઉત્પત્તિ તપાસીએ તેા પ્રાણીના ગર્ભનું લેાહી-ધાતુ. વાળું ભ્રુણ ઇંડાના પીળા રંગના પ્રવાહી પદાર્થ, અને ત્રીજના અંકુર એ ત્રણે એક જાતના પદાર્થ છે. વનસ્પતિમાં ખીજાજ તુની પેઠે મથુનધમ અવ્યક્ત છે. કેટલાક ઝાડ પુરૂષરૂપે, કેટલાક સ્ત્રીરૂપે, અને કેટલાક અન્ને રૂપાળાં હાય છે. અને સ્રી ઝાડમાં જનનશકિત એક કુલે કે ખીજા જુદા જુદા કુલ હાય છે. શ્રી જાતિને ( ગાંડકાળા તંતુ ) ગકસર હાય છે, જેની નીચે બીજાને ઉત્પન્ન કરનારા બીજકેાશ હાય છે. ઝુમકાકુલ મને કૃમિસાના ફુલના ગભ કેંસર ફરતા હાય છે, જ્યારે ઘણાં તા સ્થિર હાય છે. પુરૂષ જાતિને પરાગ કેસર ( ભૂકીવાળા તંતુ) થાય છે, જેના ગકેસર સાથેના સ ંવેગમાં જનનશકિત છે. આવી સ્થિાંતના ઝડ ટ્રાન્સ કે ઇટાલીમાં અધિક પ્રમાણુમાં છે. ક્રેન્સ અને ઇટાલીના વેલિનેરિયા તથા સ્પાઈર For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ (૨૮) વિશ્વ રચના પ્રબંધ. લિસ રોપાઓને સમાગમ હેરત કરાવે તેવું છે. તે પાએ પાણીમાં ઉગે છે, તેના નરકુલના રોપાઓ અમુક જાતના ઝાડપર ઠુમકી અને જાડી ડાળ પર થાય છે, અને સ્ત્રીકુલના રે પાએ તેથી જુદા ઝાડ પર કુની પેઠે ળ વીંટાએલ આંટીવાળી પાતળી લાંબી ડાળ ઉપર થાય છે. ફુલે ખુબ થતાં નારીકુલની ડાળને વળ ઉતરી જાય છે, જેથી કુલ પાણીની સપાટીયે આવે છે; આ વખતે નરકુલ પિતાની ડાળીમાંથી ત્રુટી પાણીની સપાટી પર આવી નારીકુલ પાસે જાય છે. નારીકુલને અડતાંજ તે ફાટે છે ને તેને પલન નારી સ્કુલમાં પડે છે. કે સમાગમ ! વળી વાવીનેરીયા, સ્પાઈવાલીસ નામે જલવનસ્પતિ કુંવારી હાલતમાંજ પાણી ઉપર આવે છે. એટલે પંજાતના છોડને પરાગ છુટી કુંવારા સ્ત્રીપુષ્પમાં મળે છે ને પાંદડું બંધ થઈ પાણીમાં ડુબી જાય છે. વળી એક સ્થાને એવી હકીકત છે કે-તળાવમાં નીપજનારી ગાજ વનસ્પતિને કુલોત્પત્તિ સમયે jપુષ્પને મૃણાલ ત્રુટી પાણી ઉપર તરે છે, તે વખતે સ્ત્રીપુ૫ તુરત ઉપર આવે છે. તે પંપુષ્પને પરાગ મેળવવા ચારે બાજુ ફરે છે. નિષેક ક્રિયા થતાં જ તે પાણીમાં પેસી જાય છે અને ત્યાં ફળ પાકે છે. વનસ્પતિના મિથુનને આથી વધુ પુરા શું હોઈ શકે ?. અત્યારે માંસ ખાનારી વનસ્પતિઓનાં સેંકડે નામ ને-- ધાયા છે. જેઓ કીડા, કાળીયા અને માખીને પકડી ખાટ રસમાં સેડવીને ખાઈ જાય છે આ બીનાની શોધમાં તેના સ્વભાવનું વર્ણન પ્રથમ અમેરિકાના ઉભિ વેત્તા કટસે ઈ. સ. ૧૮૩૪ માં કર્યું હતું, વળી કાનબીચે પણ કર્યું હતું, અને ૪૦ વર્ષ પછી હેકરે તે વાતની પુષ્ટિનું ભાષણ આપ્યું હતું. આખરે ડાવીને ૧૫ વર્ષના પ્રયાસથી માંસ ખાનારી વનસ્પતિઓની નામવાર ઓળખાણ આપી હતી જેમાંની કેટલીક નીચે મુજબ છે – * ડ્રેસેરા ( સૂર્યશિશિર ) ઈંગ્લાંડ, આસામ, બર્મા, છેટાનાગપુર, હુબલી, મગર અને વર્ધમાન આદિ દેશ-પ્રદેશમાં For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચડ્યું. આ વનસ્પતિ થાય છે, જેના પાંદડા ભૂમિમાં લાગેલા રહે છે. તેને પાંચેક ઈચ ઉંચા આસમાની ફુલ થાય છે. તેના પાંદડા પર ચીકાશવાળા સેંકડે નાના ભાગ હોય છે. તે ઉપર મચ્છર માખી આવતાં ચીકાશથી લપટી જાય છે, તેને પાંદડામાંના મધ્યભાગ તરફ ઘસડી જાય છે. પછી પોતે જતુ ઉપર ઉંધા થઈ પતાને સ તેના પર નાખે છે, જેથી પંદર વીશ મીનીટમાં માખી, મચ્છર વિગેરે મરી જાય છે, અંતે ચારથી દસ કલાકે પાંદડા સંકેચાઈ જાય છે. વળી પંદર વશ દિવસે ઉઘડે છે, અને ફરી વાર કાંટામાં નો ૨સ જમા થાય છે. એક પાં. દડામાં આવી હિંસક કિયા બે વાર થયા પછી તે પાંદડું ખરી જાય છે. સૂર્યશિશિર–માંસ, કુબી, પનીર, પુષ્પરજ, નખ, વાળ વિગેરે હરકે પદાર્થને પચાવે છે. વળી આશ્ચર્થ છે કે તે ચરબી, તેલ અને જવખારની જાતના પદાર્થોને મુત્રની પેઠે કાઢી નાખે છે. ડાઈવાનીયાનીમાં પણ ઉપર પ્રમાણે જ હિં સકતા છે. તેના વાળને જંતુ અડતાં પાંદડાં બીડાઈ જઈ જતુને દાબીને મારી નાખે છે. આ વખતે તે પાંદડાને જોરથી જુદા પાડીએ તે પણ તુરત અવાજ કરી બંધ થઈ જાય છે. તે ૩૮ કલાકે કે આઠ દસ દીવસે ઉઘડે છે. અમેરિકન પ્રકૃતિતત્વવિદ્ રિટ કહે છે કે આવી ત્રણ કિયા થતાં આ પાન થાકી જાય છે. આલન્દ્રો-ભાંડા. આ મૂળ વિનાની જળમાં તરતી વનસ્પતિ છે. તે આસ્ટ્રેલિયા, યુરોપ અને હિંદુસ્થાનમાં થાય છે. તેના પાંદડાને ચારે તરફ પાંચ કે છ કાંટા લાગેલા રહે છે, અને જેડની શીરા પાસે કેશગ્રંથી હોય છે. પાંદડામાં ફરતું જત તેઓ કેશગ્રંથીને અડતાં પાંદડાના બે ભાગ બંધ થઈ જાય છે, અને જીવ-જંતુને કેશગ્રંથીના રસ સાથે જીરવી દ્રવીભૂત કરી પિતાના દેહને પિષે છે. આ વનસ્પતિની શેાધ ષ્ટિનકેનને આભારી છે. પીંગી ફલા–આ વનસ્પતિના પાંદડા પર કેરા ગ્રંથિવાળા કાંટા હોય છે. તેમાં જીવ-જંતુ એંટી જતાં પાંદડા બંધ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦ ) વિશ્વ રચના પ્રબંધ. થઈ જંતુઓને જીરવી પિતાને પિષે છે. આ પાંદડાને ફરી ઉવડતાં ચોવીસ કલાક લાગે છે. સ્થાનિક વનસ્પતિ–(આકુલેરિઆ) આ ગોળ મટોળ જેવા દેખાવની વનસ્પતિ હિંદુસ્તાનમાં ગંદા પાણીવાળા ઘણું સ્થાનમાં ઉગે છે. તેને કથળી હોય છે, જેમાં કઈ કોઈ બાજુ નાના નાના કાંટા હોય છે. આ કાંટા અંદરની વસ્તુને બહાર આવવા દેતા નથી. પણ ઉંદરીયા કે સ્પ્રીંગના દરવાજાની પેઠે બહારની વસ્તુને અંદર જવા દે છે; તેજ કોથળીના મેઢારૂપ હોય છે. કેનબીલી કે મચ્છર તેમાં પેસી જાય છે, પણ બહાર ન નીકળી શકવાથી હવાના અભાવે મૃત્યુ પામે છે, અને તેનું શરીર કેટલેક વખત સડ્યા પછી તે વનસ્પતિનું પોષણ કરે છે. ભેરી–(સારસીનીયા) વનસ્પતિ ઉત્તર અમેરિકામાં થાય છે. તેના ઘણા પાંદડા ભેગા થઈ જવાથી ઘડા વનસ્પતિ જે ઢાંકણવાળો દેખાવ બને છે. તેનું ઢાંકણું નિયમિત કાળે ઉઘડે છે, અને બંધ થાય છે. તે ઉઘડતાં કીડી પતંગ વગેરે પાણીના લેશે તેમાં આવે છે, અને તે મરી જાય છે. આખરે ભેરી પણ ગંધાઈ ઉઠે છે. ઘડા વનસ્પતિ (હે પુન્થસ પીટર પ્લાન્ડઝ ) સર્વ વનસ્પતિમાં ઘડા વનસ્પતિ બહુ માંસાશી છે તે પીનાંગ આસ્ટ્રેલિયામાં થાય છે તેને મીજાગરા જેવું ઢાંકણુ અને મુખ આંગળ સુગંધી મધ હોય છે. શુદ્ર જતુઓ મધને ખાવા માટે ઘડામાં પેસતાં અંદર વાળમાં મુંઝાઈ મરે છે, અને પીગળાઈ જઈ ઘડા વનસ્પતિને ખોરાક થાય છે. બહાર પ્રગણાના ખેતજેમાં એક નાનું અને લાંબા વૃન્તથી ઘેરાયેલા લાલ પાંદડાવાળું અજાયબી ભરેલું ઝાડ થાય છે, તેના પાતા (પાંદડાં) માં મધ જેવા દેખાવને ચીકણે રસ હોય છે. માખીઓ ચૂંટી જતાં વૃતે વાંકા વળીને થોડીવારમાં તેને ચુસી નાખે છે. માલાકાઝાંઝિ—આ વનસ્પતિ બંગાળના તળાવમાં નજરે પડે છે. કીડીઓ સહેલાઈથી પેસી શકે તેવી તેના પાંદડામાં નળીઓ હોય છે. કીડીએ તેમાં પેસી પાછી નહીં નીકળી શ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચોથું. ( ૩ ) કવાથી નાશ પામે છે. પીચારઝાડને ચીકણું પદાર્થવાળા વાસણના આકારના પત્રો હોય છે. કીડા તેમાં ગયા પછી પાછા નીકળી શકતા નથી. તેમાં ઘણું તીણુ કાંટા અને ઢાંકણુ હોવાથી કીડાઓની બહાર નીકળવાની કેશે નિષ્ફળ જવાથી નિસ્તેજ બની નાશ પામે છે. ફેંચી કહે છે કે-ખાંસી છોડ ધુળથી ચીડાય છે, અને તે ધૂળ ઉડાડતાં એક ગેસને છેડે છે; જ્યારે તે આબાદ ઉધરસ ખાય છે. અંગ્રેજો કહે છે કે–વૃક્ષે લખી શકે છે એક અમેરીકન ઝાડ પોતાની વડવાઈ વડે કરીને પોતાની પાસે અમુક હદમાં આવેલ મનુષ્ય કે ઢોરને ખેંચીને મારી નાંખે છે, આ કુરતાનું દષ્ટાંત છે. એલશિંગ નામે અમેરીકન વનસ્પતિ કીડીઓના સહવાસ વિના સુકાઈ જાય છે, આ વિયેગનું દુ:ખ સુચવે છે. (સંભવે છે.) સેવાળ એ વનસ્પતિની જાત છે ત્રણ કાળે ત્રણ રંગ લેવાવાળા ફુલેના ઝાડે છે. માત્ર સાંજેજ સુગંધી બનતું ત્રિકોણ કૃતિ ફુલ થાય છે. (વિ. ૮૦ થી ૮૨) આતે હાલના પાંદડાના છીદ્રમાંથી પાણી ઝરે છે. વળી ટીહાટી પીસ નામે એક ઝાડ થાય છે; જે સવારે શ્વેત, બપોરે લાલ, અને રાત્રે આસમાની બને છે; તે પરથી સમયની ખબર પડે છે. (વિ. ૮૫) જાશગટે પર્વતના અજાયબી ઝાડના પાંદને વાળના ગુચ્છા છે. તેનું પશુ કે મનુષ્ય પર વિચિત્ર પરિણામ આવે છે. આકીકાના અમુક જાતના ઝાડનાં બી પાણીમાં નાંખી ઉકાળવાથી માખણ રૂપ બને છે. છ હજાર વર્ષથી જુના મીસર ખંડીચરના કુલે જળમાં નાખતાંજ ખીલતા થાય છે અજાયબ વનપતિ -મદ્રાસના અંત્રતપુર જીલ્લાનું ખજુરીનું ઝાડ મધ્યરાત્રીથી નીચે પડવા માંડે છે, બપોર પહેલાં તદન સુઈ જાય છે, અને પછી ઉભું થવા માંડે છે. મધ્યરાત્રી પહેલાં તદૃન ટટ્ટાર થઈ જાય છે. લોકો તેની માનતા કરવા લાગ્યા છે. બોશાલશેખને ત્યાં પણ આવી જ જાતનું ખારેકનું ઝાડ હતું. કડી ખાતે સદુમાતા સામે જુના પીપળામાં હુઉ હુe અવાજ થ ય છે. જેના સામે અજ્ઞાન માન્યતા શરૂ થયેલ છે(જૈન, ૨૧, ૨૬) For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ( ૩ર વિશ્વ રચના પ્રબંધ. દક્ષિણે મહારાષ્ટ્રમાં અવાથતીરૂ નગરથી નવ ગાઉ દૂર, કુરૂકીપુરી ગામમાં તળાવ કાંઠે એક ઝાડ છે, તેની નીચેનું પાણું અને પત્રના સેવનથી હરકેઈરિગ નાબુદ થાય છે. અમેરિકાના નીવાડી પ્રાંતમાં છ-સાત ફૂટ ઉંચું અને ત્રણ હાથ પહોળું એક ડોકી વૃક્ષ છે, તે અતિ તેજથી પ્રકાશે છે. તેની રોશની એક માઈલ દુરથી દેખાય છે. તેના તેજથી સુક્ષ્મ ઝીણા અક્ષરો વાંચી શકાય છે. આને શું ક૯પવૃક્ષ હશે? એક એવું ઝાડ છે કે જેના કુલ સુકાતાં ઝાંઝરની ગરજ સારે છે, ખરેખર શબ્દ કરે છે. નીલાચારના સિદ્ધ બકુલ વૃક્ષના પાંદડા ત્વચા સાથે લાગી રહેલા છે. વૃન્દાવનમાં શેઠના ઘરમાં અને રામેશ્વર દેવના મંદિરમાં ગરૂડ સ્તંભ (સેનાના તાડ) છે. આવી જ રીતે રૂપાના તાડ ઉગ્યાનું સંભળાય છે. મદ્રાસના કાંચિપુરના સદાફી આબાને ચાર દિશાની ચાર શાખાઓમાં, ખાટી, ગળી, તીખી અને કડવી કેરીઓ થાય છે. આ આંબે પ્રથમ હંમેશાં એકેક કેરી આપતા હતે. પાલીતાણુના મસાણુ પાસે બે માથાવાળા બે ખજુરીના વૃક્ષે છે. આવી જ સ્થિતિની ખજુરી બીજેય કાંક પણ છે, એમ પ્રવાસી પત્રમાં જાહેર થયેલ છે. ન્યુઝીલાંડમાં એક ઝાડના કુલમાં ગુંદ જેવો પદાર્થ થાય છે, તેને પક્ષી ખાવા જતાં એંટી જાય છે. હિંદુસ્તાનના બેલડ બારાસેટમાં શાલ શેખને ત્યાં ખારેકનું વૃક્ષ રાત્રે ત્રણ વાગે પડી જાય છે, અને સાંજે ઉભું થાય છે. આફ્રિકામાં એક વનસ્પતિ એવી છે કે જેમાં માખીઓ ચૂંટી જાય છે જેનદર્શનમાં પાપગમન વનસ્પતિ માટે લખ્યું છે તેની તપાસ કરે (તપાસ કરવી જોઈએ) ( ધવંતરી વિવિધ વિજ્ઞાન ૧૪/૧) બંગાળી શોધકે પત્થરમાં અને વનસ્પતિમાં ચેતન્યની શોધ કરી છે. પાણી માટી વગેરેના સગમાંથી જુદા જુદા. ઝાડ પોતપોતાને પથ્ય પદાર્થ શોધી લઈને પુષ્ટ બને છે. કેટલાક કુલો મર્યાદિતપણેજ સુગંધી યે છે. કેટલાક વૃક્ષે નિયમિત પણે. રાવે છે. મિ. એફ. ડેવીને કહે છે કે રીસામણને સ્વપ્ન પણ. આવતાં હશે, કારણ કે તે એકદમ જાગે છે અને પાછી ઉંઘી For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચોથું. ( ૩૩ ) જાય છે. અમેરીકન પ્રખ્યાત ડોકટર હેલી કે જેણે “ધી એક રીજીન એક લાઈક” નામે ગ્રંથ લખ્યું છે, તેમાં તે ડોસીર વનસ્પતિ છેડ વિષે લખે છે કે, તેના પાંદડા પર કઈ જંતુ. બેસતાં તેના છોડના કાંટા અંદરની પાસ વાળી જતુને પકડી લઈ ચુસીને ફેંકી દે છે, તે કુર છોડ માંસાહારી છે. તેના જેવું બીજુ શું ? ડાયોમીયમસકીઠુલા ૨ ચીનસનું માખીએ પકડવાનું શુર યંત્ર નામનું ઝાડ પણ છે. આ બીજી જાતનું ઝાડ નાના જીવ-જંતુનું જ ભક્ષણ કરતું જણાય છે. કેટલાક જંતુઓ આ વનસ્પતિને અનુકુળ આવતાં નથી, તેથી જ્યારે તેને કાંઈ એવુ ખાવામાં આવે છે ત્યારે તેને આપણુ અપચાની પેઠે વિકાર થતા જણાય છે! વળી આ પ્રેસર કહે છે કે આ વનસ્પતિઓમાં માટે ફેર ગતિને માનવામાં આવે છે, પણ તે વાસ્તવિક નથી. વનસ્પતિની સચેતનતા માટે ઉપરની વાત બહુજ જેરવાળી છે. ડરેટ નામના છોડની ડાળી ઉપર ગોળ દડા જેવા આકાર બંધાયેલા હોય છે, તેના ઉપરના ભાગમાં પડદે હોય છે, જે પર જનાવર બેસતાં પડદો અંદર દબાઈ જતુને અંદર પિલાણમાં નાખી પડદો પોતાની જગ્યાએ આવે છે, આ પ્રમાણે આ વનસ્પતિ છળકપટવાળી-કાવત્રાંબાજ છે! કેચ ફલાઈ (માખી પકડનાર) છેડ પર સુંદર જે રસ પથરાઈ રહેલે હોય છે. જતુ ફસાતાં તે ધીરે ધીરે જતનું ભક્ષણ કરવા માંડે છે. સીરા છોડથી બે ઇંચ જેટલે છેટે ઉંચી માખી ટાંગીએ તે તે થોડીવારમાં પોતાના પાંદડાના કાંટા તે તરફ ઉંચા કરીને તેને પોતાના પંજામાં સપડાવે છે. વળી એક જાતને એવો છે? છે કે જે પોતાના મધના ફલને ચૂસવા આવેલ માખીઓની સુંઢને પિતાના ઝીણા તંતુઓથી પકડી લે છે, તે મરી જા ત્યાં સુધી પકડી રાખે છે (સમાચક પુ. ૧૯, અંક ૭, ૧૯૧૪ જુલાઈ,) ઉપર પ્રમાણે આધુનિક શોધકોના અનુભવમાં આવેલું છે. હવે તેના આયુષ્ય અને દેહમાન તરફ લક્ષ્ય દોડાવીએ. ૩૦૦ વર્ષથી રોપેલી બેધિસત્વની શાખા સિંહલદ્વીપમાં વિખ્યાત છે. ઘણાજ જુના કાળનું રાયણનું ઝાડ શત્રુંજય ઉપર વિદ્યમાન છે. પ્રયાગ પાસે ભેંયરાના વડની પણ તેજ સ્થિતિ નીહાળાય છે, કે જે ૧૫૦૦ વર્ષ હોવાનું કહેવાય છે, તેને માટે બ્રાહ્મણે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ { ૪ ) વિશ્વ રચના પ્રબંધ, એવી કિંવદન્તી ચલાવી છે કે મુકુંદ બ્રહ્મચારી આ વડ નીચે મરી સમ્રાટુ અકબર થયું હતું તે તથા ગયાને સતાવડ, વૃન્દાવનને શૃંગારવડ, વંશીવડ, અને અમૃતવડ, ગવર્ધનને દધિપત્ર વડ, કદમ્બ પાસેનું કદમ વૃક્ષ, શાલગ્રામ, દ્વારકાને પીપળો, વ્યાસનું બટુકવૃક્ષ અને બુદ્ધનું મહાબોધિ શિવધર્મની દંતકથાના આધારે તેજ સ્થિતિવાળા પ્રાચીન નીહાળાય છે. સુરતમાં પંડળી પિળમાં ૫૦૦ વર્ષના દસ્તાવેજમાં નોંધાયેલું એટલે કે દસ્તાવેજના કાળ પહેલાનું વડનું ઝાડ છે. ઇજીપ્તની મમઈમાંથી બે હજાર વર્ષના નીકળેલા બી વાવ્યાથી ઉગે છે. યુનાઇટેડ સ્ટેટના કેલીફેનીયામાં કુલેર પ્રગણના જંગલમાં એક મૂળમાં ૧૦૮ ફુટ ઘેરાવાળું, અને ૧૨ ફુટની ઉંચાઈએ ૭૬ ફુટ ઘેરાવાવાળું બાલ ઝાડ છે (સત્ય/વર્ષ ૨ પૃષ્ઠ ૩૨૦ પછી) ખજુરી ૩૦૦ થી ૪૦૦ વર્ષની હોય છે. જેરૂસેલમમાં લીલા ઝાડ ૮૦૦ વર્ષના છે. પચાસ ફુટ ઘેરાવાળું ચેસનેટ ઝાડ હજાર વર્ષનું છે. ૫૦૦૦ વર્ષથી જુના પણ ઝાડા મળી શકે છે (વિશ્વ/૮૩ થી ૮૫) જહાંગીર લખે છે કે દાડમ ૪૦ તેલા, સફરજન ૨૯ તેલા, અને તરબુચ ૩૩ શેર સુધીના થાય છે. વળી જહાંગીર નામામાં ૧૮ ગજ પહોળું, ૧૨ ગેજ થડ સધી ઉંચું, ૨૦૩ ગજ લાંબી શાખાવાળું, ભૂમિમાં મળેલી જટાવાળું ઝાડ છે, જેની છબી જહાંગીરે પોતાના પુસ્તકમાં ચીત્રાવી છે. એક લાઈમ ૭૦૦ વર્ષથી જુનું છે એક લાઈમ ૮૧૫ વર્ષનું છે. કેન્ટમાં બરાબને સ્થાને એક ઝાડ ૨૮૮૦ વર્ષનું છે. બલીનના અજાયબ ઘરમાં સીકીબીયા વૃક્ષને એક તણે ૧૩૬૦ સાલથી જુને છે. આ સ્ટ્રેલીયામાં યુકિલિસ ઝાડ ૧૦૦ ફિટ ઉંચું છે. ઉત્તર અમેરીકામાં સીબીયા ૩૦૦ ફીટ ઉંચુ છે. ચઠીને વેલે ૩૦૦૦ ફીટની ઉંચાઈ સુધી હિમાલયમાં એવામાં આવે છે. બાવળ ૫૦૦૦ ફીટ, ગોરખ આંબલી ૫૦૦૦ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચોથું. ( ૩૫ / વર્ષથી વધારે અંદગીવાળી વાંસ ૧૫૦ ફીટ, દિવિદિવિ ૨૦૦૦ ઝીટ, અને નાળીયેરી ૩૦૦૦ ફીટની મળે છે તે ૭૦ થી ૮૦ વર્ષ સુધી ફળે છે. વડ ૭૦ થી ૧૦૦ ફીટ ઉંચા, કબીરવડ નીચે ૫-૭ હજાર માણસે ફરી શકે છે આંધ્રની ખીણમાં ૧૭૮૨ માં ઉગેલ વડકર ફીટ ઘેરાવાળે ૩૪૦ મોટા થડવાળે અને વીશ હજાર માણસ રહી શકે તે છે; છતાં હજી વધેજ જાય છે. કેળ ૧૫ ઝીટ, ખજુરી ૪૦ ફીટ, શેરડી ૧૨ ફીટ, આંબલી ૮૦ ફીટ, સાગ ૪૨૦૦ ફીટ, અને નેરોસીટીવ ઝાડ ૩૦૦ ફીટનું થાય છે. વેસ્ટઇડઝ બેટના એક ઝાડની છાલના થર જુદા કર્યો ૩-૪ કીટ જાળી કપડું નીકળે છે. ગીનીમાં તેપના ગેળા નામનું ઝાડ છે, જેનું ફુલ હોટું થાય છે, તે કુટતાં તેપના ગોળા જે શબ્દ થાય છે. આ ઝાડ ૬૦ ફીટ ઉંચું થાય છે. પવનને લીધે કંપવાથી સીટી જેવું લાગતું ન્યુબીયા ઝાડ જેવા લાયક છે. બરમાના અમરાપુર શહેરમાં બીએ ટી આર એફ ઝાડ ૨૧૭૦ વર્ષનું જુનું છે. ફી વીપ ઈન બેટમાં નવ કુટનું કુલ મળ્યું છે. એક હજાર જન ઉંડા સમુદ્રોના કમળે પણ તેટલી જ ઉંચાઈના હોય છે. કેટલાક ઝાડ એવા મળ્યા છે કે જેને વ્યાસ ૧૪ થી ૨૯ ફુટ અને આયુષ્ય ૧૦૦૦ થી ૪૦૦૦ વર્ષનું કહી શકાય છે. જર્મની ક્રીસ વર્ગના બગાર્ડનમાં વકરેલે ગુલાબ ૧૨૦ ફુટને છે. કલેઈના દરિયાઈ બાગમાં ૮૦ ફુટ ઉચે, ૧૫ ફુટ પહોળા અને દર વર્ષે ૫૦ હજાર ફુલ આપતે ગુલાબને છેડ છે. આ પ્રમાણે ઉપર કહી ગયેલ સર્વ જીવોને એકેન્દ્રિય કહેવાય છે. અર્થાત્ તે જીને માત્ર શરીર હોય છે, અને સાથે શ્વાસે શ્વાસ, આયુષ્ય અને કાયબળ હોય છે. તે જીવે ઘણજ સૂમ અને થિર હોય છે. માત્ર વાયુ અને અગ્નિને સ્વભાવ ગતિરૂપ છે. આ પાંચે એકેન્દ્રિના સૂક્ષ્મ અને બાદર (સ્થલ) For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) વિશ્વ રચના પ્રબંધ. બે ભેદ છે. સૂક્ષ્મદેહી ચક્ષુથી જોઈ શકાતા નથી, જ્યારે બાદર શરીરવાળા એકેનિદ્રો ચક્ષુને પ્રત્યક્ષ છે. સૂક્ષમ જાતિથી તમામ પિલાણ ભરેલું છે. વર્તમાન વૈજ્ઞાનિકે પણ શેધથી જણાવે છે કે–નાનામાં નાનાં થેસસ નામના જતુ સેયના અગ્ર ભાગ ઉપર ૧ લાખ વિના ગરદીએ ખુશાલીથી બેસી શકે છે. અમુક સં ગથી જીવે કામણિક અને તેજસ શરીર લઈ ચાલ્યા જાય છે-મરી જાય છે, એટલે બાકી પુગલે જ છે. આ પ્રકારમાં પુરૂષ વર્ગ અને સ્ત્રીવર્ગની જાતિ હોતી નથી. આ એકેન્દ્રિય નામે પ્રથમ પ્રકારનું સ્વરૂપ સંક્ષેપથી તમેને કહ્યું છે, તે બરાબર લક્ષ્યમાં રાખો. મગજને ભાર પડે તે શાંતિ લઈને પણ બુદ્ધિબળથી મગજમાં ઠસાવી દઢતાપૂર્વક આગળ વધે. ૧ બ્રહ્મસૂત્ર અધ્યાય ૩ પાદ ૧ સૂત્ર ૧ तदन्तरप्रतिपत्तौ रंहति संपरिश्वक्तः प्रश्रनिरूपणाभ्याम् । जीवः करणानाम्-इन्द्रियाणामवसादे-मरणसमये देहान्तरपतिपत्तौ देहबीभूतमूक्ष्मः संपरिश्वक्तः-संवेष्टितो रंहति- . गच्छति इत्यवगन्तव्यं प्रश्ननिरूपणाभ्याम् ॥ ( तांडवश्रुतौ गौतमनैमिनियप्रश्नप्रतिवचनम् ) ( શંકરાચાર્ય ચરિત્ર પાનું ૩૪ ) For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પાંચમું. આજે પ્રકાર બેઈદ્રિય–શખ, કડી, જળ, અળસીયાં, લાળીયા, લાકડાના કીડા, કરમીયા, પુરા, છીપ, પેટમાં થતા , દ્વિદલના સંયેગથી ઉત્પન્ન થતા જી; તે દરેકને શરીર અને જીભ એમ બે ઇંદ્રિય હોય છે, તેથી તે બેઈદ્રિય કહેવાય છે. તેઓ હાલે છે, ચાલે છે, ખાય છે, અને પીવે છે. બેઈદ્રિયની ઉત્પત્તિ સ્વાભાવિક રીતે એમને એમજ થાય છે. તેમનું મોટામાં મોટું છે તેમાંના કેટલાએકનું ) કદ બાર જનનું અને આયુષ્ય બાર વર્ષનું હોય છે. આ જાતિ બારીક શ્વાસે શ્વાસ લે છે. વલિ પુરાણમાં જોઈએ તે કીડની ઉપત્તિ આદિનો નીચે પ્રમાણે અધિકાર મળે છે— समिया माषमुद्गेभ्यः, फलेभ्यश्चैव जन्तकः । जायन्ते कृमयो विप्राः, काष्ठेभ्यो घुणकादयः । तथा शुक्रविकारेभ्यः, पूतिकाः प्रभवन्ति च । ત્રીજો પ્રકાર ત્રિક્રિય છે. જેને શરીર, જીભ અને નાક ૧ પ્રાણી વર્ણનમાં કહે છે કે – છીપ અને શંખલા જીવોના ઘર ( દેહ ) છે. તેમજ કેડીયે, હેલક, મસ્સલ, પિટલ, કેકલ, વિન્ટ, લટાપ, દરાઈ ગોકળગાય; વિગેરે જુદી જુદી જાતના જંતુ છે. મેપુશા અને દરીયાઈ તારે એ જળજંતુ છે, એન્ટર અને આમ-- બા નામે પણ સુક્ષ્મ જંતુ છે, For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) વિશ્વ રચના પ્રબંધ. હોય છે તેને લોકે ત્રિઇંદ્રિય કહે છે. તે જ હાલે–ચાલે છે, ખાય છે, સુંઘે છે; વિગેરે ક્રિયાઓ કરે છે. આ જીવેને ઘણું કરીને ચાર ઉપરાંત છે કે તેથી વધારે પગ હોય છે, અને મુખના બને પડખે બે વાળ હોય છે. આ જીવની ઉત્પત્તિનું સ્થાન સ્વજાતિની વિણા વિગેરે છે. તેમાંના કેટલાકનું ઉત્કૃષ્ટ શરી૨ ૩ ગાઉનું અને આયુષ્ય ૪૯ દીવસનું હોય છે. ત્રિઈદ્રિય જીવોમાંથી કેટલાંક નામે નીચે પ્રમાણે છે– ૧કાનખજુરા માકડ, જુ, કીડી, ઉધઈ, કેડા, ઇયલ, ઘીમેલ, સાવા, ગી ૧ દક્ષિણ અમેરિકામાં એક કાનખજુરો એક ફટથી વધારે લાંબો અને ૧ ઇંચ પહોળે હતો. (પ્રાણીવર્ણન ). તેનાજ પ્રમ માં દરેક ત્રિન્દ્રિયો ( ઇન્દ્રિયે ) નું પણ કદ અને આયુષ્ય મેટું હોય છે. ૨. આ વિકલ ઈન્દ્રિયવાળા-બે ત્રણ કે ચાર ઈદિયવાળા ૧૮ તમાં પણ અવ્યકત સમજણના આબેહુબ દુષ્ટાન્તો મળી શકે છે, તથા આશ્ચર્યજનક માહિતી મળી શકે છે. જે પૈકીની કેટલીક નીચે મુજબ છે – કીડી–પિતાની જાતિને તુરતજ ઓળખી શકે છે. કીડીમાં નવાબ અને ગુલામડીને પરિચય થાય છે, પણ તેઓ બીલકુલ કાંઈ સાંભળી શકતી નથી. કીડીઓ કાવીસ કીડાને સારા સ્થાને પત્ર આદિથી પોષે છે, જે કીડીઓને જ દુધ આપે છે, અને કીડીએ તેનું દુધ આનંદથી પીવે છે. ડાવિન તે મહેનતમાં નિષ્ફળ ગયો હતો. ઉધઇએ પણ પિતાના રાફડામાં મહેલ, એરડા, ભંડાર, માર્ગ, પૂલ અને બાલરક્ષાસ્થાન વિગેરેની બનાવટ કરે છે, તેમ તે અતિશય કઠણ હોય છે. તેમના મહેનતુ, લશકરી અને માનવાળી; એમ ત્રણ ભેદ છે; જે માંહેલી મહેનતું ઉધઈ કરતાં લશ્કરી ઉદઈએ ૧૫ ગણી મેટી એટલે ? બુરલ જેવડી હોય છે. અને તે કરતાં માનીતી રાણીની જાતિ મોટી થાય છે. રાણી ગર્ભાવસ્થામાં ( સંમુકિંમઉત્પત્તિ કરવા માટે ) ૧૫૦૦ કે ૨૦૦૦ ગણી મટી થાય છે. એક જણે ગણના કરી હતી કે ઉધઈ સાઠ પળમાં ૮૦૦૦૦ પ્રસવ કરે છે. તેના ઈંડાને લાકડાના હાલમાં લઈ જઈ દાસીએ તેનું પાલન કરે છે. કેવી છે ધ ! For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ નિવેદનપાંચમું ( ૮ ). ગોડા, ગધેયાં, વિઝાના કીડા, છાણના કીડા, ધનેડા, કુંથુઆ, મામણમુંડા વિગેરે વિગેરે. ચેથે પ્રકાર ચતુરિંદ્રિય છે.–વીંછી, બગાઈ,ભમરા, ભમરી, તીડ, દરેક જાતની માખીઓ, ડાંસ, મચ્છ૨, કંસારી ખડમાકડી, કરોળી આ પતંગ વિગેરે ને શરી૨ જીભ નાક અને આંખ એ ચાર ઇંદ્રિય હોવાથી ચઉરિન્દ્રિય કહેવાય છે તેઓ માંસ્પર્શ પારખવાની, ખાવાની, સુંઘવાની-વાસ જાણવાની, અને જેવાની એ ચાર શકિતઓ છે. એક વિદ્વાન જણાવે છે કે સૂમ. દશકથી ડાંસને બત્રીશ દાંત દેખાય છે. સૂક્ષ્મદર્શક યંત્રથી માખી ની આંખ, ચાંચડના જડબાં, માછલીને દાંત, બ્લે માખીની જીભ અને કરોળીયાને ઝેરી દાંત, ગોકળગાય અને હેલને દાંત પણ દેખાય છે. આ સર્વ ને માત્ર કાન હોતા નથી. એટલે કે ૧ ભમરા-ભમરીની જાતમાં ઈડા, કીટક, ગુટી અને ભ્રમર એમ ચાર પરાવર્તનથી તૈયાર થાય છે. તેની સ્ત્રી ઇંડા મુકી (એવી જાતને શરીરને મેલ-રસ કાઢી) તુરત મૃત્યુ પામે છે. સરજન લેલકન પાળેલો ભમરો તેની સાથે હળી ગયો હતો, જે શરીર પર હાથ ફેરવવા દેતો હતો, અને ખાવાનું લેતાં ડરતો ન હતો. - ૨ માખી-માટે મી. એડામસે નિરૂપ્યું છે કે તેની આંખમાં પતંગની આંખ જેવા ૧૪૦૦ કાચ જેવાય છે. મધમાખીએ પોતાના મધપુડામાં આવેલી ગોકળગાયને એક જાતના કુલને રસ ચોપડી મારી નાખે છે, આ અગમચેતી તેને માટે આશ્ચર્યકારક છે. આ જાતિમાં રાણી અને ગુલામણુના ભેદ છે, મધમાખીઓ પ્રાણાતે પણ દેહના રોમ તોડી ઇંડાને રક્ષે છે. ૩ કરોળીઆને આઠ આખે છે, તે સ્થિર છે. ૪ પતંગ-પતંગની નજર તીવ્ર હોય છે. તેને એકેક બાજી કાચના દેખાવવાળી ઘણી આંખે છે. નિકૃષ્ટ જાતિના પતંગ કીડા વિગેરે દરેક જીવો સહજ જ્ઞાનરૂપી સંસ્કારથી બચ્ચાનું પાલન વિગેરે કરે છે. કેટલાક જીવો એવા સ્વભાવવાળા છે કે તેઓને અડતાં મરેલાની જેમ લુચ્ચાઈ કરે છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) વિશ્વ રચના પ્રબંધ. તપ વિગેરેની અસર તેમના પર થતી નથી આધુનિક શોધકો “ કરચલાને આંખ અને નાક છે, પણ કાન નથી” એમ જણાવે છે, એ સત્ય સંભવતું. નથી ઘણું કરીને આ જંતુઓને છે કે આઠ પગ હોય છે. મોઢા પર શીંગડાની જેમ વાંકા વાળ હોય છે. આ જી સ્વજાતિના જીવોની લાળ કે મળના સ્પર્શ વિગેરેથી ઉત્પન્ન થાય છે, તેમાંના કેટલાએકનું આયુષ્ય છ મા સનું અને દેહમાન ચાર ગાઉનું હોય છે. ઉપર કહેલા ત્રણે પ્રકારના છ વિકેલેંદ્રિય છે, એટલે તેમને મન સંબંધી કાર્ય હેતું નથી, પૂર્વાપરની વિચારણા હતી નથી તેઓ બાદર અગ્નિ વજીને બાકી દરેક એકેન્દ્રિય જીવોના આધારે પણ ઘણું જીવે હાલતા-ચાલતા ઉડતા રહેલા હોય છે. સૂક્ષ્મદર્શક યંત્રના આધારે એક પાણીના ટીપામાં પણ ૩૬૪૫૦ જી પ્રત્યક્ષ જેવાય છે. તે જ જળના નથી; પરંતુ અપકાયના આધારે રહેલા છે; તે બધાને વિકસેન્દ્રિયમાં જ સમાવેશ થાય છે. તેમજ આધુનિક વિદ્વાને પણ સૂક્ષમદર્શક યંત્રથી ઘણુ સૂક્ષ્મ જતુઓ જુવે છે. તેઓ જણાવે છે કે “ એક વાળમાં ૪૦૦૦ જતુઓ સમાઈ શકે તેવા સક્ષમ જંતુઓ છે.” ટીકીટ ૫૨ ટલ્યા કટેરીઆ જંતુઓ ૨૫૦૦૦૦૦૦૦ રહી શકે છે. ડો. એ. રીચ એમ કહે છે કે એક રતલ ચેરી ટ પર ૧૨૦૦૦૦૦૦ જંતુઓ, એક રતલ કાળી દ્રાખ પર ૧૧૦૦૦૦૦૦ જંતુઓ, અને એક રતલ લીલી દ્રાખ પર ૮૦૦૦૦૦૦ જંતુઓ સમાઈ શકે છે. વળી એક વિદ્વાન કહે છે કે-દુબીનથી એવા જીણું જતુઓ દેખાય છે કે એક સેયના અગ્ર ભાગ પર ૯ કોડનો સમાવેશ થઈ શકે છે. આ સર્વે સૂમ જતુઓ પણ વિકલેન્દ્રિય જાણવા. તે જીવોની સ્ત્રી-પુરૂષના સંગથી ઉત્પત્તિ થતી નથી. વહિ પુરાણમાં કહ્યું છે કે-માનુષણના મલિrઘા મવતિ , તથા મનુસ્મૃતિમાં કહ્યું છે કે ૧૦ ૦૪? स्वेदज दंशमशकं, यूकामक्षिकमत्कुणम् । उष्मणश्चोपजायन्ते, यच्चान्यत्किंचिदीदृशम् ॥ १ ॥ આ જનનશકિતને સંમુછિમ એવા સાર્થક નામથી _એાળખાવાય છે. તેવાને પ્રત્યક્ષ આધાર તપાસીશું તે પ્રાણુના For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પાંચમું. ( ૪૧ ) [ ૬ પત્તિ શાસ્ત્રમાં પણ વ્યવસ્પેદ, પરભેદ અને અંડજ એ ત્રણ ઉત્પત્તિના નિયમે દેખાડ્યા છે તે સંમુઇિમ ક્રિયાને ફુટ રીતે પુરવાર કરી આપે છે. એનીઆની ઉત્પત્તિ માટે તેનાજ નાગલા થાય છે. ઘંટાકીટકનું એકાદ અંગ વધી તેવું જ ટાકીટક જુદું પડે છે. હેદ્રો અને એકિટઝિનુને પણ ઉપત્તિ નિયમ તેવે છે. સ્ટાગશના પણ અંગે અંગે સંમુર્ડોિમ રિધતિ છે. માછલા, પતંગીઆ પણ નરમાદાના સંબંધ વિનાનાં હોય છે. એપીબીયન દેડકાનું નર-માદાનું વીર્ય જળમાં ડે છે, અને ઈંડા રૂપે બને છે. એક જતુના બેદીમાં ૪૫ હજાર જતુ થાય છે; તથા ઝાડની શાખામાંની કળીની જેમ કીટાણુના દેહમાંથી તેનાં બયાં ઉત્પન્ન થાય છે. અથવા શરીરના કટકા થઈ દરેક ખંડે અંડે જુદા જુદા જીવ ઉત્પન્ન થાય છે. મરેલા દેહમાંથી પણ નવા કિટાણુ ઉત્પન્ન થાય છે. આના ઉદાહરણ તરીકે ઈ. સ. ૧૭૪૦ માં યુરોપીયન ટેમ્બલીયે જાહેર કર્યું છે કે ઝાડ તથા વેલની કલમની પેઠે પુરૂભુજ કીટને કાપી ગમે તેટલા કકડા કરે તો પણ દરેક કકડા વધી નવા પુરૂભુજ થાય છે, અને દરેકમાં તુરતજ સંપૂર્ણ અંગ ઉત્પન્ન થાય છે. માથા વિનાના ભાગમાં માથું અને પુચ્છ વિનાના ભાગમાંજ પુચ્છ આવે છે. તેના શરીરમાં સ્વાભાવિક ગુમડાં થાય છે, તે વધતાં વધતાં બે દિવસમાં સંપૂર્ણાવયવી બની ખરી પડે છે, અને તે ગુમડાં નવા પુરૂભુજરૂપી બને છે. પરંતુ આ ખરી પડવા પહેલાં જ તે બીજા પુરૂભુજમાં ત્રીજો પુરૂભુજ અને ત્રીજાના દેહમાં (અવ્યક્ત ) ચોથે પુરૂભુજ પણ જોવામાં આવે છે. સ્પંજ (વાદળી) માં ઘણુ જતુ હોય છે. તેઓ મીઠા પાણીમાં વનસ્પતિની પેઠે આહાર ત્યે છે. વલવકસ પાંડારાઈની પ્રટાર્કસ નામની વન- ! પતિઓ ગતિશીલ છે, જ્યારે સંજયલિપ્ત અને પ્રવાલ ઝાડની પિઠે સ્થિર છે. જેથી સ્પંજ ઝાડ છે કે નહીં તે શંકાસ્પદ છે, પણ તેની ઉત્પત્તિ ઉપર પ્રમાણે જ છે. ૧ મી. જેટસન કહે છે કે–એનીબા આહાર લઈ પિટને સંકેચી વચમાંથી કટકા કરે છે, અને બે થતાં અને જીવવાળા હોય છે આ રીતને સંમુમિ ઉક્ષત્તિ કહેવાય. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ (૪૨ ) વિશ્વ રચના પ્રબંધ. સ્પંજની પેઠે વનસ્પતિ કે જંતુની શંકા કરાવનાર ખ્યાકટીરીયા પણ છે. અમુક પદાર્થોથી મિશ્રિત પાણીમાં બાકટીરીયા જીવાતવાળું પાણીનું એક ટીપું નાખતાં અસંખ્યાતા ખ્યાકટીરીયા ઉભરાય છે, અને સાથે 30 ઈંચ કદના બીજા જંતુઓ પણ થાય છે. વાતપુષ્ણ, ગુલાબી, નારંગી વિગેરે અનેક રંગના ફુલોને મળતા જીવડાં છે, તેને કાપી કકડા કરીએ તો પણ મરતાં નથી, પ્રત્યેક કકડાનું નવું પ્રાણી થાય છે. તે બધા સંમુછિમ ઉદાહરણે જાણવા. તે મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. પ્રાણીશાત્રે આ જાતિને ત્રણ લાખ ગણી છે, પણ ઉપત્તિના ફેરફારે તે છ લાખ જીવયોનિ છે તે સત્ય છે. પાંચમો પ્રકાર પંચેન્દ્રિય–પંચેન્દ્રિય જીને અવય પુરા હોય છે. તેમને શરીર, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઈન્દ્રિયો હોવાથી પંચન્દ્રિય કહેવાય છે પંચેન્દ્રિય ને ૧ સંમુર્ણિમ સ્થિતિ માટે પ્રવાસી-વૈશાખ, પાના પ૮ માં નીચે પ્રમાણે લેખ છે કે . कखन पुरुष कखन स्त्री शुक्ति वा झोनुक जखन जन्म ग्रहण करे, तखन ताहारा पुरुष थाके, किंतु किछु दिनपरे ताहरा स्त्रीते परिणत हय. शुक्तिर जोवने एइ परिवर्तन जे मात्र एक बार हय ताहो नहे-प्लाइमाउथेर सामुद्रिक जीव विषयक परीक्षागारे देखा गिया छे, जे २७ दिनेर मध्ये एक्टिझिनुक दशलक्ष संतानेर जननी हइया आबाद पुरुषे परिणत हइया છે, (શ્રી નરેન્દ્ર ચંદ્ર મરા ! ) આ પરિવર્તનથી પણ મુર્ણિમ સ્થિતિ છે. આથી વિશેષ ઉદાહરણ યું હોઈ શકે? વિજ્ઞાનમાં સર નારાયણ હેમચંદ્ર કહે છે કે–સીયાને ચેન પ્રાણી અને નીવડંગ વનસ્પતિના કકડા કરીએ તો તે દરેક પ્રાણી ઉગવારૂપ બને છે. આ પણ સંમુમિપણાની વિશિછતા છે. ડ૦ કયુ કહે છે કે –માદા તરીકે જન્મ પામતું એક જંતુ પાછળથી નર તરીકેનાં કામ પણ કરી શકે છે એટલે આ વગમાં નર-માદાનો ભેદજ નથી. (જૈન ). For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પાંચમુ . ( ૪૩ ) ઘણું કરીને એ ચાર કે આઠ પગે હોય છે. મુખ્ય રીતે પચે ન્દ્રિય દવે ચાર હપ્તામાં વહેચાયેલ છે. ૧ લેા હતો—àકાકાશ ચિત્રમાં અધેાભાગમાં સાત રાજલેાકમાં નારકીનાં જે સાત સ્થાનેા કહ્યાં છે, તેમાં ઉત્પન્ન થતા જીવાને નારકીના જીવે કડે છે. તેમનું મોટામાં મેટુ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે, અને દેહુમાન ઉત્સેધાંગુલે ૫૦૦ ધનુષ્યનું હૈય છે. આ જીવે નારકીમાં જ ઉત્પન્ન થાય છે. ૨ જો હતો—(૧) પાડાની જેવા મેટામચ્છ, શીશુમાર, દરેક રંગના માછલા, કાચમા, ( પુછડીયેા કાચ કે ) સીવ્ર, સ્કુ જેવા દાંતવાળેા નાન્હેલ, ટાપીડા માછલાં, તરવારની પેઠે પંદર ફુટ લાંબા જડબાવાળા સાડીશ, ખડગ મચ્છ, ઉડતી માછલી, અષ્ટપદી, વલયાકાર વઈ બાકી પૃથ્વી પર જે જે વસ્તુએ છે તેની જેવા પાણીના સિંહ, હાથી, ધેડા, ડુક્કર, પુરૂષ ઈત્યાદિ દરેક પ્રકારના માછલાંએ સમુદ્રમાં હોય છે. અત્યારે પણ પેરીયેાધ્યાત્મસ માનું એ પગે ચાલનારૂં છે એમ વાંચી શકીયે છીએ. આ દરેકના પંચેન્દ્રિયમાં સમાવેશ થાય છે. તેમનાં દેહમાન બહુજ મેટા પગુ હાય છે ચઢનેવાલી માછલી, વીખેલી માછલી, આફ્રીકા દક્ષિણુ અમેરીકા અને હિંદુસ્તાન પાસે પાસીફિક તથા આટલાંટીકમાં થતી વિદ્યુત માછલી, ઝગમગ થવાવાળી માછલી, ઉડવાવાળી માછલી, ગુફાવાસી માછલી, વિગેરેમાં કેટલીક વિચિત્રતાઓ જોવાય છે. સીલ માછલી ગાયાને ધાવી જાય છે. નાવ્હેલ અને ખડગ મચ્છ વહુ ને ગામડાં પાડે છે. અષ્ટપદીને શરીરથી છ ગણુા મોટા ૮ હાથ અને ૨૪૦ ચુસકનળીયે છે. સીપીયાતને પણ હાથ અને નળીયેા છે. તેની કેથળીની કાળા રંગની સાવસા શાહી અને છે. જલચર સિરનામ સ્પાટ ( જલ ઉપર રહેનારી ) માછલીને આંખના ઉપલા ભાગ સ્થલચર જેવા છે, કે જે માંખના ભાગ પાણીની બહાર ઉપર રહે છે; અને નીચલેા ભાગ જલચર જેવા છે, કે જે ભાગ પાણીમાં ઢંકાએલેા રહે છે. એટલે તેની માંખથી પાણીમાં અને પાણી બહાર જોવાની એમ એ શક્તિએ છે. વઢાંક અને વાટીયાની માછલીએ પણ એક માજી કીચ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ રચના પ્રબંધ. હમાં સુઈ રહે છે, જેથી તેને બીજી તરફના પડખે બે આંખે હોય છે તે દ્વારા દેખે છે. સમુદ્રની માછલીઓ પાણીના જુદા જુદા સ્તરોમાં નિવાસ કરે છે, જે મર્યાદાને બીલકુલ ઓળંગતી નથી. પાણીની સપાટીથી નીચે પણ માઈલ પાણીમાં રહેનારી માછલી ઉપર આવે છે તે તેના ફેફસાં ફાટી જાય છે, અને સપાટીથી સવા માઈલ નીચે પાણીમાં મેટા માથાવાળી માછલી રહે છે, જે નીચે જતાં ગુંગળાઈને મરી જાય છે. આ પ્રમાણે માછલીના પણ સ્તરે હોય છે. - (૨) ચાર પગે ચાલનારા ગાય, ભેંસ, બકરે, ઘેટા વિગેરે; પેટે ચાલનારા સપ, અજગર વિગેરે; અને હાથે ચાલનારા ઉંદર, ગરોળી, ખીસકેલી, કાકીડા, ઘે, સાંઢા, નોળીયો, છછુંદર, જલનોળીયે, ૨કુન, ગ્લટ્ટન, વીજલ, સેઅલ, માટેન, સ્ટેટ, અમીન, પલકેટ, કંક, મીકસ, કસ્તુરીયાં– બીલાડાં, ઉડતી ખીસકેલી વિગેરે ભૂચર તીર્થંચ પચંદ્રિય જાણવા. કલારીયા સલાજેરા જમીનનાં માછલાં વગેરેને પણ આમાં જ સમાવેશ થાય છે. તેમાના ગર્ભનું જ વધારેમાં વધારે દેહમાન છ ગાઉનું હોય છે, અને ઉત્કૃષ્ટ આયુષ્યમાન સામાન્ય રીતે મનુષ્યના ચાલતા આયુષ્યના અમુક હિસ્સેજ હોય છે. હાથી, અને સિંહનું આયુષ્ય મનુષ્યના આયુષ્ય જેટલું હોય છે. અને ઘે ડાનું આયુષ્ય મનુષ્યના આયુષ્યથી છે ભાગે; ગાય ભેંસ ગધેડાનું ૫ ભાગે; બકરી, ગાડર, શીયાળનું ભાગે; અને કુત ૧ ઘડો વિગેરે એક ખુરીવાળા અને નહિ વાગોળનારા પ્રાણીઓ છે. ઉંટ, પાડે, ગાય, રોજ, સાબર, વરાહ અને હરણ વગેરે બે ખુરીવાળા તથા વર્ગોળનારા પ્રાણીઓ છે. હાથી, ગેડે વિગેરે ગંડીપદા છે. સિંહ, વાઘ, શીયાળ, બીલાડા, કુતરે, સસલે, નાર, જરખ, લેકડી, શીહાસ, તરસ અને ઘરદીઓ વિગેરે નખવાળા પ્રાણીઓ છે. આશીવિષ, દષ્ટિવિ, ત્વ4િષ, લાળવિષ, શ્વાસવિષ, કૃષ્ણ" વિગેરે ફણાવાળા સર્પની જાતિઓ છે. મંડલી વિગેરે અફણાવાળા સર્પની જાતિઓ છે. દરેક જાતના સર્ષ અને અજગર વિગેરે ઉરપારસર્પ (પેટે ચાલનારા) છે. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પાંચમુ. ( ૪૫ ) રાનું ભાગે હાય છે. લંડનમાં વેબ્લીનના પ્રદર્શનમાં બ્રેન મરીથી મળેલા એ મળદ છે, જેમાંના એક નાનામાં નાના છે. જેની ઉંચાઇ ૩ પ્રીટ અને વજન ૩ હુંવેટ છે. તથા છીએ મેટામાં માટેા છે, જેની ઉંમર ચાર વર્ષની, ઉંચાઇ ૬ પીટ, મરે વજન ૧૫ ટન છે. (૩)રૂંવાટીની પાંખવાળા હંસ, પેપટ, ચકલા, માર, કાગડા, કલહુંસ, મગ, તેતર, કપિ જલ, પારેવા, હાલા, ટુકડા, ઘુવડ, કાયલ, સમળી, માજ, ગીધ, ગરૂડ, ચકરે, ચીખરી, માટિન, સ્વ નુ લીલમપક્ષી, મત્સરંગ, બુલબુલ, ચાષ, રેન, લક્કડખાદીયુ, અગ્નિવણી પક્ષી, બતક, પેટ્રોલ અને આલ્બટ્રામ છે. ચામડીની પાંખવાળા ચામાચીડીયા, વડવાગુલ, વાગેાલ, જલેાસ, ભારડ, જલવાયસ, વાન્પાયરજાતિ વગેરે; તથા બીડેલ પાંખવાળા, કે ઉઘાડી પાંખવાળા સમસ્ત પક્ષીવર્ગ ખેચર ૫ચેન્દ્રિય જીવા છે. વળી પ્રાણીશાસ્ત્રમાં વિવિધ પક્ષીઓના મધિકાર નીચે પ્રમાણે છે. , ન્યુઝીલાંડ કે માસ્ટ્રેલીયાના કિવિ પક્ષીઆને પાંખ હાતી નથી, પીંછા હાય છે હાનાલનું કુકડા જાતનું પક્ષી ઉડી શકતું નથી. હવઈ એટમાં પક્ષીઓને સ્વરજ નથી. પેગુઇન પક્ષીમાં ચાલવાની કે તરવાની શક્તિ છે, તે ઉડતું નથી, તેની માતા એક ઇંડુ મુકે છે. કગ્લું પક્ષી મહાગતિવાળુ છે. હિંદુસ્તાની દરજી પક્ષો અંગુઠા જેવડું છે, તે સાપ કે વાંદરાથી પોતાના બચાવ બહુ યુક્તિથી કરે છે. પેટ્રોલ પક્ષી ચીકણુ હાય છે. હિંદી મહાસાગરના પક્ષીએ માગીયા કીડાઓથી માળામાં અજવાળું રાખે છે. સ ંદેશાના કબુતર મીનીટે ૧૨૧ વાર ઉડે છે, જે કલાકે ૫૪૦ માઇલ, અને કેટલાક ૬૩૬ માઇલ ગતિવાળા છે. રાજહંસનું આયુષ્ય ૨૦૦, કાકાપટનું ૧૦૦, હુંસનું અને કબુતરનુ` આયુષ્ય ૧૬ વર્ષનુ હાય છે. સીયાને ચેન ૧ એક જીર્ણ પત્રમાં નીચે મુજબ લખેલ છેપાંચમે આરે આયુષ્ય વિચાર. ૮૦, હાથિના આયુ વર્ષ ૧૨૦, મનુષ્યનું આયુ વર્ષ ૧૨૦, સરપને આયુ વર્ષ ૧૨૦, કાગડાનું આયુ વર્ષ ૧૦૦, હંસનું આયુ વર્ષ ૧૦૦, સહુને આયુ વર્ષ ૧૦૦, કચ્છપને આણુ વ ૧૦૦, મચ્છને આયુ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) વિશ્વ રચના પ્રમ ધ. પ્રાણી અને નીવડુંગ વનસ્પતિના ટુકડા કરીએ તા દરેક પ્રાણી ઉગવા રૂપ બને છે. કમલપુચ્છ દીર્ઘ પુચ્છ વેલ આ દરેક જાતના તીર્થંચા ઘણાં મોટાં પણ થાય છે. લીંર્ જાતિના વાંદરા ઉડે છે. કસ્તુરીયા ખળદ અને બીસન એ ભૂમિચર છે. કગરૂ, આવેાસમ, ખાંદીકુટ અને જબ્રાવને બચ્ચા રક્ષણ કરનારી કાથની હાય છે. સાંજ વર્તમાન પત્રમાં ,, એક વાર હાલ મનુષ્ય આનંદથી સુઇ શકે એવા ૨૮ ઇંચ જાડા ઇંડાના અડધીયા મળી માવ્યા છે, તેા તે જાતના પક્ષીઓ કેટલા માટા હશે ? ” એવા લેખ હતા. અત્યારે પણ ૨૫ ટન મગરમચ્છના પીંજરા મળી શકે છે. તેમજ એક ત્રણ ફુટ ઘેરાવાળા ૬૬ રતલના દેડકા છે, તેના ખરા દેહમાનને નહીં જાણનાર તેને રાક્ષસી કદના કહી ખેલાવે છે. સાડત્રીશ ીટ લાંખા સાપ મૈકસીકેામાં છે, રૂમી સીપાઇઆએ ૧૨૦ ફુટ લાંખી સાપની કાંચળી રામ માકલી હતી. આમદ્રાસ દરીયાઇ પક્ષી હાઇને મનુષ્યના કટ્ટો દુશ્મન છે, તે વર્ષ ૧૦૦, અશ્વને વર્ષ ૩૨ અથવા ૪૮, વાધને વર્ષ ૬૪, ગરધબના વર્ષે ૨૪, છાલિના વર્ષ ૧૮, શ્વાનનેા વર્ષ ૧૨ અથવા ૧૮, હિરણના વર્ષે ૨૪, બિલાડાનેા વર્ષ ૧૨, શ્યાના વર્ષ ૧૭, સુઆને વર્ષ ૧૩, ગેડાને વર્ષ ૨૦, સારસને વ ૫૦, ક્રાંચના વર્ષ ૬૦, બગલાના વર્ષ ૬૦, ઉંદરના વર્ષ ૨, સિસલાને વર્ષ ૧૮, વાગુલને વર્ષ ૫૦, સેહરનેા વર્ષ ૫૦, વિના વર્ષે ૫૦, પપિયાનેા વર્ષ ૩૦, ઉના વર્ષાં ૨૫, ભેંસના વર્ષ ૨૫, ગાયના વ ૨૫, ઘેટાને વ ૨૬, ગિધ વર્ષ ૧૦૦, ગિલાઈ ૧, બ્રુક વર્ષે ૫૦, કાકીડા વર્ષોં ૧, જેકાં માસ ૩, કસાર માસ ૩, ૫ ઇતિ પંચમે આરેારા આયુષ્ય વિચાર. " ભાષા મૂલ પ્રમાણે રાખેલ છે. ] . ત્ સવ જંતુ ૧૬૦૦૦ જાતના છે. પક્ષીઓ ૮૦૦૦ મતના છે, તીયેચા ( ચાગા ) ૮૦૦૦ તતના છે, સર્પની જાત ૭૦૦ છે. (પ્રાણીશાસ્ત્ર ) લવંડર વેટરના સુવાસથી સિહ વાધ વશ થાય છે. કેટલાક ઉંદર, મેઢા, પાપટ અને ગાય વિગેરે એવા છે કે જે પાણી પીધા વગર પણ જીવી શકે છે, સેખીરીયાના ઉંદર ચેપગા અને ત્રણા નાના હાય છે. For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પાંચમું. ( ૪૭ ) એક ઘટકે પાંચશેર ભાર ગળી જાય છે. રોડનર પક્ષી બે કુટ લાંબુ, ૮૦ ઇંચ લાંબા પગવાળું, મહાગતિવાળું અને સાપે મારનાર થાય છે. સર્વથી ઘણું ઉડનાર પક્ષી કાંડર અથવા કેલીફની ચાનું ઘુડ છે, તેની પાંખની અણીથી બીજી પાંખની અણી સુધીની લંબાઈ ૧૦ ફુટ છે, તેની જાત નાબુદ થવા આવી છે. હાથે ચાલનાર સાઢે ત્રણ ફુટ લાંબે હોય છે જે કીડીએને બહુ નાશ કરે છે, તેને બંગાલી ભાષામાં ચ્યાંગેલીન નામથી સંબોધાય છે. એક પ્રદર્શનમાં બહુજ લાંબા કાનવાળું સસલું મુકાયું છે. આલમમાં એક જાતની માછલીને પુંછડીએથી સળગાવ્યા પછી બત્તીનું કામ પુરૂં કરે છે. બત્તિમાછ ( હેલિગ્યાન) નું તેલ ચરબીની પિઠે જામી જાય છે. ન્યૂ સાઉથ વેલ્સમાં કે ઓસ્ટ્રેલિયામાં દોઢ ફુટ લાંબા ને ટૂંકા વાળની પુંછડીવાળા એવા વિચિત્ર પ્રાણી છે કેજેને બચાં ધવરાવવાના આચળ હોય છે, ને સુખે ચાંચ હોય છે. કેલીફારનીયામાં દરીયા સપાટીથી ૩૦૦૦ ફીટ ઉંચા માઉંટ બાલડીના પહાડ ઉપરથી એકટીશ ઈચના વ્યાસવાળું અને ૧૦૦ રતલના વજનવાળું કાચબાનું હાડપીંજર મળી આવ્યું છે, તે ચાર હજાર વર્ષ ઉપરનું કહેવાનું મનાય છે. જેના માટે કહેવાય છે કે-જમીનને ઉછાળે આવી પાછો પાસિઝીક મહાસાગરને કિનારે બનતાં આ કાચબે મરણ પા યે હશે. લપસતાં રહેલા બરફની સાથે તે અહીં આવ્યો હશે તેવું અનુમાન થાય છે. હંગરીમાં એક મેડકનું હાડપીંજર મળ્યું છે, જેનું નામ લેવીરીન ડોન રાખ્યું છે. તે જાતિના દેડકા ભૂતકાળમાં બહુ હશે. તેની બને આંખેની વચ્ચેના આ ડામાં ૧૮ ઇંચનું અંતર હતું, તેની ખોપરી ૩૧૨ રતલ પ્રમાણ હતી, અને સર્વે હાડપીંજરનું વજન ૧૮૬૦ રતલ (આશરે એક ટન ) હતું. વળી ભારતના ૨૯ મા અધ્યામાં ૧૧ જન લાંબો અને છ યોજન ઉંચે હાથી, તથા ૧૦ . અને ૩ ચેજન ઉંચે કાચબો હોવાનું '' છે વળી છે. થીઓડર કુકની ભૂસ્તરવિદ્યા જણાવે For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ) વિશ્વ ના પ્રબંધ. છે કે એક ઉડ ની ગરોળી (છ ) ની ૨૭ ફૂટ લાંબી પાંખો હતી. મીલનમાં પકડાયેલ એક સાપ ચાર ઈંચના મોઢાવાળે, દા ફીટના પેટવાળ, ૨૦ ઈંધ જાડે, ૯ ફુટ લાંબા અને અઢાર મણ ભારવાળે હો. ઉંટ નાક દ્વારા ત્રણ માઈલ દૂરનું તળાવ જાણી શકે છે. અમેરિકાનું એક જાતનું પક્ષી બીજા પક્ષી અવાજની બરાબર નકલ કરે છે. કુતરી. બીલાડી, અને ઘડાને પણ ન આવવાનું બને છે. એક કાંકરે મદારીના હાલ્લાં માંથી દહીં ખાઈ બકરીના મુખ ઉપર દહીં ચેપયાની લુગાઈ કરી હતી. શીકારી કુતરાંએ બે પક્ષીને એક સાથે લેવાને અશક્ત હિોવાથી એકેક મારી વારાફરતી લઈ જાય છે. અમેરિકાનું કળ પક્ષી પિતાના માળાને ચળકતા કેડા કેડી આદિથી શાભાવે છે. સસલાં પિતાના વાળથી બચ્ચાંની શયતાઠવે છે. એક વડેદરાની બુદ્ધિશાળી ગાય તરસી થતાં નળ પાસે નમાવી, અને નળની ઠેસને માથથી દબાવી પાણી કાઢીને પીતી હતી એચસ્ટનની નેચરલ હીરટરી સાયટીના સભ્ય મી. ટેલવેલ જણાવે છે કે-૨બીન ચકલી ૬૮ કીડા, કાગડો પોતાના વજનથી બમણું કીડા, અને બાજ પ૦૦ મકર એક દીવસમાં આઈ ગયે હતો. લંડનના એક મદારીએ હel ( ઈલ ) જલસપને એ કેળવ્યા છે કે તે મદારીના કહેવા સાથે 4 : C વિગેરે આકૃતિઓ તથા શિક્ષકની નામવાર આકૃતિઓ સ્વશીરથી કરે છે. તે મનુષ્યની ગીરદીમાં ઉશ્કેર હતું તથા ભય -પામતે હતે. વળી કેટલાક ઘેડ એ પોતાના આંટા ગણે છે, તથા રંટના બળદે પણ આંટા થયાને તુરત સમજે છે. એબફેલડ નગરના ઘેડ શિક્ષક હેર કે ઘોડાને અંકગણિત શીખવેલ છે, તે ખરી ઠેકીને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, દઢમાજક, અને ઓરકુટની માહિતી આપે છે. કુ. તરાં બીલાડાં અને ઉદરો ચક્ષુનો ઉપગ કર્યા વિના કાન નાક અને મુખના વાળથી કામ કરી શકે છે. પતીયાલામાં એક નાની ગાય અંગારા ખાઈને રહે છે, પણ જે તેની સામે ઠંડા કોલસા મૂકવામાં આવે તે તેને ખાતી નથી. આવા પ્રત્યક્ષ પુરાવાથી For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પાંચમુ . ( ૪ ) પણ તેમનું આયુષ્યમાન દેહમાન અને બુદ્ધિની પ્રધાનતા મહાન કલ્પી શકાય છે. તે જીવા સ્ત્રી-પુરૂષના સ ંચાગથી ગર્ભમાં ઉં ત્પન્ન થતા હૈાવાથી ગજ હાય છે, તથા સંમુમિ પણ હાય છે. સમુચ્છિમની ઉત્પત્તિ માતા-પિતાની અપેક્ષા વિના હાય છે. જેમકે દેડકાં માછલાં વગેરે વૃષ્ટિ થતાં તુરંત ઉત્પન્ન થાય છે. તેમનું ચૂર્ણ પાણીમાં નાખવાથી પણ તુરતજ તૈ ઉપજે છે. તેમજ દરેક તિય ચાની જનક્રિયા થાય છે. મ વાતની પુષ્ટિ આપતાં વચના વહ્નિપુરાણમા પણ છે કેસમ્મેટના ગપિ વિશેયા વ્રુક્ષોપચ્યુનન્તવઃ। આ દરેક જાતના તિય ચા મૃત્યુક્ષેત્રમાંજ જન્મે છે, વસે છે અને મરે છે. ૩ જો હપ્તા –એકમ, દશક, શતક એમ એગણત્રીશમી આવેલ સંખ્યામાં રહેલ આપણે પચેન્દ્રિય મનુષ્ય તરીકે આળખાઇએ છીએ. મા દરેક મનુષ્યા જ્યાં વસે છે એ મનુષ્યક્ષેત્રના અધિકાર માગળ કહીશું. માત્ર અત્યારે દૃશ્યમાન મનુષ્યા ૧૪૦ કરાડ છે. મનુષ્યનું દેહમાન વધારેમાં વધારે હાય તે ૩ ગાઉત્તુ, અને આયુષ્ય ત્રણ પત્યેાપમનું હાય છે. એક ૧૩૯ ૧ના વૃદ્ધ પુરૂષ નિરાગી દશા ભાગવે છે. સન ૧૯૨૨ ના વસ્તિપત્રકમાં લંડનમાંજ ૧૫ માસેા ૧૦૦ વર્ષથી અધિક ઉમરના નીકળ્યા હતા, તથા સાઇબેરીયાના–Kazahioff નામે ૨૬ વર્ષના પુરૂષ ફ્રુટ અને ૩ ઈંચ ઉંચા છે. તેના પગની લખાઈ નવ ઇંચ, છાતીની પહેાળાઇ ૫૬ ઇંચ, તથા તેના શરીરના ભાર ૫ મણુ અને ર૬ શેર છે. વળી એવું જણાયું છે કે એક ચાદ વર્ષના બાળકના ભાર સાત–માઠ મચ્છુ છે. સને ૧૮૫૦ની સાલમાં મારૂ પાસેની ભૂમિ ખાદતાં રાક્ષસી કુદના મનુષ્યના હાડ નીકળ્યા છે. તેનાં ઝડમાં માણસના પગ જેટલા લાંખા હતા, તેની ખાપરીમાં એક મુશલ (૪૮ શેર ) ઘઉં માઈ શકતા હતા, તેના એકેક દાંતના ભાર પાણા મા સ હતા. કીન્ગેાલાસ નામના માણસ ૧પા ફુટ ઉંચા હતા, તેના ખભાની ચાડાઇ દસ ફ્રુટ હતી. સારલાઁ મેનના વખતમાં ફેટીકસ ૨૮ ફુટ ઉંચા હતા. લાહાર પાસે વલટાહ ગામના Øસીહ શીખ ૧૦૦ મણના મેજો ઉપાડી શકતા હતા, અને લાહાર પાસે ચગ્રા ગામના રિસીંહુજી એ મણની માગરી ઉપાડી શકતા હતા. પેટલાદમાં રામજી હીરજી નામે કશુખી น For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ (૫૦ ) વિશ્વ રચના પ્રબંધ. ૧૧૪ વર્ષની ઉમરે મૃત્યુ પામ્યા હતા, તેને નવા દાંત આવ્યા હતા, જે તંદુરસ્ત હતે. તે છેવટ સુધી ખેતરમાં કામકાજ માટે જતે હતે. મન્મથ સ્નાયરના બ્રીજવીન ગામમાં મીસીસ એસસીઓનેડ નામની ગરીબ સ્ત્રી ૧૧૭ વર્ષની હેવા છતાં દરેક કામમાં હુશીયાર અને તંદુરસ્ત હતી. બુલ્હર છે સ્પટનના મી. જેનું શરીર ૪૪ વર્ષની ઉમરે ૪૭૬ ૨તલનું હતું. સારી રીતે હાલવું ચાલવું તથા છ કલાક ઉંઘવું તે તેને સહજ હતું. ૧ અજાયબ નિદ્રા–ફિલોસોફિકલ ટ્રાંઝેક્ષન નામના પુસ્તકમાં કહ્યું છે કે લાડમાં ટીબરી ગામને સાચુએલ કિલટન નામે પચીસ વર્ષનો યુવક તા-૧૬–૨–૧૬૮૪ દિને સુતો, તેને જગાડવા ઘણી મહેનત કરી, પણ વ્યર્થ ગઈ અને એક મહિના પછી પિતાની મેળાએ ઉઠી પિતાના ધંધામાં જોડાઈ ગયો. પણ તેને તા૪-૪-૧૬ ૮૬ સુધી નીદા આવી નહીં. પણ આજ દિને વળી સુતે અને ઉંધી ગયે, તેને જગાડવા માટે બોથના ડો૦ મી. મીસે રક્તવાહિની નળી કાપી લાસ્ટર માયુ, બીજા અનેક ઉપચારો ક્યા, કેટલાક ખાવાના પદાર્થો તેના મુખમાં નાખ્યા જેમાંના કેટલાક પદા ને કિંલટન ખાઈ ગયે; પણ નિદ્રા તે જેવી હતી તેવીજ રહી. અંતે સત્તર અઠવાડીયા પછી તા-૭ ૮-૧૬૪૬ એ ઉઠ્યા, તથા કપડાં પહેરી ખેતરમાં કામ કરવા ગયો. ત્યાર પછી ત્રીજી વાર તા– ૧૭–૩–૧૬૮૭ માં સૂતો. ડો. ઓલિવરે આવી તપાસ્યું તો નાડી બરાબર ચાલતી હતી. જગાડવા ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળતા મળી. એક ડોકટરે તો ૧૪ આંસ લેાહી કાઢયું, પણ કિલન્ટને ચું-ચાં કાંઈજ ન કર્યું. વળી સપ્ટેમ્બરની આખરે એક માણસને લઈને ડે. એલિવર તેને જોવા ગયે, તેણે એક ટાંકણી ઘાંચી, જેથી તે માત્ર નવેમ્બરની ૧૮ મીએ થોડોક જા, પિતાની મા સાથે ચાર શબ્દો બે, પછી સુતે જે જાન્યુઆરીમાં ઉઠી ધંધે વળગે. ચી વૈદ્ય બ્લાન્ચેટ સને ૧૮૬૪માં નીદ્રાભકત માટે લખે છે -એક બાઈ ૨૦-૪-૧૮૬૨ માં સુતી હતી, અને ૧૮૬૩ના માચંમાં ઉઠી હતી. સ્ટે વિદ્વાને સોળમાં સેકાના વીલીયમ દ્રાંસલે કુંભારની ચમત્કારી વાત લખી છે. તે જણાવે છે કે આ કુંભારની ઉંધ ચૌદ દિવસ અને પંદર રાત્રિએ પુરી થતી હતી. ખુદ ઈંગ્લાંડને રાજા સને ૧૫૪૬ માં આ કુંભારની નિદા જેવા ગયો હતો. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પાંચમું. ( ૧૧ ) ફ્રાન્સવીર નેપોલીયન બોનાપાર્ટને જેનાર એક નરવીર અરબસ્તાનમાં છે, જે ૭૦ મે વર્ષે પર હતા, હાલમાં તેને બીજી સ્ત્રી છે, ને પોતાની ઉમર ૧૪૦ વર્ષની છે. હાલ રૂશીયામાં ૨૦૫ વર્ષને ડેસે છે. કાશ્મીરને એક ચોપદાર ૭ ફીટ ઉચે હતે. નેપોલીયન અને સીકંદરનું દેહમાન મેટું હતું. મહારાજા પ્રતાપસિંહજીનું પણ શરીર મોટું હતું. આ માપ પણ પડતા સમયના જાણવા. મનુષ્યની ઉત્પત્તિ અને નાશ મનુષ્યક્ષેત્રમાં જ થાય છે. ૪ હસ્તે દે –ભુવનપતિ, વ્યંતર, તિષી, અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવો છે. તેમને પણ પાંચ ઇંદ્રિયો હોય છે. જન્મ મરણ વગેરે કિયા મનુષ્યની જેમ હોય છે, પણ માતપિતાની અપેક્ષા વિનાની હોય છે. માત્ર તેમાં દેહ સંબંધી સુખ ઘણું હોય છે. દેવ તરીકે ઉત્પન્ન થનાર ૧૦ હજાર વર્ષ તે જ છે, અને ઉત્કૃષ્ટાયુષ્ય અનુત્તર વિમાનની અપેક્ષાએ ૩૩ સાગરોપમનું હોય છે. દેહમાન ૧ થી સાત હાથનું હોય છે. આ પ્રમાણે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચાર હસાથી પંચંદ્રિયને અધિકાર જાણોઆ પ્રમાણે છે હું દ્રવ્ય પણ જગતમાં છે. આ છ દ્રવ્યથી સાતમું દ્રવ્ય છે જ નહીં. હવે બાટલા જ્ઞાનથી સમજી શકાય છે કે કાર્યના કત્તા પ્રેક્ષકે જીવેજ છે. જી કયાં ક્યાં છે? કર્તા કણ કણ થઈ શકે છે ? તે કામ પુદ્ગલોમાંથી કરવાનું છે. તમારા પ્રશ્ન છે કે જગત કયારે બન્યું ? તેના ઉત્તરના સાધનો કાંઈક તૈયાર થયા. બનાવવાના અધિકારીને જેમાંથી બનાવી શકાય તે પગલોનું સવરૂપ સમજાયાથી આગળ વધવું ઠીક સહેલ પડશે. સ્વીડન વર્ગની એક બાજુએ ૩૦ વર્ષની નીદ્રા ખેંચી હતી. યુનાઈટેડ સ્ટેટની રહેવાસી ટાપુ વાસિની એક દસ વર્ષની મ્યુલામીર નામની કન્યા અજબ શકિત ધરાવે છે, તેની આંખમાં હીનોટિઝમ કે જાદુ નથી, પણ રેઝ 1 કિરણ છે, જેને લીધે તે નક્કરની આરપાર જોઈ શકે છે. આ પણ મનુષ્ય જાતિની અજાયબી તો ખરી ! ૧ જીવાનું પાંચ ઈન્દ્રિય અને દસ પ્રાણના અભાવે મૃત્યુ થાય છે. સિદ્ધના જીવોને તે એકે ઈન્દ્રિય હોતી નથી, પણ ભાવ પ્રાણ હોય છે. શરીરના અભાવે સિદ્ધોને કર્તા, કતા, ખાતાપીતા, જન્મનારા કે મરનારા કાંઈ ન ઘટાવી શકાય. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ નિવેદન છે હું હવે પૃથ્વી ક્યાં છે, શેની પર રહેલી છે તે સમજી લઈયે. પૃથ્વી એ પુદ્ગલેને એક જંગી જથ્થા છે. અને પુદગલે–દેશ પ્રદેશે મળવાથી આ પૃથ્વી બનેલી છે. વળી તે સ્વયમેવ સ્થિર છે. પ્રશ્ન–પૃથ્વી તે સાત ગતિથી ફરે છે, તે ફરતી પૃથ્વીને સ્થિર કેમ માની શકાય ? ઉત્તર–આ પ્રશ્ન પણ ઠીક છે. કારણ કે હું નાનું હતું ત્યારે મારો મગજ એજ વિચારેને આધીન હતા. જગતમાં ઘણું મનુષ્યને એજ વિચાર દેખીશું, તેમાં તેમને દોષ નથી, પણ બાલ્યસંસ્કારથી તેમની અજ્ઞાનતાથીજ આ ભૂલે થવા પામી છે.. પણ મારા ગુરૂના કહેવાથી અને મહાન ગ્રંથને તપાસવાથી મારી ભૂભ્રમણ સંબંધે થતી ભૂલ મેં સુધારી છે. અસત્ય પર, વિશ્વાસ લાવનાર સરલ હૃદયે સત્યના વિશ્વાસુ બનેજ, આવી કથની હોવાથી હું તમને વિશ્વાસપૂર્વક કહું છું કે, પૃથ્વી ફરતી નથી; પણ સ્થિર છે. દરેક પ્રતિષ્ઠિત પ્રાચીન ગ્રન્થ તો પૃથ્વીને સ્થિર જ કહે છે, અને સૂર્ય ફરે છે તેમ જણાવે છે. જીએ વેદનું પ્રમાણુ–ગવેદ અ૦ ૧, અ૦ ૩, ૧૦. ૬, સ્વર્ણમય રથમાં બેસી વિશ્વપ્રકાશી સૂર્ય આવે છે, તે ઉર્ધ્વદેશયુક્ત માર્ગ, ઉર્ધ્વમાર્ગ તથા પ્રવણ માર્ગના ૧ પૃથ્વી ફરે છે તે ભુલ. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ નિવેદન છ. ( ૫૩ } ભેદથી ગમનાગમન કરે છે, અને યજનકારક દેશમાં શ્વેતાથી આવે છે. ત્ર. અ૨, અ. ૧, ૫, સૂથે દિ ગતિવિન.... एकोनषष्ट्यधिकपंचसहस्र ५०५९ योजनानि मेरुं प्राद क्षिण्येन परिभ्राम्यति. . અ. ૨, ૫૦ ૫, અ. ૨, વરતી ગરિ હૈ તે થવાથિ-વાવા અને પૃથ્વી, અમર અચલ છે. બુહર કહે છે કે–જેનોની વિદ્યા ઘરની છે, તેના ગ્રંથ ૨૨૦૦, ૨૪૦૦, વર્ષ પૂર્વના છે. તેમાંને તિષને પાઠ એ પ્રાચીન તિષને નમુન છે ( ગુજ૦ ૧૩/૪૦-૪૧ ) તેમાં પણ પૃથ્વીને સ્થિર કહેલ છે. જુઓ પવિત્ર પુસ્તક બાઈબલ—માત્થી,” ૨-૯ તારે ઈસુના જન્મસ્થાને ગયે. ( આ માન્યતા ખગોળવિદ્યાથી અલગ જઈ પડે છે ) સભાશિક્ષક” ૧૪ પેટી જાય છે ને પેટી આવે છે, પણ પૃથ્વી કાયમ છે. સૂર્ય આથમે છે ને ઉગે છે. ગીત. ૧૦, ૫” તેણે અચલ પૃથ્વીને પાયો નાંખ્યા. “ગીત. ૧૦૯, ૯૦ પૃથ્વી સ્થિર છે, “ અહેસુયા ૧૦, ૧૨, ૧૪.” માં સૂર્યને સ્થિર રહેવાનું ફરમાન છે. (ચાલતા સૂર્યને સ્થિર થવા હુકમ કરે છે.). કુરાનની બીજી સુરામાં કહ્યું છે કે–પછી તેણે આકાશ ઉપર સત્તા ફેલાવી. પછી (પૃથ્વી બનાવ્યા પછી) તેણે સાત આકાશે બનાવ્યા (૨૯) તેની કેરશીમાં આકાશ અને પૃથ્વીનો સમાવેશ થાય છે (૨૫૪) - ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષ હીપારકસ પૃથ્વીને સ્થિર કહેતે હતે. કેપીરસે ઈ. સ. ૧૬ મી સદીમાં ટેલીમીનેના મતને છેટે ઠરાવ્યું, તે ગ્રંથ તેના મૃત્યુ પછી બહાર આવ્ય, નહિં તે તેને પણ ગેલેલિયેની માફક સજા થાત. તે - બનેની વચમાં ઈકબ્રાહિએ મત ચલાવ્યું હતું કે પૃથ્વી સ્થિર છે, સૂર્ય ચંદ્ર ફરે છે, અને બીજા ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે. હાલમાં “પૃથ્વી સ્થિર છે ને છકેણી છે ” એવી For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ (૫૪ ) વિશ્વ રચના પ્રબંધ. માન્યતા એક વિદ્વાને સને ૧૯૧૯ માં જાહેર કરી છે. અથ નોટ અગ્લોબ પુસ્તકના કર્તા અમેરીકન વિદ્વાન પૃથ્વીને સ્થિર અને ચપટી માને છે. પ્રશ્ન –જે કે પ્રથમની એવી માન્યતા હતી કે પૃથ્વી સ્થિર છે. ઈ. સ. પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાં થયેલ ગ્રીક દેશીય પંડિત પીયાગોરસને આ પ્રવી વિગેરે ગ્રહો સૂર્યમાળામાં ફરે છે એવી માહિતી થઈ, ત્યાર પછી આર્યભટ્ટને પણ તે ખબર હતી, પણ કેઈએ તેની દરકાર ન કરી. પણ ટેલીમી ગતિ માપવા મહેનત કરી. તથા ૩૦૦ વર્ષ પહેલાં પ્રશીયાના કેપનિકસ ( કાપીન્સ ) ખગોળવેત્તાએ ગ્રહના છેટાપણાના વર્ગ દેખાડી પીયાગેરસના વિચારને પુષ્ટિ આપી. ગાલીલીયે દુબીનની શોધ કરી, ક્રમે સર એઝાક ન્યુટને દાખલા દલીલથી તે વાતની સાબીતી કરી આપીને સૂર્યમાળાને વૃત્તાંત સાચે છે એમ જણાવ્યું. ન્યુટન સુસ્થિરતા અને સમત્વને સમજ્યા હતું, પણ વિચિત્ર ગ્રહગતિ તથા માનને નહેાતે સંમો . પછીના સંશોધકોએ વર્ણલેખયંત્રથી ગ્રહોનાં કદ વિગેરે માપ્યાં. આ સૂર્યમાળામાં પૃથ્વી તેને ગ્રહ છે, તે પોતાની આસપાસ અને કેન્દ્રાભિસારિણું–કેન્દ્રાભિગામિની ગતિ વડે સૂર્યની આસપાસ એ પ્રકારે પશ્ચિમથી પૂર્વ ભણું ફરે છે, તેમ બીજા ગ્રહો પણ ફરતા મનાય છે. ગ્રહની આસપાસ ઉપગ્રહો પણ કર્યા જ કરે છે. આ દરેકની ગતિ સિદ્ધ કરવા પૃથ્વીની બે ગતિએ માનવી પડે છે, અને તે સારી રીતે સમજી શકાય છે, તેથી પૃથ્વી સ્થિર છે એમ માની જ કેમ શકાય ? ઉત્તર–આને ઉત્તર જુદા જુદા હિસ્સામાં આપવાથી તમે સમજી શકશે. જે પ્રથમ પૃથ્વી ફરે છે તે ડુંગર, શિખર, ઘર, હાટ અને આપણે સર્વે પૃથ્વીથી છુટા પડી જઈએ, પ્રમાણુ સહસ્ત્રીમાં બ્રહ્મગુપ્ત કહે છે કે–ાવર્તનમુર્થાત ન વાનિત મુરબ્રૂયાર વાસ્માત? વળી શ્રીપતિ પણ કહે છે કે – भूगोलवेगजनितेन समीरणेन प्रासादभूधरशिरांस्यपि संपतेयुः પણ તે કાંઈ પડી જતું હોય એમ આપણે જોઈ શકતા નથી, અને સ્વાભાવિક રીતે પણ પૃથ્વી સ્થિર દેખાય છે. પૃથ્વી ફરતી માનતાં ઉપલી વસ્તુનું જુદા પડવું સંભવે. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કર્યું. પ્રશ્ન-પૃથ્વીની એવી કઈક આકર્ષણ શકિતને લીધે દરક વસ્તુઓ પૃ વી પ્રત્યે ખેંચાઈને રહે છે, તે પછી મહેલ વિગેરે શેના પડેજ ? ઉત્તર–જે પૃત્રીમાં એવી આર્ષણ શકિત હોત તે બ્રહ્માશુત અને શ્રીપતિને ઉપલા પ્રમનેજ ન થ ત, માટે પૃથ્વીમાં એ ગુણજ નથી. વળી પત્થર વિગેરે ભૂમિની સાથે ચીકાશથીજ વળગી રહે છે. કદાચ પૃથ્વીનું આકર્ષણ માનીયે તે ભુકંપ આદિથી શિખરો વગેરે પડી જાય છે તે નજ બનત, માટે તે દરેક પૃથ્વીને ચીકાશથી ગ્રેટેલા છે, પણ તેમાં પૃથ્વીનું આકર્ષણ માનવું તે બેઠું છે. ગંભીર પણ કહે છે કે “ભૂકંપે ફાટે ત્રુટે, કેમ ન તે ફરતાય; માટે શિખરાદિ પડે, ચપલપાણે વૃતતાય છે ૧” સ્થિરભાવે ટકી રહે તે માટે ભૂમિ સ્થિર છે. પ્રશ્ન–પર્વતાદિને પૃથ્વીના અંગ ધારી તમારા કહેવા પ્રમાણે કદાચ માની લઈયે, પણ આકાશમંથી પડતી વસ્તુ તે પૃથ્વી પર જ પડે છે, તેથી પૃથ્વીમાં જે આકર્ષણ શક્તિ હોયજ નહિ તે ઉપરથી વસ્તુ ક્યાંને કયાંય પડે. - ઉત્તર–એથી પૃથ્વીને ખેંચવાને સ્વભાવ ન કહેવાય, પણ વસ્તુમાં જે ભારેપણું છે તેને લઈને જ વસ્તુ નીચે પડે છે. પાણીના છાંટા ફેરાં વિગેરે પિતાના ભારથીજ નીચે પડે છે. પ્રશ્ન-તે પણ પૃથ્વીના આકર્ષણથી નીચે પડે છે, તે ભા૨થી કેમ પડયાં મનાય ? ઉત્તર–એક તરફથી કહેવાય છે કે- ૧ પાણીને ઉંચે લઈ જવું અને નીચે લાવવું એ વાતાવરણનું કામ છે. ૨ બીજી રીત તપાસીએ તે બાપભવનમાં સૂર્યની ઉષ્ણતાને મુખ્ય માની છે. ૩ ને તમે જણાવે છે તે તેનાથી પણ જુદું પડે છે. તે આ અપથ્ય આહાર અને દવાની જેમ પરસ્પર વિરૂદ્ધ કથનમાં સાચું કેમ મનાય? આ તે તમારા માનવા પ્રમાણે તમારીજ હાનિ દેખાય છે, જેથી કંઈ સંબંધ મળતું નથી, તેથી આ વાત અપ્રમાણ છે. રાજકેટવાળા પ્રેમચંદ કરમચંદ પોતાની ભૂ ૧ આકર્ષણ ત્રણ પ્રકારના છે-૧ Gravitation ગુરુત્વાકર્ષણ, cahesism 2494 molecalarattraction 2014. 3 affnticty Attrattion Hallitupil. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ( પ૬ ) વિશ્વ રચના પ્રબંધ. તળવિદ્યામાં લખે છે કે પાણી–ફેર પોતાના ગુરૂત્વભારને લીધેજ નીચે પડે છે. પ્રશ્ન-–તેને માટે પ્રમાણુ શું ? ઉત્તર-ભગવતીજી શતક ૧ ઉદ્દેશ ૯ માં ટીકાકાર કહે “તત્ર નિશનાનિ गुरुलौष्ठोऽधोगमनात् , लघु म ऊर्ध्वगमनात्, गुरुलघुर्वायुस्तियग्गमनात्, अगुरुलध्वाकाशस्तत्स्वभावः ॥ ' અર્થાત–ભારે એવા પાણ પત્થર વગેરે નીચે જાય છે. ભારે વસ્તુ નીચે પડતાં પૃથ્વી તેને ધરી રાખે છે, અને વસ્તુઓ પણ ટેકે ન હોવા છતાં સ્થિર પૃથ્વી પર સ્થિર રહે છે. ધુમાડા વગેરે હળવા પદાર્થો આકાશમાં ઉચે જાય છે. વળી વાયુ વાદળ અને જયોતિષીએ તીર્થો જાય છે, અને આકાશ પિતાના સ્વભાવમાં જ રહે છે. તે પૃથ્વી ફરતી નથી, પણ આપણે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્રે વિગેરેને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં જોઈએ છીએ તેજ તેઓની વાસ્તવિક ગતિ છે. પ્રશ્ન–પૃથ્વી ખેંચે છે, એમ માનવામાં કયાં વિરોધ આવે છે ? ઉત્તર–ભારે પદાર્થોને નીચે પડવાને સ્વભાવ છે. જેમ તેની વચમાં કોઈ વસ્તુ રાખીયે તે તે ભારે પદાર્થને પિતાની ૫૨ ધરી રાખે છે, તેમ પૃથ્વી પણ પડતા પદાર્થની ગતિ અટકાવવાને આધાર રૂપ છે. જુઓ-એક સો હાથને કુ કરી વચમાં તેત્રીશ તેત્રીશ હાથને છેટે બે જાળી બાંધીએ. અને -જાળીના મધ્યમાં કપડાં રાખી કપડાંને સળગાવીએ તે કપડાંની રાખ ત્યાંને ત્યાં પડી રહેશે ને ધુમાડે આકાશમાં સીધે ચાલ્યો જશે. કદાચ તીચ્છી ગતિવાળે પવન હોય તો તેને ખેંચી જાય તે સ્વાભાવિક છે, પણ મૂળ રીતે તે પુર્વેમ äામના એ નિયમે સીધે સીધે ઉંચે જવાને હવે દરેક વસ્તુ પ્રત્યે પૃથ્વીની આકર્ષણશકિત માનીયે તે ધુમાડાને ઉંચે જવા દે ૧ વાયુમાં તીર્ય ગતિને સ્વભાવ છે [ ભાસ્કરાચાર્યને સિદ્ધાંતશિરોમણિ ] For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કર્યું. ( ૭ ) - ખરે? વળી પાણીમાં તેલ કે ઘી નાખતાં ઘી કે તેલ ઉપર રહે છે, પાણી નીચે રહે છે. પાણીમાં ગમે તેવું ભારે લાકડું નાખે. તો પણ તે પાણી ઉપર રહે છે, કે જેની ઉપર મકાન, પૂલ, ઘર કે વાડી બાંધવામાં આવે છે. આકર્ષણ સિદ્ધાંતમાં આ ફેરફાર કેમ બની શકે છે ?. માટે આકર્ષણ એ એક કલપનાપાઠ છે. પ્રશ્નધુમાડા જેવી અલ્પ રજકણવાળી વસ્તુને પૃથ્વી પિતાની તરફ ઓછા જોરથી ખેંચે છે, પણ જેમાં વધારે રજકણે હોય તેને પૃથ્વી પોતાની પ્રત્યે વધારે જોરથી ખેંચવાની, એ આકર્ષણ નિયમ છે, તેથી ધુમાડાને ઉંચે જવા દે છે. ઉત્તર–કદાચ એમ માનીયે તે પણ વિરોધ તે રહેલ છે. કારણ કે પહેલાં વસ્ત્રમાં જે ભાર હતું તે કરતાં બન્યા પછી, તેમાં છે ભાર પણ રહેતું નથી, અને ધુમાડામાં વધારે ૨જકછે રહે છે. તે તમારા કથન પ્રમાણે તે રાખ આકાશમાં ચાલી જવી જોઈએ, અને ધુમાડે પૃથ્વી તરફ ખેંચાવા જોઈયે, પણ તેમ બનતું નથી. ઉલટા રાખના રજકણે અ૯૫ રહેવા છતાં– હળવા હોવા છતાં, જાળીના છિદ્રોમાંથી કુવામાં નીચે પડે છે, પણ ધુમાડે તે પૃથ્વીના મધ્યબિંદુ તરફ જતો નથી. વળી વરાળ રૂપ ધુમાડાને ઉગામી સ્વભાવ હોવાથી બલુન જેવી ભારે વસ્તુને પણ ઉંચે ખેંચી જાય છે. પ્રશ્ન–બલુનનું ઉર્ધ્વગામીપણું વાયુથી છે, પણ તેમાં વરાળ દેખાતી નથી. બલુનમાં વા હોય છે પણ વરાળ ન હોય. ઉત્તર–પ્રથમ તે બલુન આદિના વાયુને તાપ વડે પાનતળો વરાળરૂપ બનાવતા હતા ત્યારે બલુન ઉડી શકતું હતું, પછી રાબ પાણી, ગંધક અને તેલના સંગે નવી વરાળની. શોધ કરી, જે ધુમાડા સ્વરૂપ હોવા છતાં તેની હાઇડ્રોજન વાયુ માત્ર એવી સંજ્ઞા રાખવામાં આવી છે. એ હાઈડ્રોજનના બળથી બલુન ઉડાડી શકાય છે. હાઈડ્રોજન કાઢી નાખતાં અધેગામી સ્વભાવથી બલુન નીચે આવી પડે છે. પ્રમાણુ સહસ્ત્રીકાર પણ પાણીની વરાળને ઉર્ધ્વગામી જણાવે છે, તે વાયુથી. પણ હલકી છે, તેને વાયુ ન કહેવાય. તેથી ધુમાડા ઉગમના For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) વિશ્વ રચના પ્રબંધ. સ્વભાવવાળે છે, અને દરેક ભારે વસ્તુને નીચે પડવાને સ્વભાવ છે. પ્રિન–તમે ધુમાડાને ઉદર્વગામી કહે છે અને વાયુને ત્રાંસી ગતિવાળે જણાવે છે, પણ તે સાચું કેમ મનાય ? કારણ કે–પૃથ્વીની ગતિ માનનાર કહે છે કે, પૃથ્વી ધીઉતાવળા વાયુ સાથે એક મિનિટમાં સત્તર માઈલ જાજેરી ફરે છે, છતાં વાયુના ધસારાથી મૂળ વેગમાં વૃદ્ધિ થતી નથી. વાયુ સ્પશદિથી જણાય છે, અને પૃથ્વીથી ૪૫૫૦ માઈલ ઉચે સુધી પૃથ્વી સાથે રહે છે. ઉત્તર–તમે કહેલ માપ જેટલું ઉંચો વાયુ હોય તેવું કાંઈ છે જ નહીં. વળી પ્રથ્વી સાથે વાયુ ફરતે જાણે છે. કદાચ તેમ હોય તે દવા વગેરે એકજ દિશામાં ફરકે, બીજી દિશામાં ફરકેજ નહીં. વાયુ પણ એક ત૨ફનોજ વાય. વળી વટાળીયે, વાવાજોડું, શીયાળુ પવન વગેરે વાયુની ઉત્પત્તિ થાયજ નહીં; અને મંદ, મધ્યમ, કે ઉતાવળે વાયુ પણ ન હોય. વળી વાયુશાસ્ત્રી જણાવે છે કે વધારેમાં વધારે વાયુની ગતિ એક મિનીટમાં બેજ માઇલની હોય છે, તે પછી પૃથ્વી એક મિનીટમાં પોતાની ધરી પર સત્તર માઈલ અને સૂર્યની આસપાસ હજાર માઈલ ફરે છે તેની સાથે વાયુને વેગ પણ તેટલેજ મનાતાં આ કેમ સંભવેજ ? તથા જેમ ફરફરીયું કે પંખાને ચલાવતાં–હલાવતાં તેમાંથી ન વા ઉત્પન્ન થાય છે તેમ પૃથ્વીની બે ગતિથી એક તરફેણનો નવી ઢંગનો વિચિત્ર વાયુ ઉત્પન્ન થવે જોઈએ; અને ધીર, મંદ, શીત, ઉષ્ણ ને દિશેદિશીના વાયુના ફેરફાર ન જ થવા જોઈએ. આ વાતનો ખુલાસામાં શ્રીપતિ પણ એવી શંકા ઉભી કરે છે કે માનनितेन समीरणेन केत्वादयोऽप्यपरदिग्गतयः सदा स्युः से પ્રમાણે થવું જોઈએ, પણ તેમ નથી બનતું. પૃથ્વી ફરતી નથી, તેથી વાયુ ગમે તે દિશાને વાય છે. પ્રન–વટેળીયે જેમ ધૂળને ઉંચે લઈ જાય છે તેમ વાયુ પણ પૃથ્વીનું આકર્ષણ તેડી ધુમાડા કે વરાળને ઉંચે લઈ. જાય છે, એમ કેમ ન મનાય ? For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ નિવેદન છ, ( ૫ ) ઉત્તર— વાયુ દારિક પરિણામે છે, તેનું વૈક્રિયપણાનું રૂપ વટાળીયા છે. તે વટાળીયા ધુળ કે ધુમાડાને ઉંચે લઈ જાય છે, પણ દારિક વાયુ તા ધુળ કે ધુમાડાને ઉંચે લઇ જઈ ન શકે, છતાં ધુમાડા ઉંચે જાય છે, માટે ધુમાડાને ઉંચે જવાના સ્વભાવ છે. વળી વાદળાં, મેઘ, ગર્જના, ઉડતા પક્ષી, ત્રાંસા પાટીયા પર રાખેલ પત્થર, ઉંચે ટકાવેલ વસ્તુ અને ફ્કેલ વસ્તુ પૃથ્વી પર ખેંચાયા દેખાતાજ નથી, તે પૃથ્વીથી જુદા દેખાય છે. માત્ર પક્ષી વિગેરે તે પૃથ્વી પર આવવા ધારે ત્યારેજ અને તે પણ ત્રાંસી ગતિથીજ આવે છે, પણ પૃથ્વી કાંઇ ખેંચતી નથી, તેથી પૃથ્વીમાં આકર્ષણ શક્તિ નથીજ. પ્રશ્ન –વાતાવરણ પૃથ્વી સાથે ક્રે છે, તેથી પક્ષી પણ તેમાં ગુરૂત્વાકષ ણુ અને ટકી શકે છે. ઉત્તર—પૃથ્વી સાથે વાયુ ક્તા નથી એમ સિદ્ધ કરી ચુક્યા છીએ, તે પછી તેમાં પક્ષીની ગિત માની ગુરૂત્વાકર્ષણ કહેવું એ તેા હઠજ કહેવાય. પૃથ્વી પર વસ્તુ પડે છે એ ભારને લીધેજ પડે છે. કદાચ પૃથ્વીનુ' મેટું છિદ્ર હાય તા ભારે વસ્તુ તેમાં સેાંસરવટ નીચે ચાલી જાય છે, એ ગુરૂત્વનુ ધાગામીપણુંજ છે. વળી ગુરૂત્વાકર્ષણુ માનીયે તે પક્ષીયે પૃથ્વીથી ઉડે છે તે ડીજ કેમ શકે ? માટે ગુરૂત્વાકષ ણુ પૃથ્વીમાં છેજ નહિ પ્રશ્ન—પૃથ્વી વધારે રજકણાવાળી વસ્તુને ખેચે છે, પણ આપણે પક્ષી વગેરે સજીવ હાવાથી તેના ( પૃથ્વીના ) આકષ ણુબળને તેાડીને હાલીયે–ચાલીયે છીએ, અને ખીજી વસ્તુને ઉંચીનીચી કરીએ છીએ. ઉત્તર—મહા! પૃથ્વીનું આકર્ષણ માનનારાના કહેવા પ્રમાણે પૃથ્વીનું આકષ ણુ મહાન છે, તેની પાસે આપણી શક્તિ કેટલી ગણાય ? અને તેના મળને તેાડીયે એ તા અનેજ કેમ ? જેમ એક નવજુવાન પટ્ટાના હાથમાં રહેલ રૂમાલ નાના છે.કરા ટાવી ન શકે, તેમ પૃથ્વીના આર્કષણથી આપણે છુટાજ ન પડી શકીયે. કદી આપણું મળ અજમાવીયે, પણ માનવા પ્રમાણે તેના મળ પાસે ફાગટ થાય છે. વળી આપણાથી ઓછા મળવાળા પક્ષીયેા તા ખીલકુલ ઉડીજ ન શકે. ખેંચવાના સ્ત્ર For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૬૦ ) વિશ્વ રચના પ્રબંધ. ભાવ તા જીવનેાજ છે. પૃથ્વી તા નિર્જીવરૂપ છે, તેથી તેનામાં આષણ શક્તિના સંભવજ નથી. તેથીજ વરાળ-ધુમાડા ઉંચે જાય છે અને મનુષ્ય પક્ષી પણ તેથી છુટા પડી શકે છે. માત્ર પૃથ્વી તા ભારેપણાના સ્વભાવે પડતાને અટકાવવાના આધાર રૂપ છે, માથે ઉપાડેલ વસ્તુને બે હાથે જોરથી ખેંચીયે તે વસ્તુના ભાર ઘણા થાય છે, તેમ પૃથ્વી પર રહેલ વસ્તુને ભૂમિનુ સ્મકણ્ હાય તે તે વસ્તુના ભાર પણ મૂળ ભારથી વધારે થવા જોઇયે; પણ તેમ કાંઇ થતું નથી, માટે પૃથ્વી ભારે વસ્તુને ધરી રાખે છે, અને તેથી ધરા, ક્ષમા, વિશ્વંભરા એ શબ્દોથી પૃથ્વીને સખેાધાય છે તે યુક્ત છે, પ્રશ્ન—રજકણ સમુહામાં હરકેાઇ વધારે મળથી ખેંચે છે તે તેમાં ભારના તેા ફેર પડેજ છે, જેમકે જે ભાર પૃથ્વી પર એક શેક છે તેનું વજન બૃહસ્પતિ પર ખશેરથી વધારે થાય છે. ઉત્તર-વાહ વાહ ! બૃહસ્પતિ પર કાણુ જોઇને જોખી માવ્યુ છે? વળી એક કળશામાં પાણીના રજકણા કરતાં અગુરૂ લઘુ શબ્દના રજકણા વધારે સમાય છે, છતાં પણ ભારમાં શુ તફાવત છે? માટે રજકણનાં સમુદાયેા વધારે ને વધારે ખે ચાય તેમ મને નહીં. પ્રશ્ન—ચંદ્ર પૃથ્વીની આસપાસ ખેંચાઈ રહેલેાજ ક્રે છે, જેથી શુદ્ધિ વદિ સંચાગા જોઇએ છીએ, પૃથ્વીનું આકષ ણુ ન માનીએ તે આ સ ંયેગા નજ ખનત. ઉત્તર-ચંદ્રને પણ આપણી આસપાસ ફરતા જોઈ શતા નથી, છતાં શુદ્ધિ વિદ્ધ થવાથી તેની સાખીતી જણાવી; પણ તે ક્રિયા થવાનું કારણુ ચંદ્રની ધીમી ગતિજ છે. ચંદ્ર ૫૦ મિનીટ અધિકે મુળસ્થાને આવે છે, ( ખગાળવિદ્યા ૫૫ ) એટલે કે એક માસમાં સૂર્ય ત્રીશ આંટા ફરે છે, અને ચંદ્ર આગણત્રીશ આંટા ઘે છે, જેથી ફરવાના માર્ગ માં હુંમેશાં ભાગ પછવાડે પડી જાય છે. તે સરેરાશીએ એક મહિને એક આંટા આછા થાય છે, માજ કારણથી પૃથ્વી પેાતાની ઉપરના ભારને ખેચતી નથી તે ચંદ્રને ખેંચીજ કેમ શકે ? પ્રશ્ન-જો પૃથ્વીનું ખેંચાણુ ન હેાય તેા દરેક વસ્તુ પૃથ્વી પર આવીને કેમ પડે ? કારણ કે એઝક ન્યુટને વૃક્ષ પરના For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ નિવેદન છઠું, ફળને નીચે પડતું જોયું, અને વિચાર્યું કે આ ફળ ગમે તે દિશામાં ન જતાં પૃથ્વી પર પડયું તેનું કારણ કંઈક હોવું જોઈએ. આ વિચારથી તે મહાન શેષ રૂપે જાણી શકાય કે, પૃથ્વીમાં ખેંચવાની શકિત હોવાથી તે પર ફળ પડ્યું છે. તે આ માન્યતામાં શું ખોટું છે ? ઉત્તર–જે પૃથ્વીને ખેંચવાની શકિતવાળી માનીયે તે આકાશમાં કાગળનાં ફાનસ પ્રેરણું કર્યા વિના સહેજે કેમ જાય છે ? શું તેને ઉપરથી ખેંચનારી કંઇ વસ્તુ છે ? તેના ઉત્તરમાં નાજ કહેવી પડશે. વળી તે શેધમાં સર ન્યુટને શેઠું છે કે વધારે રજકણેનો સમુહ નાના રજકણના સમુહને ખેચે છે, પણ એમ જે હોય તે બે પથરા છુટા છુટા રાખતાં કદી ભેગા નહિજ થાય, અને તે એકમેક થઈ પરસ્પર મળી જવાની કિયા અનવી અશક્ય થશે. વળી તમે સૂર્યના રજકણસમુદાયને “પૃથ્વી કરતાં મોટા માને છે, તે પછી તે પૃથ્વીને પિતાની તરફ કેમ નથી ખેંચી લેતા ? તારડેન્સજેન્ડ પ્રોફેસર કહે છે કે તારાપાત આદિના કારણે દરવર્ષે ૫૦૦ ટન પૃથ્વી વધે છે ( વિ. ૧૬) પણ તમારી માન્યતા પ્રમાણે તે સૂર્ય તારા વિગેરેને પૃથ્વી પર પડવાજ શેના ઘે. ? પ્રશ્ન-એક દડા લઈ આકાશમાં ફે કે તે દડે ફેંકનારના બળથી ઉંચે જાય છે, અને તે ફેંકનારનું બળ, દડાના ભારરૂપ મધ્યેત્સારી બળ, તથા ગુરુત્વાકર્ષણ; એ ત્રણ સંબંધથી દડો ઉચે જઈ તી થઈ નીચે નમી ભૂમિ પર પડે છે, પણ ઉચે ને ઉચે જતું નથી. માટે ત્રિશક્તિ પ્રાગ માને તે ઉદાહરણું તો ઠીક છે. ઉત્તર–આકર્ષણ માટે ઉત્તર ઘણી વાર આવી ગયો છે. તે પણ ફરીથી કહું છું કે માણસના બળ પ્રમાણે જ તે ઉંચે જાય છે. કદી મેટો બળવાન પુરૂષ દડાને ફેંકશે તે દડે - વધારે ઉંચે જશે, અને દસ વર્ષનો બાળક દડે ફેંકશે તે થડે ઉંચે જઈ નીચે આવશે. દડે ચાલેજ જાય અને પાછો ન આવે એવું ફેંકવાનું બળ કે ઈનામાં ન હોવાથી ફેંકનારના બળને કંઈક અંશ રહેવાથી એકદમ સીધે ન પડતાં કંઈક : For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) વિશ્વ રચના પ્રધ.. ગાળ રૂપે નીચેા વળીને સીધા નીચે પડે છે, અને જેમ જેમ ફૂંકનારના ખળની શક્તિ હણાતી જાય છે તેમ તેમ દડાને વેગ વધતા જાય છે. જોઇશું તે ઉપરથી નીચે આવતાં ઉપરના વેગથી નચેના વેગ અધિક દેખાશે. તા આ ક્રિયામાં ગુરૂત્વાકર્ષણના ગુગુ નથી, પણ ફૂંકવાથી ઉંચે જાય છે, અને ભાર હાવાથી નચે પડે છે. તેમજ તેપ સ્માદિના ગેળાને ગમે તેટલા પાવરથી ફૂંકશે! પણ અંતે ગુરૂત્યને લઇને મટકાવનાર આધાર નહીં મળે ત્યાં સુધી નીચેજ પડશે, અને કદી. મેટુ આંકારૂ હાય તેા તેને પણ તળીયે જઇ પહેાંચશે. માટે અજીવમાં ગુરૂત્વાકષ ણુના ગુણુ માનવે તે નકામે છે. પ્રશ્ન—મજીવ લેહચુંબક લેાઢાને ખેંચે છે, તેમ નિજી વ પૃથ્વી બીજી વસ્તુને કેમ ખેંચી ન શકે?-કેમ ન ખેંચે ? • ઉત્તર-ચુંબક, પાસે રહેલ નાના લેાઢાને ખેચે છે; દૂર રહેલા નાના લેાઢાને કે નજીકમાં પણ રહેલ મોટા લેાઢાને ખેંચતુ નથી. વળી ચુંમકની આકષ ણુ શક્તિથી અધિક ખળવાળાજ તેનાથી લાઢાને છુટું પાડી શકે છે, નહીં તે છુટુ પડતુ જ નથી. તેમ પાસે રહેલ વસ્તુને પૃથ્વી ખેચે તે તે મનુષ્ય પક્ષી આદિ તેમાં ચાંટી જાય, પછી ટીજ ન પડે અને તે વસ્તુને પૃથ્વીથી છુટી પાડવાને-અલગ કરવાને, પૃથ્વીના સમસ્ત ખળથી અધિક મળવાળી કાઈ ખીજી વસ્તુ જોઇએ, પણ તેનાથી હીન મળવાળી મનુષ્ય જેવી વ્યક્તિ તેને છૂટી ન કરી શકે. વળી પવન પૃથ્વી પર રહેલ પત્રાદિને ઉંચે ઉપાડી નીચે પાડે છે તે નજ ખની શકે. તમારા કહેવા પ્રમાણે તે દરેક વસ્તુ અને આપણે પૃથ્વીને ચાંટીજ જવા જોઇએ, પરંતુ તેમ ખનતું નથી. વળી તમારા મત પ્રમાણે ઉંચે ટાંગેલ લેહખક નીચે રહેલી સાયને ખેંચે છે, તે તે ખનવું જ ન જોઇએ; કાણુ કે ક ણુના સિદ્ધાંત પ્રમાણે સાયને ખેંચનાર પૃથ્વી મહા મળવાની છે; તેથી ચુંબક તેની પાસેથી સાયને ન ઝુટવીં શકે-ન ખેંચી શકે. આવા ઉદાહરણેાથી સમજાય છે કે પૃથ્વીમાં ખેંચવાના ગુણુ નથી. પ્રશ્ન—જો પૃથ્વીનુ ગુરૂત્વાકર્ષણ ન માનીયે તા ડુંગર ઉપર ચડતાં આપણને થાક કેમ ચડે છે? For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કર્યું. ( ૬ ) ઉત્તર–આ માટે પંડિત લાલન કહે છે કે, માત્ર આપણ ભારને લીધે અને ઉંચી ગતિને લઈને થાક ચડે છે. હંમેશાં સીધા ચાલવાની ટેવ પડી હોય છે, તેથી ઉચે ચડવાની મહેનતને લઈને થાક ચડે છે. ભારે વસ્તુને નીચે જવાને સ્વભાવ છે, તેને ઉંચે લઈ જવામાં વધારે મહેનત કરવી પડે, તેથી થાક લાગે છે. તેનું દષ્ટાંત તપાસીયે-સાઈકલ ઘણી ચાલે તે તેના પાટા-૨મ્બર ટાયર ઢીલા પડી જાય છે, એજીને પણ ધીરા પડી જાય છે, સારંગીની તાંત કે તબલાને બંધ ઢીલે પડી જાય છે ને બદા વાગે છે, અને ફરી સુધારતાં તે પોતાની મુળ કિયા કરવાને યોગ્ય પંકિતમાં મુકાય છે; તેમજ અતિશય ચાલવાના ઘસારાથી નાડીએ ઢીલી પડી જાય છે; અને પછી તેલાદિ ચોળવાથી, આહાર લેવાથી કે ઉંઘવાથી પાછું શરીર ટટ્ટાર થઈ જાય છે. માટે આ પ્રસંગે ગુરૂત્વાકર્ષણને પ્રસંગ દેખાડો તે સર્વથા અયુતજ છે. એટલે પૃથ્વીમાં ગુરૂત્વાકર્ષણ નથી, જેથી પૃથ્વી ફરતી માનવામાં ઘણું દેઆવે છે, તે પૃથ્વી ફરતી માનવી તે અસત્ય છે. પ્રશ્ન–ગુરુત્વાકર્ષણ અને વાતાવરણનું પૃથ્વી સાથે પરિવર્તન માનીયે તે પણ પૃથ્વીને ફરતી માનવામાં શું શું દત્પત્તિ આવે છે તે જણાવી શકશે ? ઉત્તર–કેટલાક દો નીચે પ્રમાણેના છે. ૧ વરસાદ વરસતે હોય, ત્યારે પૃથ્વી ફરતી માનીયે તે વરસાદ એક સીધી લીટીમાં સરખી રાતે વરસ જોઈએ, પણ તેમ બનતું નથી. વરસાદ ગમે તે દિશામાં અને ગમે તે આડી અવળી ભૂમિમાં ઓછા વધતા પ્રમાણમાં પડે છે. ૨ ગંભીર કહે છે કે પશ્ચિમથી પૂર્વ ભણી, ફરતી પૃથ્વી હોય; પંખી નિજ માલા પ્રત્યે, આવી શકે ન કેય. / ૧ / એટલે પંજાબી મેલની સાથે પણ ચાલવ ને અસમર્થ એવા પક્ષી, તીડ, મછર, માખી વગેરે એક મિનિટમાં સત્તર માઈલની ગતિવાળી પૃથ્વી સાથે કેમ ચાલી શકે ? અને પક્ષીઓ ઉત્તર કે દક્ષિણમાં તથા પૃથ્વીના વેગથી ઉલટી દિશા–પશ્ચિમ દિશામાં રહેલ પિતાના માળાને કેમ શેધી શકે? પૃથ્વી ફરતી For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ રચના પ્રબંધ. માનતાં આ ક્રિયા બનવી અશક્ય છે. લલ્લ પણ કહે છે કેथदि च भ्रमति क्षमा तदा स्वकुलाय कथमाययुः खगाः ? ૩-એક બાણને પુરસથી આકાશમાં ફે કે, તે આકાશમાં જઈ બે ચાર મિનિટે પૃથ્વી પર પડશે. હવે પૃથ્વીની ગતિ માનીયે તે બે-ચાર મિનિટમાં પૃથ્વીની કેટલી બધી ગતિ થઈ. જાય, અને એ ગતિ માનતાં એ બાણ કયાં ને કયાં પડવું જોઈએ? છતાં બાણના ફેંયા પછી ૦ માઈલને પણ તફાવત પડતું નથી. - ૪ એક મિનિટમાં હાર માઈલની ગતિવાળે વેગ જે. સાચો હોય તે આપણે એક મીનીટ પહેલાં ઉચે જોયેલ અથવા ધારી રાખેલ પક્ષી વાદળાં કે ઉલાળેલ વસ્તુને એક મીનીટ બાદ જોઈ ન શકીયે, કારણ કે-આપણે તે એક મીનીટમાં તે હજાર માઈલ દુર પહોંચી જઈએ. વળી આપણે આવા ઝડપી વેગવાળી પૃથ્વીમાં વસતા હોવાથી આપણને ક્ષણે ક્ષણે અવનવા બનાવો દેખાવા જોઈએ, તથા પૂર્વે દેખેલી વસ્તુઓ આપણને ક્ષણે ક્ષણે અદશ્ય થવી જોઈયે. ૫–પૃથ્વીનું આકર્ષણ માનવા છતાં પણ તે ઢળતી દિશામાં જાય છે, એ વાતને કેઈ નાકબુલ કરતું નથી, તેમ સવારે અને સાંજે પૃથ્વી ત્રાંસી થાય ત્યારે પોતાની મર્યાદા મુકી પાણી બહાર નીકળી જાય એવા બનાવ બનતા રહેવા જોઈએ. - ૬-એક સાથે બે પેનસીલ ઉભી રાખીયે. તેમાંથી કદાચ એક પડી જશે અને એક ઉભી રહેશે, અથવા તેને નીચેને ભાગ-જરા ધુળમાં બરાબર ગોઠવીશું તે પેનસીલ પડશે નહીં. આ ઉદાહરણમાં ગુરૂત્વાકર્ષણ સરખી રીતે કામ કરી શકતું નથી તેમજ એક ત્રાંસા પાટીયા પર લખેટે મુકીયે તે તે ઢાળમાં દેડવા માંડશે, પણ સહેજ અટકાવ આવતાં અટકી પડશે કે જે અટકાવ તદ્દન અદશ્ય હોય છે, પણ તેમાં ગુરૂવાકર્ષણના અસરની ગંધ પણ જણાતી નથી. ૭–અણના આધારે અતિ વેગથી ફતે ભમરડો સ્થિર દેખાય છે, અને ભ્રમણ વખતે પોતાની ઉપર રહેલ રજકણુને For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કર્યું. ( ૬પ ), તે તે દુર ફેંકી દે છે. તેમ સ્થિર દેખાતી પૃથ્વીને ગતિવાળી કહેવી તે બંધ બેસતું નથી, કારણકે પૃથ્વીને નિરાધાર માને છે, અને પોતાની ઉપર રહેલી વસ્તુને દૂર ફેકતી નથી. એટલું જ નહીં, પણ આકાશમાંથી પોતાની પર પડતા પદાર્થોને પણ ઉડાડી દેતી નથી, જેથી પૃથ્વી ગતિવાળી હોવાની કલ્પના પણ આવી શકતી નથી. ૮. ચાલતી રેલગાડીમાં બેઠેલ માણસ રેલગાડીને સ્થિર જુવે છે, અને ભ્રમને લઈને માગના વૃક્ષાદિને ચાલતા દેખે છે. આવી ભૂલને લીધેજ પૃથ્વીને સ્થિર ને સૂર્યાદિને ચાલતા જોઈએ છીયે એમ કદાચ માની લઈએ. પણ આધાર પર ચાલતા અને તીથી ગતિવાળાં ગાડી કે વહાણેના ઉદાહરણથી નિરાધારપણે ચક્રાવા લેતી પૃથ્વીની સાબીતી કરવી વ્યાજબી કેમ મનાય ? રેલગાડી પૃથ્વી પરના પટાનાજ આધારે ચાલે છે. કેટલીક વાર પાટા ત્રુટી જતાં નિરાધાર રેલના અકસ્માત થયાના ઘણા દાખલાઓ મળી આવે છે જે રેલ વિગેરે નિરાધારપણે ચાલી શકતા નથી તે પછી પૃથ્વી નિરાધા૨પણે ચાલી શકે ને ત્રાંસી થવા છતાં તેની અંદરની વસ્તુ ન પડી જાય તે કેમ બને? વળી સપાટીવાળા રેલના વેગને પણ મનુષ્ય જાણી શકે છે, તે પછી ગડમથલ લેતી પૃથ્વીના વેગની મનુષ્યને ખબર પડવી જોઈયે, અને બુદ્ધિવિશ્વમ થતું હોય તો તે પણ સુધરે જોઈયે. પરંતુ પૃથ્વી ફરતી નથી તે તે બુદ્ધિવિશ્વમ કેમ મનાય ? ઉલટું પૃથ્વીને ફરતી માનનારા પણ પૃથ્વીને ફરતી માને છે તે સાથે સૂર્યને પણ ફરતે માનવા તૈયાર છે આ તે કે બુદ્ધિભવ ! ૯. એક બોટ ડુબાડવાને ટેરપીડો મુકવી હોય તે, અમુક ટાઈમમાં બેટ અમુક દિશામાં અમુક ગતિ કરશે તે દરમ્યાન અને હીંથી ટેરપીડે છેડતાં તે કયાં ભેગા થશે ? આ પ્રમાણે માપ કરી ટેરપીડે છેડે છે તે ધાર્યું કામ થાય છે. સ્વયંવરમાં ધનુર્ધારી પણ આ ક્રિયાથી પુતળી વધે છે. હવે પૃથ્વી ફરતી હોય તે દરેક માણસે ઘા કરવા પહેલાં માપ કરવું જોઈએ કે આ પિતેલની ગોળી કે ગણુને ઘા પહોંચતાં બે મિનિટ થશે, તે દરમ્યાન પૃથ્વી સાથે સામા માણસની ગતિ ચેત્રીશ ભાઈ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ રચના પ્રબંધ. લની થશે, એમ ધારી બંદુકની ગોળી છોડે તે શું ૩૪ માઈલ ગળી જશે ? કદી પણ નહીં જાય. આ રીતે ૦૧ માઈલ પર રહેલ વસ્તુનો નાશ કરવા સેકંડના આઠમાં ભાગની જરૂર પડવી જોઈએ, અને કદાચ પૃથ્વીની બે ગતિ હોય તો ફેકેલ વસ્તુ કઈ દિશામાં પડશે તે ધારી શકાય નહિં. ૧૦ આધુનિક શોધ પ્રમાણે-અરૂદય કે સંધ્યા કેમ બને છે તે સમજી શકાતું નથી, અને વળી પૃથ્વી ફરતી હોય તે અરૂણાસ્ત એટલે અસ્ત પછીની લાલાશ કેમ ન બને? ? તાત્પર્ય કે-સૂર્યોદય પહેલાં જે પ્રકાશ-લાલાશ હોય છે તે સૂર્યાસ્ત પછીને પ્રકાશ કેમ ન બને તેને ખુલાસે થે પણ મુશ્કેલ છે. ૧૧ એક ચકડોળ પર આપણે બેઠા હોઈએ ત્યારે સામે રહેલ વસ્તુને ધીરે ધીરે આપણી પાસે આવતી ઈયે છીયે, અને પાસે આવતાં તુરત પસાર થતી જોઈયે છીએ. વળી આપણે રેલવેમાં બેઠા હોઈએ તે પાસે આવેલ ઝાડને આપણુ પાસેથી પસાર થતું જોઈએ છીયે. હવે કદાચ પૃથ્વી ફરતી હેત તે સવારથી નવ વાગ્યા સુધી સૂર્યની ધીરી ગતિ જોઈ શકત, અને બપોરે પણ સૂર્યને મધ્ય ભાગમાંથી તુરત પસાર થતો જોઈ શકત, પણ તેમ બનતું નથી. ૧૨ ધ્રુવના તારાનું સ્થાન, નક્ષત્રના ઉદયનું સ્થાન, અને સૂર્યના ઉદયના સ્થાનને કાટખુણે મેળવીયે તે સૂર્યને કાટખુણે હંમેશાં ફરતે જણાય છે. એટલે સૂર્ય ફરે છે એમ માની શકાય છે નક્ષત્રનું ઉદયસ્થાન અને ધ્રુવ સ્થિર છે, તેવી રીતે સૂર્ય પણ સ્થિર હોય તે તેને કાટખુણે બીલકુલ ફેરફારવાળે દેખાત નહીં. ૧૩ ધ્રુવનું સ્થાન, નક્ષત્રનું ઉદય સ્થાન, અને પૃથ્વીને કાટખુણે નિરંતર એકજ છે. પૃથ્વી ફરતી હોત તે તેમાં ફેરફાર થાત, પણ પૃથ્વી ફરતી નથી જેથી તે કાટખુણામાં ફેરફાર થતો નથી. ઉપરના લક્ષણેથી સાબીત થાય છે કે પૃથ્વી સ્થિર છે, For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ નિવેદન છતું. ( ૬૭) ૧૪ આદમ પર્વત પરથી સ્પષ્ટ રીતે સૂર્યનું વિમાન દેખાય છે, જેમાં ત્રણ વાર સૂર્યોદય થવાનું સમજી શકાય છે. આ ઉપરથી પણ પૃથ્વીની સ્થિરતા અને સૂર્યનું ભ્રમણ સિદ્ધ થાય છે. ૧૫ ગેલુસાક અને બીટ નામના ફેંચ વિદ્વાને પોતાના ગગનવિહારી અનુભવમાં લખે છે કે, ત્યાંની હવા એવી હતી કે પક્ષી ઉડાડયું પણ ત્યાં તે ઉડી જ શકયું નહીં. પણ અમુક હદ સુધી તે પત્થરની જેમ નીચે ઉતરી પડયું, અને પછી ઉડી શકયું. આ બનાવમાં ગુરૂત્વાકર્ષણની માન્યતાને વિરોધ દેખાય છે. કેમકે તે પક્ષી હવાના ફેરફારને લીધે ઉડવાને અશક્ત હતું, પણ હવા બદલાતાંજ તે ઉડવા લાગ્યું હતું. ૧ સીલોનમાં નરાલીયા સ્ટેશનથી દસ માઈલ દુર બાબા - મને પહાડ છે. જેનું અંગ્રેજી નામ એદમસ્પીક, સંસ્કૃત નામ વાદળાવ, અને પાલી નામ રોદન છે. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સાતમું. વિદ્યાથી જ્યારે પૃથ્વી ફરતી નથી ત્યારે સૂર્યમાળાને કપેલ સિદ્ધાંત અશ્રદ્ધેય થઈ પડે છે. અમારે મૂળ પ્રશ્ન હમણે અલગ રાખી સૂર્યમાળામાં શું સત્યતા છે તે સમજાવે, અને અમારી દરેક શંકાઓને નિરાસ કરે. અધ્યાપક–મગજ પર જેમ જેમ પ્રશ્નને ભાર મૂકીશું તેમ તેમ મગજ પણ બુદ્ધિબળથી તેને ખુલાસો કરશે. તે તમારા દરેક પ્રશ્નને યથામતિ ઉત્તર આપીશ, અને તમે યણ સત્યતા જાણવા ઈંતેજાર બની શાંતિથી પ્રશ્ન કરે. વિઘાથી–વિના ઉદયાસ્ત માટે પુરાણું અને બાઈબલના મત પ્રમાણે નવા નવા મતે દેખાડાય છે. પ્રથમ વેદને માનવાવાળા આર્યો માનતા હતા કે રવિ પાણીમાં ડુબી જાય છે, -ત્યાં તેને દેવે મારી નાખે છે, અને બીજે દિવસે બીજો સૂર્ય ઉગાડે છે. પછી એવી માન્યતા હતી કે પશ્ચિમમાં ગયેલ સૂર્યને વકન દેવ ઉપાડી લે છે, અને પૂર્વમાં જઈ પોતાના વહાણમાંથી સૂર્યને ઉગાડે છે. પરંતુ હવે તે ઘણું સમુદ્રો દેખાતાં એ બધી વાત ઉપર વિશ્વાસ રહ્યો નથી. અનેક કારણથી જણાયું છે કે સૂર્યને અસ્ત થતા જ નથી, તેથી આધુનિક સૂર્યમાળાની નવી બેઠવણ થયેલ છે. અધ્યાપક–ઉપર જણાવેલ અસત્ય માન્યતાને માનવાવાળા દરેક નહોતા, એટલે સૂર્ય અસ્ત (ન9)થતાજ નથી એવી For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સાતમુ . ( ૬ ) માન્યતા પણ પૂર્વજોમાં હતી જ, પરંતુ અજ્ઞાનતાને લીધે કેટલાએક અજ્ઞ વર્ગમાં તમાએ જણાવેલ માન્યતાના વિશ્વાસ થયેલેા હતેા. સૂર્ય અસ્ત થતા નથી એ વાત ભૂત ભવિષ્ય અને વર્તમાન એ દરેક કાળમાં સત્ય છે, પણ સૂર્યમાળાની ગોઠવણી અસત્ય છે. તે તે સંબધે શું સત્યતા ? તે જાણવા પ્રશ્ન કરી તેા ઉત્તર આપીશ, તેથી તમારૂં સમાધાન થશેઅને તેઓના પરસ્પર વિરૂદ્ધ મતેના પુરાવા સાંભળતાં તે તમારી અજાયણ ખીલવણી થશે. વિદ્યાથી—એક માસ ગેામાં પત્થર ફેરવે છે. તેમાં ફેરવનારના પ્રયત્ન, મધ્યાત્સારી શક્તિ, અને ગુરૂત્વાકષ ણુ, એ ત્રણ મળ છે; તેથી દડા ફર્યાજ કરે છે. કદી દારી તુટી જાય તે દડા નીચે જઇ પડે છે. તેમજ રવિ સઘળા ગ્રડા કરતાં સાતસે ગણા માટે છે. રવિની સપાટી ૨૩, ૫૭, ૧૨, ૭૭૦૨૦૦૦ માઇલ છે, તેના વ્યાસ ૮,૫૨૦૦૦ માઈલ છે. તેનુ વજન પુ ખ હું અમજ મંગાળી મણુ છે. મા વિશાળ કદવાળે રવિ દરેક ગ્રહાને અને પૃથ્વીને કેન્દ્રાભિસારિણી અને કેન્દ્રાભિગામિની ગતિ વડે પેાતાની ક્રુરતાં ફેરવે છે. જેમ દીવાની માસપાસ ભમરા, મચ્છર, મગતરાં વિગેરે ક્રે છે; તેમ રવિન માસપાસ ગ્રહેા ક્રૂ છે. માવા ઉદાહરણાથી ડા. છુ. એલ માદિ કહે છે કે તેમાં નવું સત્યજ છે. કદી ભલે પૃથ્વીમાં ગુરૂત્વાકષ ણુની શકિત ન માનીયે, પણુ ઉપર પ્રમાણે તે માનવાની જરૂર છે. જો ગુરૂત્વાકષ ણુની ઢોરી ત્રુટે તે પૃથ્વી. વિગેરે ગ્રહેા કયાંને કર્યાં આકાશમાં ચાલ્યા જાય ! માટે મ. માનવું તેા ઠીક છે. અધ્યાપક—તમા સમજી શક્યા છે કે પૃથ્વી પોતે ક્ રતી નથી, તેમ પૃથ્વી સૂર્યની આસપાસ પણ ફરતી નથી; કારણ કે સૂર્ય માં પણ તેવા ગુરૂત્વાકષ ણુના ગુણુ નથી. વળી. મનુષ્ય દડા અને ઢારી એ ત્રણ જેમ દેખાય છે, તેમ સૂર્ય અને પૃથ્વી દેખાય છે, પણ તેના ખેંચાણુ સંબ ંધ કરનાર દોરી કેમ નથી દેખાતી ? માટે ઘડાના ઉદાહરણથી સિદ્ધ થઈ શકે તેમ નથી. જો કે એકદેશીય ઉદાહરણથી વસ્તુની સિદ્ધિ થાય છે, પણ એકદેશીય ઉપમાનું ઉપમેયમાં ગુણસામ્ય હાવુ જોઇયે. ( જેને For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૭૦ ) વિશ્વ રચના પ્રબંધ. માટે ઉદાહરણ અપાતું હોય તે વસ્તુમાં ગુ . તે ઉદાહરણ નેજ હોય ) જેમકે ચંદ્ર જેવું મુખ, તે મુખ ગોળ અને શીતળ હોય ત્યારે જ તે ઉપમા અપાય. અથવા રામરાજ્ય, તે રામ જેવું ન્યાયી રાજ્ય હાય તે તે ઉદાહરણ સત્ય મનાય. તેથી પૃથ્વી ફરતી નથી, સૂધમાં ફેરવવાની શક્તિ નથી, અને દુબીનથી પણ સૂર્યના કિરણ–તાપની જેમ રવિ ગ્રહાદિની સંધિ–દેરી દેખાતી નથી. એટલે રવિ કેઈને ખેંચતા નથી. કદાચ સૂર્યનું આકર્ષણ માનીએ તો પૃથ્વીને અને પૃથ્વી પર પડતા તારા આદિને પોતાની તરફ કેમ ન ખેંચી લ્ય. ? વળી યુરેનસની ગતિખલનામાં નેપચ્યનનું આકર્ષણ મનાય છે, મિત્રના આકર્ષણે સીરીયસનું ગતિ તારતમ્ય મનાય છે, એકી ધુમકેતુ અને બુધનો પણ સારો સંબંધ છે. આ પ્રમાણે ગોટાળામાં વાત પડે છે. માટે કપોલકલિપત ઉદાહરણે આપી અસત્ય કલ્પનાને સાચી કરવી તે શા કામની ? વિધાથ–પણ એ તે પ્રત્યક્ષ છે કે જ્યુપીટર પિતાની આસપાસ ચંદ્રને ફેરવે છે, ચેતન આઠ ચંદ્રને ફેરવે છે, તેમ સૂર્ય પોતાના ૩૫૦ ગ્રહોને તથા ગ્રહો પિતાના ૨૧ ઉપગ્રહ ( ચંદ્રો ) ને ફેરવે છે. જેમ ગ્રહ ફરતા ફરે છે તેમ રવિ ૧ રવિ પિતાની ધરી પર પચીશ દિવસમાં ફરી રહે છે, (ખ૦ વિ૦ ૧૦૦. ) આપણે રવિ એક તારે છે, તે બધા ગ્રહને લઈને શેરી તરફ જતો જણાય છે. ચિત્રમયજગત ૧૯૨૩ અકટોબર-નવેમ્બરના અંકમાં લખ્યું છે કે “ તમે શું જાણે છે ? ” પ્રશ્ન–વિશ્વ કેટલું મોટું છે ? ઉત્તર–વિશ્વની લંબાઈ ૧,૭૬૪,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦, માઈલ છે. પ્રકન—તારાઓ બિંદુત કેમ દેખાય છે ? ઉત્તર–એ દષ્ટિને ભ્રમ છે. તારા એટલા બધા આઘા છે કે અહીંથી આપણને તે પ્રકાશના બિંદુ જેવા જણાય છે. તેમને નિયમિત આકાર નથી હોતો, આપણું For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પાંચમું. ( ૭૧ ) પણ દર સેકંડે ૧૩ માઈલની ઝડપથી શિરી કે એવા કેઈ તારા પ્રત્યે જાય છે. એમ જે સુક્ષ્મ તારાઓ છે તે પગ મડાન સૂર્યો છે, તે દરેક એક બીજાની આસપાસ ફરે છે. કમે બધા સૂર્યો અને લિક અકય કોઈ મહાન સૂર્યની આસપાસ ફરતા હશે. ૧નાક્ષત્રિક વિધ આકાશની જેણ અસીમ છે. નક્ષેત્રે કયાં જાય છે તે સમજાતું નથી. ( પ૦ ૪૬ થી ૫૦ ) અધ્યા પકે--- તારાઓ હંમેશાં ગતિમાર્ગમાં જ રહેલા છે, તે એવી રીતે રહેલા છે કે તેને આપણે પાસે ને પાસે જોઈ શકીયે છીયે. સપના તારા તથા નક્ષુત્રના તારાઓ પણ ગતિમાં છે. સાથે અમુક આંતરે જોઈ શકીયે છીયે તેમાં હેતુભૂત ગતિ છે. તમોએ દરેક સૂર્યમાળાને ફરતી કપીને તેનો આધારભૂત કોઈ ગ્રહ કે મહારવિ હવે જોઈયે એમ જણાવ્યું, પણ તેમ માનવાથી તો તમારે માટે માનેલ ગ્રહ ( શારી ) પણ કે ઈની આસપાસ ફરતે હવે જોઈએ નહિં. તે દરેકને પોતાની તરફ ખેંચતાં કેના ગુરુત્વાકર્ષણથી ઉચ સ્થિર રહેશે ? માટે ઉત્તરોત્તર દરેકમાં ગુરૂત્વાકર્ષણથી ખેંચાણ માનવું પડે, અંતે કઈ વસ્તુ સ્થિર માનવી પડે, અને છેવટે દષ્ટિદોષને લીધે તારા બિન્દુવત જણાય છે. પ્રન–પૃથ્વી અને તારા એક બીજા સાથે અથડાય તે શું થાય ? ઉત્તરે–પૃથ્વી અને તેના પરની બધી વસ્તુઓ બળી જશે. આઘાતને લીધે એટલી બધી ઉષ્ણુતા ઉત્પન્ન થશે કે તેને લીધે પર્વત સુદ્ધાં વાયુરૂપ થઈ જશે. વળી ખગોળ વિજ્ઞાનમાં કહ્યું છે કે–પૃથ્વી સ્થિર હોય તો ચંદ્ર દર સેકંડે ૧૭ માઈલ, રવિ ૬૦૦૦ માઈલ, અને પાસેને તારે ૧૮૩૫૦૦૦૦૦૦ માઈલ ચાલવા જોઈએ; અને ફરતા તારા અકથ્ય માઈલ ચાલવા જોઈએ. પણ આ ગતિ સંભવતી નથી. માત્ર આ ભૂલ મૂલક ગણના હોવાથી આ ગેટાળો થાય છે, કેમકે શૌરી પાસે સૂર્ય જતાં બીજા ગ્રહોની ગતિનો વેગ જે કલ્પવો પડે છે તેની પાસે આ ગતિના માઈલે શી બીસાતમાં ? ) ૧ તારા વિગેરે નક્ષત્ર સંબંધી જગત For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૭૨ ) વિશ્વ રચના પ્રબંધ. તે સ્થિર વસ્તુ પણ કોને આધારે છે તે પ્રશ્નનો ઉ-ત્તર કેઈ ન જ આપી શકે. આ યુક્તિમાં નાસીપાસ થયેલ આકર્ષણ સિદ્ધાંતના ગેટાળાથી અને સંદેહ માટેના વિરોથી તથા ભાસ્કરાચાર્યે કહેલ જ વર્તાઈ રેત ઈત્યાદિ લેકના અનવસ્થિતરૂપ દોષથી આકર્ષણ સિદ્ધાંત પૂર્ણ રીતે ચુંથાઈ જાય છે. છતાં તે પર જ્યારે ધોરણ બાંધી જાણી જોઈને ભૂલને પાત્ર બનતા જવાય, તે તે ભૂલ આવી સૂર્યમાળા વિગેરે-આધુનિક યુકિતમાર્ગને દેખાડે છે. કારણ કે શું શું નતિમિના એમ બને છે, પણ સત્યાસત્યનું નિરીક્ષણ કરવું એ દરેક સમજુની ફરજ છે. વિઘાથી–તે પછી સૂર્યમાળામાં જે ગ્રહો છે તેનું અંતર અને કમ બરાબર છે કે ફેરફાર છે? ઉત્તર-પૂરું નાસ્તિ ઉત્તર રામવા ? જ્યારે સૂર્યની આસપાસ પૃથ્યાદિ ગ્રહોનું ભ્રમણ કબુલ થઈ શકે તેમ નથી, તે પછી સૂર્યમાળા કહેવાયજ કેમ ? છતાં પણ તમે તમારી વાત ભલે આગળ ચલાવો, તેમાં જે સત્ય હશે તે તુરત અનુભવાશે. પ્રશ્ન-સૂર્યમાળા માટેનું નીચેનું ગ્લ૯૫નાચિત્ર ઠીક થશે. અંગ્રહ માટે નીચે પ્રમાણે અંગ્રેજો કહે છે. તેની ઉત્પત્તિચક્રવીંટી પ્રમાણે જાણવી. ગ્રહ. , રવિથી દુર માઈલ. કદ પૃથ્વીથી દર સેકંડે | વવર્ષે માઇલ વેગ | ૩૮૦ ૦૦૦૦૦ ૨૩ શુક્ર | ૬ કેડ ૮૦ લાખ ૨૦ ૮ કેડ ૨૭ લાખ. ૧૮(૧૨) (અહીં ૩ લાખ ચંદ્ર પૃથ્વીથી રાા હજાર ૬ હજાર કુટ મંગળ | ૧૪ઝેડ ૪૦ લાખ પર્વત છે.) ગુરૂ ૪૮૩ કેડ ૪૦ લાખ ૧૩૦૦ (૪૦૦ ૬ શનિ ! ૮૮ ઝેડ ૪૦ લાખ યુરેનસ | ૧૮૦ ક્રોડ ८४ નેપથુન ૨૭૭ ક્રોડ આ સર્વ ગ્રહોનો યોગ ઈ સ. પવે ૨૧ ૨૮ થી ૨૧પ૮ માં થયા હતા. અમેળ૦૧૮) બુધ પૃથ્વી ૧૫ ૧૬૫ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ - સ - નિવેદન સાતમું. ( ૭૩ ) એક બે કુટ વ્યાસને ગાળો બનાવી મુકે, તેનું નામ સૂર્ય ધારે, અને તેને વચમાં રાખવે. તેથી ૧૬૪ કુટને આંતર એક રાઈને દાણે મુકીયે, તે તેથી સૂર્ય પાસે રહેલા બુધગ્રહનું માપ થાય, કારણ કે સૂર્યની જેડે એનું માપ એટલું જ છે. તે સૂર્યના ગોળાથી છેટે ૨૧૪ ફુટને આંતરે બીજે વટાણે મુકીએ તે બીજે ગ્રહ શુક થાય, ત્યાર પછી ત્રીજા ગ્રહ તરીકે પૃથ્વીને કપેલ છે. અધ્યાપક-તમારા કહેવા પ્રમાણે ગ્રહરચના હોય તે કદિ પણ આપણે બુધ અને શુક ગ્રહને જોઈજ ન શકીયે, કારણ કે સૂર્ય તરફના ભાગમાં આપણે હોઈયે ત્યારે જ મધ્યપથગામી હોવાથી તે બન્ને ગ્રહોને આપણું દષ્ટિપથમાં આવવાને અવકાશ રહે છે, પણ સૂર્યના તેજથી તે દેખી શકાશે નહીં. અને જ્યારે સૂર્યથી વિમુખ ભાગમાં આપણે જઈએ ત્યારે આપણને રાત્રિ પડે છે, તેથી આ રિથતિએ દેખાવાનો તેનો અધિકારજ નથી. પૃથ્વી પ. છીના માંડલામાં રહેલ ગ્રહો આ વખતે આપણું સન્મુખ આવે જે શુક્રની પરમ તેજસ્વિતાના કેટલાક દિવસો. 7 શુક્રના સુર્યાબબા-: 1. ૨૮-૫-૧૯૦૮ તા. ૨૮– ૫-૧૯૨૧ ! ' ધિક્રમણના કેટલાક તા. ૭-૧-૧૮૧૦ તા. ૨૧-૧૦-૧૯૨૨ તા. ૧૪- ૩–૧૮૧૦ તા. ૩૧-૧૨ ૧૮૨૨ ૭-૧૨-૧૬ ૩૧ તા. ૧૦- ૮-૧૯૧૧ તા. ૨૫-૫-૧૯૨૪ | તા. ૪-૧૨–૧૬૩ તા. ૨૨-૧૦-૧૯૧૧ તા. ૭-૮-૧૮૨૪ | તા. ૫- ૬-૧૭૬૧ તા. ૧૪- ૩–૧૮૧૩ તા. ૨-૧-૧૮૨૬ | તા. ૩- ૬–૧૭૬૪ તા. ૩૧- ૫–૧૮૧૩ તા. ૭-૧-૧૮૨૬ | તા. ૮–૧૨–૧૮૭૪ તા. ૨૩-૧૦-૧૯૧૪ તા. ૨- ૮-૧૮૨૭ | તા. ૬-૧૨-૧૮૮૨ તા. ૨- ૧–૧૮૧૫ તા. ૧૮-૧૦-૧૮૨૭ | તા. ૮- ૬-૨૦૦૪ તા. ૨૭-૫-૧૯૧૬ તા. ૧૫- ૩–૧૪૨૮ તા. ૬– ૬-૨૦૧૨ તા. ૮- ૮–૧૮૧૬ તા. ૨૬- ૫-૧૮૨૮ | તા. ૧૧-૧૨-૨૧૧૭ તા. ૪- ૧-૧૪૧૮ તા. ૧૯-૧૦-૧૮૩૦ | તા. ૮-૧૨-૨૧૨૫ તા. ૧૬- ૩ -૧૪૧૮ તા. ૨૪-૧૨-૧૮૩૦] તા. ૧૧- -૨૪૪૭ તા. ૪- ૮-૧૯૧૪તા. ૨૩- ૫-૧૮૩૨ | તા. ૮ - ૬-૨૨૫૫ તા. ૨૦-૦–૧૮૧૮ તા. ૫-૮-૧૮૩૨ તા. ૧૫-૩-૧૮૨૧ભારતી જાતિષ ચંદ્રોદય. દિવસો Tદલસ! For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪ ). વિશ્વ રચના પ્રબંધ. ખરા, અને આપણે તેને દેખી પણ શકીયે. પરંતુ મૈબુધ કે શુક્ર તે સૂર્ય પાસેના નાના માંડલામાં હેવાથી પૃથ્વીના માંડલાને વટીને પૃથ્વીની બહાર આવી જ ન શકે, અને તેથી આપણે તેને જોઈ ન શકીયે. છતાં કદાચ સવારે અને સાંજે ત્રાંસા સ્થાનમાં રહેલ બુધ અને શુક દેખાય એમ કબુલ કરીયે, પણ સૂર્યના કિરણોને લીધે તે નિસ્તેજ રહેવાના, તેથી તેને આપણે જોઈ ન શકીયે, વળી સૂર્યના કિરણેના સ્પર્શમાં તે દેખાતા હોય તે સૂર્યોદય પછી તે સ્પષ્ટ દેખાવા જોઈએ, પણ તેવું બનતું નથી; (જુઓ ચિત્ર ૩જું). અને તેથી જ કેટલાક હાલના વિદ્વાનને શુકના વેગ વિષેને મત ચંદ્ર જે ફેરફાર રૂપે પ્રસર્યો છે, તેથી ચોક્કસ નિર્ણય થે મુશ્કેલ છે. વળી બુધનો એક ભાગ રવિ પાસે કેમ રહે છે તે પણ વિચારવાનું છે, એમ સર નારાયણ હેમચંદ્ર પણ જણાવે છે. આથી સૂર્યમાળાની ભૂલવણીનો સ્ફોટ થાય છે. ત્રણ ત્રણ વર્ષ દેખાતા ઍકી ધુમકેતુના તારા પરથી અનુમાને બુધનું વજન કપેલ છે, પરંતુ પ્રત્યક્ષ રીતે આ અનુમાનની વાત પણ પાયા વિનાની છે. વળી ન્યુટને બુધની ગતિની ગણના કરી છે તે રીતે સે વર્ષે બુધની કક્ષાનું આંતર ૫૩૨ સેકંડ થવું જોઈએ, જેને બદલે તે આંતર ૫૭૪ સેકંડનું આવે છે. કેટલાક વિદ્વાને વચમાં બુધ ગ્રહના સૂર્યાબિબાધિક્રમણના કેટલાક દિવસો. દિવસ તા. ૧૦- ૫-૧૮૮૧ તા. ૧૪-૧૧–૧૮૦૭ દેખાશે તા. ૮- ૫૧૯૨૪ ઘડી ૧- ૩ | દેખાય ( તિથૈિલાસ તા. ૧૦ - ૧૧-૧૯૨૭ ઘડી ૧૧-૫૫ | દેખાય છે તા. ૧૧-૧૧-૧૯૪૦ ઘડી ૫૬– ૭ પાનું ૧૯૩). તા. ૧૪-૧૧-૧૮૫૩ ઘડી ૩૪–૫૩ તા. ૬- ૫-૧૮૫૭ ઘડી ૧૬-૩૭. દેખાય તા. ૭-૧૧-૧૮૬૦ ! ઘડી ૩૪-૫૫ તા. ૪- ૫-૧૮૭૦ | ઘડી ૧૮-૩૩ | દેખાય તા. ૧૦-૧૧-૧૮૭૩ | ઘડી ૨૪– ૫ દેખાય તા. ૧૩-૧૧-૧૮૮૬ | ધડી ૮- ૫ તા. ૬- ૧-૧૮૮૩ ઘડી – ૩૫ તા. ૧૫-૧૧-૧૮૮૮, ઘડી ૫૧-૫૦ | વખત દેખાય For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ બુધ-શુક્રની કમાણી પૃથ્વી ચિત્ર ૩] [ પૃષ્ઠ 9 જોશી આર્ટ, કેટ-મુંબઈ. For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સાતમું ( ૭૫ ? વલ્કનું નામ ગ્રહ હોવાનું ક૯પે છે, પણ તેમ છતાં દર વર્ષે - ૪૬ સેકડો તે ફેરફાર રહેવાને જ. તેમજ દૂરદર્શક યંત્રની મદદથી આકાશ-પાતાળને એકક!, પણ હજી "કન”ને પત્તો જ નથી! એટલે અહીં હવે શું કરવું, તે પંડિતેને વિચારણીય પ્રશ્ન થઈ પડયે છે (માપુર) વિધાર્થી–સૂર્યથી ૪૩૦ ફુટને છેટે બીજે વટાણે મુકશે તે ત્રીજે ગ્રડ પૃથ્વી થશે, આપણે આ પૃથ્વી પર રહીયે છીએ, તેને વ્યાસ. ૭૯૧૮ (૭૯૧૭) માઈલ થાય છે. પૃથ્વીને ઘેર ૨૪૮૫૮ (૨૪૮૮૨) માઈલ છે. વજન ૬૦૬૯૦ પરાધ ટન (૮૫૪૧૧૭ ) મણ છે, ક્ષેત્રફળ ૧૭૦૦૦૦૦૦ ચારસ માઈલ, અને કદ ૨૬૦૦૦૦,૦૦૦ ઘન માઇલ છે. પૃથ્વીથી સૂર્યનું અંતર ૭૫૦૦૦ એજન છે. આ પૃથ્વીગ્રહથો સુર્ય ૧૫ લાખ ગણે મેટે છે, અને તે સૂર્યમાં આ પૃથ્વી જેવા ૧૦ લાખ ગેળાઓ સમાય !. , અધ્યાપક–પ્રથમ પૃથ્વી અને સૂર્યની ગણત્રીનું પ્રમાણ જ અસત્ય છે, કેમકે પૃથ્વીથી રવિ ૧૫ લાખ ગણે મેટે છે, તેમાં - ૧૦ લાખ પૃથ્વી સમાય, આ કાલ્પનિક વાત શ્રદ્ધેય કેમ માની શકાય? ઈબ્રાહીમે આફ્રિકા શેળે, કેકે ૧૭૬૧ માં આસ્તે લીયા શોધ્યા, કેલંબસે પણ અમેરિકાની શોધમાં મહેનત કરી. આમાં જે શેહે કરી એટલીજ આપણે પૃથ્વી માનીયે છીએ, પણ પૃથ્વી તે કરતાં ઘણું જ મોટી છે. અહીંથી ઈંગ્લાંડ ૧ સપાટીથી આંખની ઉંચાઈના કુટને દેઢા કરી વર્ગમૂળ કાઢવાથી આવેલ અંક જેટલા માઈલે જોનારની દૃષ્ટિ પડશે. જેમકે ૬ દોઢ ૮ અને તેનું વર્ગમૂળ ૩ એટલે-છ કુટીયા માણસની દરેક બાજુ ૩ માઈલ દૃષ્ટિ પડે. તે દૃષ્ટિ અંતરના કુટ કરી તેને અંતર માઈલના આંકથી ગુણવા. તે ગુણાકારને સપાટ ભૂમિથી નેત્ર સુધીના ફુટના આંકથી ભાગવા. જે ભાગાકાર આવે તે પૃથ્વીને વ્યાસ જાણો. ૩ માઈલના કુટ ૧૫૮૪૦૪૩ માઈલ-૭૫૨૦ થાય. આ ૪૭૫૨૦ ને ૬ ફુટથી ભાગ્યા તે વ્યાસ ૭:૨૦ થ. દરેક ગળ વસ્તુની લંબાઈને પ્રામાણિક ગ્રંથોના મતે પુત્ર બાપુદેવ શાસ્ત્રીના મતે-ફ૨૭ શ્રીમાન ગેખેલેના મતે ફેર ગુણવાથી તેની પરિધિ આવે છે. ૦ ૦ ૪૨ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) વિશ્વ રચના પ્રબંધ. માત્ર દસ હજાર માઈલ થાય છે. આવા સામાન્ય માપમાંથી પણ અમેરિકા વગેરે દષ્ટિગેચર થયા, છતાં આટલું જ જગત છે એમ માની બેસાય તેમ નથી. જગતને છેડે નથી. પૃથ્વી કેવડી છે તે કાંઈ નક્કી કહી શકાય નહીં. જેમ જેમ વધારે શોધ થશે તેમ તેમ વધારે દેશ પ્રાપ્ત થાય જ એ નિ:સંદેહ વાત છે તે માટે સામાન્ય વિચાર કરીયે કે, એક કલાકને ઉદયાંતર આપણે કેટલા માઈલ પર જોઈ શકીયે છીયે, અર્થાત્ કલકત્તા અને તેથી પશ્ચિમના દેશમાં એક કલાક સમય વધારે જતાં થયેલે ઉદયાંતરને ફેરફાર જાણી શકાય છે. તેવી જ રીતે સૂર્યને ફરી ઉદય પામતાં થયેલ ચોવીસ કલાકમાં તે કેટલા માઈલ ભૂમિમાં પ્રકાશ કરીને આવે છે? આ ગણીએ તે પણ આપણે પૃથ્વીને કેટલેક (ઉત્તરીય) વિશાળ ભાગ કલ્પી શકીયે. આ વાત માત્ર પૃથ્વીના એક વિભાગ માટે થઈ, પણ પૃથ્વી કોને કહેવી તે સવ કથન હવે પછીના નિવેદનમાં સમજાવાશે. વિદ્યાર્થી-હિંદુસ્તાનમાં એક ચંદ્ર જુદી જુદી રીતે દેવ તરીકે ૧ Earth nota uglobe ( અર્થ નેટ અગ્લોબ) નામના અમેરિકન પુસ્તકમાં લખ્યું છે કે, પૃથ્વી સ્થિર અને ચપટી છે. વળી શેાધકોએ ધુમસ આગમનનું કારણ શોધતાં ઘણે દુર ૩૦ હજાર ઘરની વસ્તીવાળું ગામ શોધ્યું છે. પછી કાંઈ વિશેષ બહાર પડયું નથી. તા. મ-૭–૧૮૯૨ ઓરિએન્ટલ કેગ્રેસની લંડનમાં નવમી બેઠકમાં એક્ષમૂલરે જણાવ્યું હતું કે, એક વખતે અમેરિકા સુધી પાણી હતું. ૨૦૦૦૦ સન પૂર્વે પ્રાચીન લોક કયાં હશે ? ગુ. વર્ષ ૧૩ અંક ૪-૪૧ (તસ્વનિય બાલા ) * સૂર્ય-ચંદ્રની ઉત્પત્તિ માટે વેદમાં મળતા પરસ્પર વિરૂદ્ધ પાઠ – ૧ ઋગવેદમાં કહે છે કે નેત્રથી સૂર્ય થાય છે. ૨ ” ” પ્રજાપતિના મનથી સૂર્ય થયે છે. ૩ મત્સ્ય પુરાણમાં કહે છે કે-નારાયણ સુત અત્રિઋષિથી ચંદ્ર થયો છે. ૪ ગેપથ બ્રાહ્મણમાં કહે છે કે– કારથી સૂર્યાદિ થયા છે. સ તૈત્તિરિય ઉપનિષદમાં કહે છે કે–આરણ્યક અદિતિને પુત્ર સૂર્ય છે. ૬ શ્વેદ કહે છે કેપ્રજાપતિના મુખથી રવિ થયે છે. ૭ યજુર્વેદમાં- ત્પન્ન રવિ કહ્યો છે. (તનિય નાણા) For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સાતમુ. ( ૭૭ ) મનાય છે. બેંચે કહે છે કે ઈસુને ફસાવનાર જુડાસને ચંદ્ર પર દેશનિકાલ કરવામાં આવ્યો છે. એશીયા માઈનરવાળા કહે છે કે ચંદ્ર તે પૃથ્વીના બધા પદાર્થોથી પ્રતિબિંબિત આરીસે , પરંતુ સુર્યમાળાની દ્રષ્ટિમાં તે તે પૃથ્વીના ઉપગ્રહ તરીકે પ્રસિ: દ્ધિ પામેલ છે. તે પૃથ્વીથી (રૂeee) ૨૩૮૮૪૦ માઈલ દૂર છે, ને પૃથ્વીની દરેક ગતિમાં સમતલ રહી પૃપની ફરતે ભમ્યા કરે છે અધ્યાપક–પૃથ્વી ફરતી નથી, સુર્યમાળા પણ સુર્યને આંટા દેતી નથી એમ સાબીત થતાં ચંદ્ર સંબંધી પ્રશ્નને સ્થાન જ હેતું નથી, વળી ગતિ માટે હું પ્રથમજ જણાવી ગયો છું, ચંદ્ર ૨૪ કલાક અને ૫૦ મીનીટે મૂળ સ્થાને આવી પહોંચે છે. એટલે ચાંદ્રમાસ ૨લા (દિવસ ૨૯; કલાક ૧૨, મિનિટ ૪પ, સેકડ ૨ ) દિવસે અને નક્ષત્ર માસ ૨૭3 દીવસે થાય છે. તે ગતિ ફેરફારનું કારણ પિતાનું ધીરાપણું છે. વળી તેના ડાઘા પ્રથમ દરીયા તરીકે ઓળખાતા હતા, અને હાલ ૩ લાખ ૬૦ હજાર ફૂટ ઊંચા પર્વત તરીકે ઓળખાય છે. તથા ચંદ્ર પર રેખાંશ વૃત જેવી લીટીએ. શું છે તે સમજાતું નથી. - જ્યારે હાવર્ડ યુનિવસીટીના પ્રોડ વીલીયમ પિકરીંગ મહાશય કહે છે કે “ ચંદ્રની સપાટી પરની વારંવાર જણાતી નીશાનીઓ તે ઝાડ પાન વેલા સરકારી અને લીલોતરી છે, ચંદ્રને એક દિવસ પૃથ્વીના ચાર દિવસ જેવડે છે. ચંદ્રના જવાળામુખી જેવા ભાગે તે વરાળ કાઢતા પાણીની ગરમી છે, તથા ચંદ્ર ઉપર મનુષ્ય હોવાનો સંભવ છે; જે સંબંધીનું સત્ય રહસ્ય પણ એક દિવસે ખુલી જશે. પણ એ ચેકકસ છે કે અત્યાર સુધીના પ્રોફેસરે ચંદ્રને મરેલા ગ્રહુ તરીકે માનતા હતા, તે બીના બીનપાયાદાર છે ” આ પ્રમાણે સત્ય પ્રકાશમાં અંગ્રેજ વિદ્વાનેમાં પણ ગુંચવાડે પડેલ છે, એટલે એ સત્ય છે? એમ માનવામાં અચકાય છે. તો પછી આ સંશચાત્મક વાતને આપણે કેમ કબુલ કરી શકીએ ? - વિદ્યાથી–વળી તે સૂર્યના ગેળાથી ૬૧૪ફટને અંતરે ટાંકણીના માથા જેટલી જ મૂકશે તે મંગળ ગ્રહ થશે. આ ગ્રહ પૃથ્વીથી ઘણેજ નજીક છે, જેથી હાલના વિદ્વાનોએ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ (૭૮) વિશ્વ રચના પ્રબંધ. શોધ કરી છે કે મંગળમાં ઝડ, પાલો, જળ, સ્થળ, અને નહેર વિગેરે દેખાય છે. એક વાર દુબીનથી મંગળમાં સળગતે અગ્નિ દેખાયો હતો, આપણે જાણ માટે તે ત્યાંના મનુષ્યોએ કર્યો હશે! મંગળ ગ્રહમાં મનુષ્ય જેવાં પ્રાણીઓ વસી શકે છે, તેથી તે જોડે સંબંધ કરવા અત્યારની કેટલીક વેધશાળામાં . મહા પ્રયત્ન આરંભાયેલ છે. ઉદ્યમથી શું દૂર છે ? . અધ્યાપક–અહો ! કેવી હાસ્યની વાત કરી ? આ હાસ્યજનક વાત ઉડાડવાજ ન્યુ કંઇ કહે છે કે–પૃથ્વી અને મંગળની માત્ર દેખાવની સરખાવટ છે, તેમાં બરફ દેખાતે નથી. વળી ૧૮૭૭ માં શાયપરેલવે મંગળમાં કેટલીક લીંટીયે જોઈને નહેરો હેવાનું જાહેર કર્યું, ત્યાર પછી લીલોતરી દેખાઈ, પણ નહેરની બાબતમાં ખગેળીઓને મફેર છે, તેથી કાંઈ ચોક્કસ નથી કહેવાતું. મંગળના મનુષ્યો સાથે સંબંધ માટેના પ્રયને ફગટ છે. જો કે ઉદ્યમ હમેશાં ફળ દેવાવાળે છે, પણ પાને વલવી માખણની આશા રાખવી એ જ મહાન ભુલ કહેવાય. વળી બસો ફૂટ પર રહેલ ટકણીના માથા જેવડા તેજસ્વી કણ પણ દેખાવે મુશ્કેલ છે, તે પછી પૃથ્વીના - માણસેથી મંગળ દેખાવાની કલપના પણ ઠીક બંધ બેસતી નથી, તે ગુરૂ વગેરે દેખાવાની આશા જ શી ? વિધાથી–રવિથી ૧૧૦૦ ફુટ અંતરે રેતીના ઝીણુમાં ઝીણું ૪૦ કણે મુકે, તે વેષ્ટા આછીયા વિગેરે કઈ મોટા ગ્રહના કટકા જાણવા. ૦ માઈલના અંતરે વચલા કદની નારંગી તે બૃહપતિ થશે. ૪ માઈલે નાની નારંગી મુકે–તે શનિ ગ્રહ જાણુ. ૧૫ માઈલના અંતરે કાજુ ફળ મુકે તે યુરેનસ ગ્રહ કલ્પ. રા માઈલને ફાસલે નાને કાજુ મુકતાં નેપથ્યનની જગ્યા પૂરાશે. આ પ્રમાણે ગ્રહોનું ચિત્ર છે. ઉપરનું માપ માત્ર દાખલારૂપ છે, પણ તેજ તફાવત તે ગ્રહો કરેડ માઈલ દુર છે. તે ગ્રહોની આસપાસ નાના ગ્રહ ફરે છે, તેને ઉપગ્રહ અથવા ચંદ્ર સંજ્ઞાથી ઓળખાવાય છે. વળી ૧૯ મી સદીમાં પીયાજીની શોધથી અને સેના ગીતથી સીરીસ ગ્રહ શોધાયા. ઈ. સ. ૧૮૦૨ માં For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ - નિવેદન સાતમું. (૦૭૯) ડે, ઓલમસે પાલસ શોધે. ૧૮૦૪ માં જુનો ગ્રહ શોધાયે, ૧૮૦૭ માં વેષ્ટા, ૧૮૪૫ માં એસ્ટ્રા અને સને ૧૮૪૬ માં નેપચ્યન ગ્રહ શેધાયેલ છે. તેના વ્યાસાદિ પણ શેધાયા છે. આ ગ્રહ એક મતે નિહારીકાથી ઘસાઈ તૈયાર થયેલા, અને બીજા મતે એક ખંડના કટકા રૂપે બનેલા મનાય છે. શુક મંથી, આગ્રાહયન, દેવવિશ્વ એ પણ ગ્રહો છે, તે સર્વ સૂર્યની આસપાસ ફરે છે. વળી ધુમકેતુ, પુછડી વગેરે પણ ગ્રહે છે, તેના પુ છે કરડે માઈલના હોય છે. સને ૧૮૪૩ ના કેતુનું પુછ ૧૧ કરેડ માઈલ હતું. ૧૮૬૧ ના કેતુનુ પુંછ ૨ ક્રોડ માઈલ હતું ધુમકેતુઓ પણ મધ્યાકર્ષણના બળે રવિ બાજુ ફરે છે, પણ ખરું કહીએ તો આ સંબંધે પુરૂં ખ્યાલમાં કંઈ આવતું નથી. તેઓ આકાશમાં કયાંય ચાલ્યા જાય છે, અને સેંકડો વર્ષે દેખાવ દે છે. આ પ્રમાણે ઘણું સૂર્યમાળાઓ આકાશમાં છે. સેળ સત્તર મહત્વથી તેને કમ સમજાય છે. જેમાંના સમજાવટના દુ૨ મહત્વના તારાઓ આપણે જોઈ શકતા નથી, જે માત્ર દુબીનની મદદથી દેખી શકાય છે. તે બધા સૂર્યો એક સૂર્યની આસપાસ ફરે છે, અને એમ એક બીજા આસપાસ ફરતાં બધાં મંડળો હર્ષલના મત - પ્રમાણે હરકયુલીસ પુજના મધ્યમાં રહેલ ( શૌરી ) લીરા પ્રત્યે દર કલાકે વશ હજાર માઈલના વેગે જાય છે, તેને પહોં. ચતા :-:+વધુ વર્ષ જશે. બીજા પંડિતે દર સેકંડે ૧૦ માઈલની ગતિથી જતા મંડળને હરકયુલર્સ પાસે પહોંચવા ૧૮ ક્રોડ વર્ષનું માન જણાવે છે. અને કહે છે કે આની પૂર્ણાહુતિનો ખરો ઉત્તર મળ મુશ્કેલ છે. તે શરી ગ્રહ કેઈની આસપાસ ન ફરતાં પિતાની આસપાસ રહેલ સૂર્યના આધારે સ્થિર રહેલ છે. આ પ્રમાણે વિશ્વાંડને અંત નથી. આનું કેમ? ૧ દક્ષિણ ક્ષેતલી ૭ મે તારે આલ્ફાસેટારી પૃથ્વીની ઘણે નજીક એટલે ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦,૦ માઈલ ફાસલે છે, પણ ત્યાં તેપને ગળા પહોંચતાં ૨૦ લાખ વર્ષ જાય. અને એરિયન તારા જને વિસ્તાર રવિથી ૨૨૦૦૦૦,૦૦૦૦,૦૦૦૦,૦૦,૦૦૦ ગણે છે. વ્યાધમિત્ર પણ ૭ રવિ જેવડો છે, જે મૃગવ્યાધને આંટા દે છે For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ) વિશ્વ રચના પ્રબંધ. અધ્યાપક–આ પાસેના રાશિ ચકથી સમજી શકાશે કે પૃથ્વી છ રાશીને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. હવે મેષમાં રહેલ શનિને મનુષ્યો બરાબર જોઈ શકશે (જુઓ ચિત્ર ૭ મું)ને શનિ કન્યામાં જતાં દેખાશે નહીં, અને આ સ્થિતિએજ તેને ગતિકાળની સાથે ગણતાં વિચારીયે તે એટલે કાળ શનિને ઉદય છે, તે કરતાં અધિક અસ્તિકાળ સંભવે. ઉત્તરધ્રુવ પરથી નિશ્ચય કરી શકાય છે કે સૂર્યને ઉદયકાળ ત્યાં છ માસનો છે તેમ એકદમ રવિ ઉપર રહેલાને જ શનિને ઉદયકાળ ૧૫ વર્ષ સંભવે, અને બુધ શુક પૃથ્યાદિ ગ્રહના માણસોને તે શનિને ઉદયકાળ ઓછો સંભવે. કારણ કે પૃથ્વી વિગેરે તરફ આવતાં તેનું ભ્રમણક્ષેત્ર ઓછું હોય છે, અને ઉલટી દિશામાં ભ્રમણક્ષેત્ર બહુજ વધી જાય છે. વળી નક્ષત્ર રાશિ વિગેરેના દેખાવને માટે પણ તેમજ થવું જોઈએ, પણ તે કાંઈ બનતું ન હોવાથી સૂર્યમાળાને વિશ્વાસ બેસતો નથી. યુરેનસ રાહુ કેતુ વગેરે ચડે છે, અને એવા કુલ ૮૮ ગ્રહે છે, જે નિયત રીતે ગતિવાળા છે. પણ તેમાં જે દેખાય છે તે કાંઈ સૂર્યમાળાની સ્થિરતાના પુરાવા રૂપ નથી. તથા ધુમકેતુની ગતિથી આલબેલને વિરોધ વધારે સ્પષ્ટ થાય છે. આકર્ષણ સિદ્ધાંતના મહત્વને પણ ખ્યાલ આવે છે. એટલે દીવાળીયાનું ખાતું જેમાં માંડી વળાય છે તેમ ગુરૂત્વાકર્ષણ શક્તિથી રહિત એવા સુર્યની આસપાસ ગ્રહોનું ભ્રમણ માનવું નિષ્ફળ છે. તારાઓને રવિ જેવડા કપી સૂર્યને તારો માનવાને ખ્યાલ રહ કર્યો છે, અને લંગડાની જેમ ગુરૂત્વાકર્ષણની ક્રિયા ઉભી રાખી બીજા ગ્રહના બળે શારીને સ્થીર કર્યો છે. આથી તે મોટા પદાર્થો નાનાને ખેંચે એ ગુરૂત્વાકર્ષણના સિદ્ધાંતને મોટે કટકે લાગે છે, અને તેજ મજબુત સાબીતીથી પુરવાર કરી શકાશે કે પૃથ્વીને પણ તેના નાના પદાર્થો પોતાની તરફ ખેંચી રાખી સુર્ય તરફ જવા નહીં દઇ શકે, તેમજ દરેક સૂર્યમાળાના સુર્યો પોતાના સુર્યને શૌરી પ્રત્યે જવા ન દેતાં પોતાની તરફ -ખેંચી રાખે. અંતે આકાશમાં દરેક ઉપગ્રહો, ગ્રહ, સુર્યો, મહાન સુર્યો, અને શારી સીધી લીટીમાં ગતિ ક્ય કરે, આ પ્રમાણે વિરૂપ સ્વરૂપ આવે છે, અથવા શૈરી પાસે મહાન સુર્યો પહચશે. પછીની સ્થતિ શું ? એ વિચારતાં અંતે કેઈને તે સ્થિર For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૪ ] ની y તેથી આર્ટ, કાટ-મુંબઇ. શનિની કક્ષા પૃથ્વી મિ Fe ક For Personal & Private Use Only જી. x ાની [ પૃષ્ટ ૮૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સાતમું. ( ૨૧ ) માનવા પડે છે, નહીં તેા પ્રથમ કહ્યા પ્રમાણે અનવસ્થા - ષાપત્તિને સ્થાન મળે છે. માટે પૃથ્વીને સ્થિર માનવી એજ બુદ્ધિવાદમાં વિજયીપાઠ છે. રેલ્વેમાં બેઠેલ માણુસ મગજના ફેરફાર રેલ્વેને સ્થિર અને માની સામેની વસ્તુને ગતિવાળ જુએ છે, અને અધિક અનુભવે રેલ્વેને ફરતી-ગતિ કરતી તથા માના વૃક્ષ વિગેરે સ્થીર છે એમ કલ્પી શકે છે. તેમજ તમારા કહેવા પ્રમાણે પૃથ્વીના માણસ પૃથ્વીને સ્થિર અને ગ્રડાન ફરતા માને છે, પણ અધિક અનુભવવાળા વિદ્વાના પૃથ્વીને ગતિવાળી માને છે અને ગ્રડાને સ્થીર માનવાને બદલે તેને પણ ગતિવાળા માને છે, ને અ ંતે દરેકને ગતિવાળાજ માને છે. વાહ હિ ! આ જડવાદના બુદ્ધિવૈભવને આપણે કઇ ઉપમા આપ શકીયે ? કારણ કે અંતે તે સૂર્યને ગતિવાળાજ માનવા પડે છે, તા પૃથ્વીને સ્થિર રાખી સુર્યાદિ ગ્રહેાને ગતિવાળા માનવા એજ વધારે હિતાવહ છે, અને જ્ઞાનીઓએ તે પ્રત્યક્ષ જોઇને કહ્યું છે. વિદ્યાથી—ત્યારે થ્રુ ગ્રહા ભારે છે ? અને સૂર્યન આાસપાસ ફરતા નથી ? અધ્યાપક—ગ્રહા ભારે હાય તા પૃથ્વી પર માવી પડે, અને હળવા હાય તા માકાશમાં ધુમાડાની પેઠે ચાલ્યા જાય. માટે તેઓ એકલા ભારે ગાળાઓ નથી તેમ એકલા હળવા ગેટળાએ નથી. પણ એકમેક પ્રણમેલ લઘુગુરૂરૂપ રજકણાથી અનેલા વિમાના છે. જે તારાઓને તમે સ્થિર માના છે, અને પ્રકાશક હાવાથી ઘણે અ ંતરે રહેલા સુર્યા કલ્પા છે, તે પણ સુર્ય નથી, પણ ગતિવાળા પાસે પાસે રહેલા નાના વિમાના છે. સુર્ય વિગેરે તીછી ગતિમાં ચાલતા હાવાથી આપણે સવારે તેના એક તરફના, મધ્યાન્હ નીચેના, અને સાંજે ખીજી તરફના ભાગ જોઇએ છીએ. તે દરેકમાં ફેરફાર દેખાવાનું કારણ તેમના અને તરફના ચિન્હા છે. બાકી તે દરેક વિમાનેાજ તીછી ગતિએ ર્યો કરે છે. પ્રાત:કાળે ક્ષિતિજમાંથી નીકળતા સુ પ્રથમ ગાળ દેખાતા નથી પણ કજીની આકૃતિવાળા દેખાય છે, એમ ઘણી વાર મને છે. વિદ્યાથી—તારાઓને જોતાં એક ખીજાના આંતરમાં કાંદા ક્રૂફ઼ાર નથી થતા, માટે તે અસ્થિર મનાય ખા ! For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૮૨ ) વિશ્વ રચના પ્રબંધ. અધ્યાપક–તેને માટે તમને સમ્મત એવા પુરાવાથી તમને સમજાવી શકીશ. હું ગેડફે ગ્રહપ્રકરણમાં કહ્યું છે કે, ચંદ્ર સુર્ય ગ્રડો જુદા જુદા ભાગે ગમન કરતા થકા આપણુ દષ્ટિમર્યાદામાં આવે છે, અને પશ્ચિમ ભણી ગતિ કરતા જણાય છે, એ ગતિનું કારણ વિચારીએ તે બન્નેને ફરવા માટેનું અયનક્ષેત્ર ( ઉત્તરાયણ-દક્ષિણાયન) વિશાલ છે, તેથી તેની ગતિ આપણે જાણી શકીએ છીએ. તેમ તારાઓનું ગતિક્ષેત્ર ઉત્તર-દક્ષિણ ભણું ઓછું છે, તેથી તેમને સ્થિર માનવા ઠીક ન કહેવાય તારાઓમાં આંતરૂં આપણે જોઈ શકતા નથી, તેથી તેઓ-નક્ષત્ર વિગેરે કયાંક જાય છે કે નહિં તે સ્પષ્ટ સમજાતું નથી, એમ કહેરનાઓને સુર્યમાળાના મંડનગ્રંથરૂપ સૃષ્ટિ - ચનામાંથી પાઠ જેવા ભલામણ કરું છું તેમાં લખ્યું છે કેપહેલાં જે તારાઓ હૈયાત હતા તે હાલ બીલકુલ જણાતા નથી, કેટલાક અત્યારે પણ ધીરા ધીશ અણદીઠ થતા જાય છે, અને કેટલાક જન્મ લેતા જાય છે. ડે. હસલના રીસેપીકર ત્રાઉ સેકશનમાં નવા અને જુના તારાઓનો સંગ્રહ છે, તેમના ગતિમાગથી બીજા તારાઓ એક તરફ થવાથી કે ગતિમાં આડે આવવાથી તારાઓનો જન્મ કે ઘસારે થાય છે, અને તારાઓમાં સ્થાનાંતર થવાપણું હોય તેજ એ ક્રિયા સંભવે છે, જે હર્ષલના સંગ્રહના તારાઓ અને અત્યારના તારાઓની સરખાવટ કરવાથી સ્પષ્ટ સમજી શકાય છે. માટે તારાઓ ગતિ કરે છે, અને પૃથ્વી સ્થિર છે. વિદ્યાથી કેટલાક નવા વિદ્વાને તારાઓ ફરે છે એમ શધથી કબુલ કરે છે, તે તમો કહે છે એ કારણને લઈને હશે. અધ્યાપક–તારાઓની ગતિ વાસ્તવિક હોવા છતાં-કેટલાક જાણે છે છતાં થોડી મુદતથી સ્થિર થયેલ ક્રમને ત્યાગ કરી શક્તા નથી. જેથી બાળકોને હજુ પણ “ તારાઓ સ્થિર છે.” ઈત્યાદિ અસત્ય પાઠ શીખવાય છે. પણ તારાઓ ઉતાવળી કે ધીરી ધીરી ગતિથી ફર્યા જ કરે છે. જુઓ રિ, વિ, - કરવા,તારગો, કુંતિ નાદુરસિધા એટલે ચંદ્ર સુર્ય નક્ષત્ર અને તારાઓ દરેક ઉત્તરોત્તર શીવ્ર ગતિવાળા છે. " For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સાતમું. ( ૮૩) સાંપ્રતકાલીન શાષના વિરૂદ્ધ મતા તથા શંકા નીચે સુજમ છે— વિષુવખિંદુ સ્થિર નથી. કેટલાક કારણે દર વર્ષે ૫૦-૫૭ વિકલા પાછળ જાય છે, તેથી નક્ષત્ર વર્ષથી સેૌરવર્ષ નાનું છે. ( ખ-વિ) મ ંગ્રેજી કાંગલાના મત પ્રમાણે રવિ ગ્રહ માસમાની છે, કેઇનએનની શોધ પ્રમાણે રવિ ગ્રહ સફેદ છે ( વિશ્વવિજ્ઞાન ). રવિ સાઠે સાઠે ઘટિકાના આંટા મારે છે, તે પ્રથમ તેજપુંજરૂપે, પછી મેતીપે, ક્રમે રિવ રૂપે પ્રકાશ પુરે છે. (.મૃગ−૧૦૬, પછી ) પૃથ્વીની ધરીના એક ભાગ ઉત્તર ધ્રુવ પર છે, તે ધ્રુવ સ્થિર છે એમ કહેવાય છે. પણ ધ્રુવને સત્ય માનતાં સાવચેત રહેવુ જોઇએ એમ સર્ હેમચંદ્ર કહે છે. ( જ્યાતિષજ્ઞાન) સૂર્યમાળામાં પૃથ્વી કુર્તી મનાય છે, તેમ સુર્યાદિ રે છે, પણ ઉદયાસ્ત નથી, દક્ષિણા દેખાતા જ નથી, પણુ સુર્યના ઉદય દક્ષિણથી થય છે ( મૃગશીષ પર પછી) સંધ્યાપ્રકાશ કેમ થાય છે? ચંદ્રની ચાલુ ગતિમાં કેમ ફેરફાર પડયા ? તે સમજાતું નથી. માર્કર અને વરૂણૢ કક્ષાવ્યુત કેમ થાય છે તે વિગેરે સમજાતુ નથી, અને તેના ઉત્તર મળવા મુશ્કેલ છે. તથા જર્મનીના ઉત્તરાંશની કક્ષા હાલ ફેરવાયેલી જણાય છે, તેનું કારણ પણ સમજાતું નથી. તેથી પૃથ્વીના ખરા માકાર શું છે તે માટે પણ હજી સ ંદેહ છે એમ જયાતિર્રાનમાં કહેલ છે. ( ૫૩-૫૮ ) ચંદ્રકળાના ફેરફાર કેમ થાય છે? સૂર્યમાં કાળા ધામા શું છે ? બૃહસ્પતિમાં લાલ રંગના ચિન્હો ક્યુ છે ? તેના ઉત્તરમાં ગેટાળા થાય છે. કેટલાક હાલના વિદ્વાનામાં શુક્ર વિગેરે સખધી મત ચંદ્ર જેવા ફેરફાર રૂપે પ્રસો છે, પણ ચાક્કસ થતું નથી. બુધમ`ડળના એક ભાગ રવિ પ્રત્યે કેમ રહે છે તે વિચારવાનું છે. ( ખગોળવિદ્યા ) શ્રીશીયસે ૧૬૧૧ માં સૂર્યાના ડાઘાની શેાધ કરી છે, તેઓ નાના-મેટા થતા દેખાય છે. તે કાળા ડાઘા સામાન્ય ૩ અઠવાડીયા અને કાઇ વખત શા વર્ષ સુધી રહે છે. તે .. 1 For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ (૮૪) વિશ્વ રચના પ્રબંધ. ડાઘા શું છે તે થેકકસ થવાની જરૂર છે. બુધબિંબ પર કાળા ડાઘા શું છે. ? તે નકકી કહી શકાતું નથી. ૧૮૭૬ માં રવિ પર એક નવ ગ્રહ જોવામાં આવ્યા હતે. કેઈ તેને ડાઘ કહે છે, પણ સત્ય શોધ થતી નથી કેટલાક કહે છે કે ચંદ્ર પરના ડાઘા તે દરીયા છે! કેટલાક કહે છે કે ઉંચા પર્વત છે! કંઈ કહે છે કે જવાળામુખી છે ! પ્રા. પિકરીંગ કહે છે કે તે પાણીની ગરમી છે. - ૧૮૭૭ માં શાયપરીલીએ મંગળમાં કેટલીક લીંટાયે જોઈને તે નેહરે છે એમ જણાવ્યું, પછી લીલોતરી દેખાઈ. આ વાતમાં ખગોળીયાને મતફેર છે, તેથી કાંઈ ચેકકસ કહેવાતું નથી. મંગળ પર મનુષ્યો વેસે છે એમ જણાવી તેની સાથે વાતચીત કરવા મહા પ્રયત્નો આરંભાય છે! જ્યારે કેટલાક અશેળીઆએ તેમાં નિષ્ફળતા દેખાડે છે. સીરીસ, પાલસ, જુને, વેસ્ટ, એસ્ટ્રા અને નેપચ્યન નીહારિકાથી થયા છે કે એક ગ્રહના તુટવાથી થયા છે તે ચેકકસ કહેવાતું નથી. મંગળની પેઠે ગુરૂ પરના ડાઘાએ સ્થિર દેખાતા નથી. છતાં પ્રે. પ્રીચીયે ૧૮૭૮ માં ગુરૂ પર એક લાલ ડાઘ સ્થિર જોયે છે. પણ તેના પ્રકાશની વૃદ્ધિ-હાનિ થાય છે, અને હેતુ સ્પષ્ટ સમજાતું નથી. રાશિચક્ર તેજ માટે હજુ ખાસ કાંઈ સમજાતું નથી. (ખોળ વિદ્યા) આલગોલ તારે! તેને પ્રકાશ બે દિવસ બીજી પંક્તિના જે થાય છે, કેટલાક કલાક પછી અર્ધી પ્રકાશ થાય છે, પુનઃ અસલ સ્થિતિમાં આવે છે. ભાગેલ કહે છે કે- તે દર કલાકે ૨૬ માઈલ જાય છે, સેબતીના કારણે પ્રકાશ ફેરવાય છે, ( જ્ઞા૦) યુરેનસ ગણનાની ગતિ પર ચકકસ નથી આવતું, તેનું કારણ સેબતી નેપચ્યનનું આકર્ષણ છે. પણ સૂર્યના આકર્ષણમાં ગ્રહોની પરસ્પર આકર્ષણશક્તિ કેમ માની શકાય? સીરીયસ (મૃગવાઘ) ની ગતિને ફેર થવાનું કારણુબતીનું For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સાતમું. આકર્ષણ છે. તે મિત્ર સાત રવિ જેવા છે, ને ૪૯ મા વર્ષમાં તેને ચારે બાજુ એક આંટે ઘે છે. હાલના તારા પ્રથમ ક્યાં પ્રકાશ નાખતા હશે? નકામું કાંઈ ન હોય. આ પ્રશ્નનો ઉત્તર મળ મુશ્કેલ છે. તથા શુકની સપાટીને ઉતાઈ માટે બે મત છે. હિમપ્રલયના કારણમાં મી. ક્રોલ કહે છે કે ભૂભ્રમણને માગે ચાટે છે. પૂર્વે તે વધારે ચપટે હોવાથી ૮૦ હજાર વર્ષ પૂર્વે હિમપ્રલય ઉત્તર ગોળાર્ધમાં થયે હશે, અને તેજ વખતે દક્ષિણ ગલાદ્ધમાં સેમ્યયુગ હશે. આ પ્રમાણે દક્ષિણ ગેલાદ્ધના હિમપ્રલયના યુગમાં ઉત્તર લાદ્ધમાં સામ્યયુગ સમજાય છે. આ વિષેની કોલની શોધે વિશેષ ચિકિત્સા થયા વિનાજ સત્યતાનું રૂપ પકડયું. ભુસ્તર શાસ્ત્રીઓએ પણ આંખે વીંચીને આ મત સ્વીકાર્યો. વળી સર રોબટ બેલે આ મતને પુષ્ટિ આપી. અને વિશેષમાં સાથે સાથે જણાવ્યું કે ઉત્તર અને દક્ષિણ અને તાદ્ધમાં આ હિમપ્રલય સમકાલીન હોવાનું સાબીત થાય તે જોતિષીની (ભૂસ્તર શાસ્ત્રની અપેક્ષા વિના) કરેલ ઉપપત્તિ એકદમ છોડવી પડશે, અર્થાત તે બનવું અશકચ છે-સમકાલીન પ્રલય અશકય છે. આ અશક્ય કોટિની બીના શક્ય હવાનું દક્ષિણધ્રુવ પ્રદેશના અનુભવી શેધક પ્રવાસીઓ જણાવે છે. તેઓ કહે છે કે-ઉત્તર ધ્રુવ તરફને બરફવાળે પ્રદેશ સંકેચાય છે. તેવીજ ભાંજગડ દક્ષિણમાં થાય છે. એટલે ક્રોસિદ્ધાંત ભુલ ભરેલે કર્યો છે, અને નવીન સિદ્ધાંત બળવાન છે વળી વાદને મૃદો એ છે કે, પુરાણું મત-ન્યૂટન For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વિશ્વરચના પ્રબંધ. મત એ હતું કે પૃથ્વીને આંસ કાંતિવૃત્તની આસપાસ ફરે છે, તેથી વિશ્વને ધ્રુબિંદુ ૨૬૦૦૦ હજાર વર્ષની એક પ્રદક્ષિણથી કદંબની આસપાસ ફરે છે, અને વિષુવવૃત્ત ઉપર સરકે છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રના પૃષ્ઠ ૪૩રમાં માહિતીદીક્ષિત પણ સંપાતગતિના વિષયમાં એજ બીના કબુલે છે. હવે ડ્રેસન વિગેરે નવીન શેાધકે આ પ્રદક્ષિણાને કદંબથી છ અંશ છે. આવેલા એક બીંદુ આસપાસ કરાવે છે. . આ અયન ચલનથી સંપાતગતિમાં મોટે ગોટાળો થયો છે કેમકે સંપાતને એક ફેર થવા માટે ૩૨ હજાર વર્ષનું ચક્ર માનવું પડે છે. ન્યુટન કહે છે કે ધ્રુ અને કદંબનું અંતર ૨૩ છે, કેમકે ધ્રુને પ્રદક્ષિણાનો માર્ગ વર્તલ છે તેથી તે અંતર કાયમ છે. જ્યારે * ૧ વિષુવવૃત્ત–પૃથ્વીના ઉત્તરાર્ધ અને ઉ. દક્ષિણાર્ધને જુદા દેખાડનાર મધ્ય લીંટી-વલયાકાર લીંટીને આધુનિક પંડિત વિષુવવૃત્તની સંજ્ઞાથી ઓળખે થે છે. આ મધ્ય લીંટીથી ૬૦૦૦ માઈલ દૂર ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ છે. વિષુવવૃત્તની ઉત્તરમાં ૧૮ અક્ષાંશ એટલે (૧૮૭૦) ૧૨૬૦ માઈલ દૂર પૂના છે. ૨ કાંતિવૃત્ત-વિષુવવૃત્તની ઉત્તર કે દક્ષિણે સૂર્ય જેટલી કાનિત-ગમન કરે છે, તે વર્તેલનું નામ કાંતિ દ. પ્રાંતિવૃત્ત છે. શિરસ્થ બિંદુથી ક્ષિતિજે સુધીમાં ૮૦ ધ્રુબિંદુ બંધ હોય છે, તે પિકીના વીશમા અંશે વર્તમાન ધારક કાંતિવૃત્ત મનાય છે. આ કરતાં ઉત્તર કે દક્ષિણમાં વધારે અંશ પર સૂર્ય હાય જ નહીં, એટલે તે વૃત્તમાં ૨૭ નક્ષત્રોને ભોગવે છે ૩ ધ્રુ-વિષુવવૃત્તના મધ્યમાંથી કાટેલા આંસાના છેડાનું નામ ધ્રુબીંદુ છે, ધુને તારા તેને ભ્રમણ કરે છે કે - ૪ કદંબ–કાંતિવૃત્તના આંસાના પડાનું નામ કદંબ છે. કદંબ અને ધ્રુબીંદુમાં ૨૩ અંશનું અંતર રહે છે. ૫ સંપાત–વિષુવવૃત્ત એક બીજાને સ્થાને છે તે સંપાત બિન્દુ કહેવાય છે. - ક્રાંતિ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સાતમું મી. પ્રેસન કહે છે કે-ધ્રુબીંદુ કદંબ પાસેના છ અંશ દુર રહેલ બને ફરતે હોવાથી આ અંતર કાયમ ન રહેતાં ૨૩ થી ૩૫ અંશ રહે છે. સને ૧૯૦૬ માં છપાયેલ જ્ઞાનકેષમાં જણાવે છે કેલાપ્લાસે ક્રાંતિવૃત્તના તિર્યકત્વની મર્યાદા શેાધવા બહુ પ્રયત્ન કર્યો હતે પણ વિશ્વસ્ય આંકડા આવ્યા નહીં. હાલના કડક ગતિના પરિણામે આ મર્યાદા ૨૩ અંશ કરતાં ઓછી-વધુ થઈ શકતી નથી એવું બતાવી શકાય છે. ધ્રપ્રદક્ષિણામાં ધ્રુ મધ્યબિંદુ નથી તે સર્વમાન્ય છે, પણ આ તરફ કાંતિવૃત્તના ૨૩ મા અંશની માન્યતાના વિરૂદ્ધ મતે કહે છે કે-ઉપપત્તિને વાદ ઉભે રહે છે. હિમપ્રલય અને સોમયુગ ક્રમે સોળ સેળ હજાર વર્ષના હોય છે, અને તે થવાનું કારણ ક્રાંતિવૃત્તનું તિર્યકત્વ છે, તો કયારેક ક્રાંતિવૃત્તના ૩૫ અંશ પણ હશે, જેને લીધે શીતકટીબંધની મર્યાદા તિર્યકત્વના અંશ સુધી હશે, એટલે તે દરેક ભાગમાં હીમ જામેલ હશે, જે અત્યારે ધ્રશાધના અનુભવથી સમજી શકાય છે. - અમેરિકાના શે ધકે કહે છે કે આટલાંટિક મહાસાગર આપણી પૃથ્વીનો એક દેશ હતું, પણ ધુમકેતુ સાથે અથડાવાથી નાશ પામ્યા છે. ડો. કાઉસને ભૂતપ્રમાણુથી એવો મત છે કે-આટલાંટિક એ એક સ્વતંત્ર ગ્રહુ હતા, અને પૃથ્વી સાથે અથડાવાથી નાશ પામ્યા છે. વળી તે ગ્રહના માણસે મંગલગ્રહમાં જઈ વસ્યા છે. - વિશેષ માટે જગતની રચનામાં આધુનિક પરસ્પર વિરૂદ્ધ સિદ્ધાંતે નિવેદન ૧૨ માંથી જેવા ભલામણ છે. ગતિના સંબંધમાં પરમેનીસના શિષ્ય યૂનાની દશનશાસ્ત્રી જેનો અને હિરેકલેટસને ગતિની બાબતમાં વિરોધ હતે. મી. રસલ વગાસન અને ડેલે પણ જેની ગતિની માન્યતામાં યથેષ્ટ ઉત્તર વાળે છે. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૮૮ ) વિશ્વરચના પ્રબંધ. ન્યુટન અને લીવનીજની વચ્ચે ચલન-કલનની માન્યતામાં વિવાદ હતું, જેમાં બીજા જેની સ્ત્રી કેરેલાઇને (ઈ. ૧૭૧૫) ભાગ લીધો હતો ન્યુટન કહે છે કે-સૂર્યમંડળમાં બુધ સિવાય બીજે ગ્રહ નથી. અન્ય વિદ્વાને કહે છે કે સૂર્ય અને બુધની વચમાં વકન ગ્રહ છે, જ્યારે કેટલાક કહે છે કે અહીં વકન દેખાતેજ નથી. ન્યુટનની ગણના અસત્યમૂલક છે, એટલે સાપેક્ષ વાદથી બુધની ગણના કરવી ઠીક છે. . સાપેક્ષવાદની ઉત્પત્તિ પછી ગેલેલીઓ ન્યુટન અને ઉકલે દસ વિગેરેના સિદ્ધાંતે અશુદ્ધ તથા ભ્રમાત્મક સિદ્ધ થઈ ચુક્યા છે, અને સૂર્યગ્રતુણકાળે તારાના કિરણે માટે પણ ન્યૂટન વિગેરેને મત અસત્ય ઠર્યો છે. 06 ©© (@ @ છે, ની નિવેદન સાતમું સમાપ્ત થયા two days ©©©ews For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આઠમું. અધ્યાપક–પૃથ્વી સ્થિર છે એમ નિશ્ચય થતાં ગતિનું માન પણ ખોટું સમજવામાં આવી જાય છે. કારણ કે અંગ્રેજ વિદ્વાને કહે છે કે પૃથ્વીને પરિઘ ૨૫૦૦૦ (૨૪૮૫૮) માઈલને છે, અને તે સૂર્યની આસપાસ દર સેકંડે ૧૮ માઈલ ગતિના વેગથી એક વર્ષમાં ૫૦ કોડ ( ૧૮૪૬૦૮૬૦૮૨૪૪ ૩૬૫=૫૮૫૦૦૦૦૦૦ ) માઈલ ચાલે છે. તે ભ્રમણની દૃષ્ટિએ ગણના કરતાં પૃથી સૂર્યથી લા કોડ માઈલ દૂર છે. આ વાત પણ બીન પાયાદાર છે. કારણ કે એક દસ ફુટના પરિઘવાળું પીપ લઈએ, તેની ઉપર એક લાલ ચિહ્ન કરી તે પીપને ફેરવીયે, તે ચિહ્ન ઉપર આવતાં પીપની દસ ફુટની ગતિ થશે? તેમજ પૃથ્વી પણ ૨૫૦૦૦ માઈલના પરિઘવાળી છે, તેને મૂળ સ્થિતિએ પહોંચી વળવાને લગભગ ૩૬૫ દીવસ જોઈએ છીએ. તે ૩૬૫ દિવસે તે ૨૫૦૦૦ માઈલની ગતિવાળો એક આંટે દઈ શકે, અથવા પોતાની દૈનિક ગતિ માનીયે તે પણ ૨૫૦૦૦ માઈલની ગતિ માનતાં સાચું ઠરે. એટલે સૂર્ય આસપાસ એક વર્ષ ફરવાને તેટલે માર્ગ જોઇયે. આ માત્ર મધ્યમ દૃષ્ટિએ જોઈ શકાય છે, છતાં લા ક્રોડ માઈલનું મહાન ગતિક્ષેત્ર આપ્યું તે કેટલે અંશે સત્ય છે તે વિચારણીય છે. કેમકે ચે કે ચોકું સેવળ એવી ગણત્રી સત્ય હાય, પણ ચાર શા માટે લીધા તે તપાસવામાં વસ્તુને સત્યાંશ મળે છે. તેમજ અહીં દિનગતિથી સ્કની જેમ ચડતી ગતિ માનીયે તે કદાચ માની શકાય, પણ પૃથ્વીને પરિઘ અને અઢાર માઈલની ગતિની સત્યતા હોય ત્યારે ના ? માત્ર પૃથ્વી ફરતી માનવાથી For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ( ૯૦ ) વિશ્વરચના પ્રબંધ. અને રવિમાં આકર્ષણ માનવાથી આ કડાકુટની સાબીતી ઉભી રહે છે, પણ ઉપલી અને ક્રિયાઓ થતી નથી, તે આ ગણના સત્ય કેમ કરે ? વિદ્યાથી–આ ગણનામાં તે વર્ષ પ્રકાશ ગણિતની સ હાય છે. સૂર્યમાળાની અસત્યતા સાબીત થવા છતાં આ ગગુનામાં ફેર પડવાની સંભાવના રહેતી નથી. રેટિના પ્રયોગથી શેવાયું છે કે પ્રકાશને વેગ દર સેકંડે ૧૮૬૦૦૦ માઈલ છે, હવે બૃહસ્પતિ ને તેના ચંદ્ર પરથી સૂર્યના પ્રકાશને અહીં આવતાં ૮ મીનીટ લાગે છે. પહેલી જાતના તારાને પ્રકાશ આવતાં ૧૫ મીનીટ, બારમી જાતિને ૩૫૦૦ ને અતિ રે ૧૪૦૦૦ વર્ષ લાગે છે એ શોધાયું છે, તે સેકંડ ગતિ માઈલ ને મીનીટની ત્રિરાશિ કરતાં સૂર્ય અહીંથી લા. કરોડ માઈલ દૂર છે, તે પાસેમાં પાસે ૯૧૧૦૦૦૦૦ માઈલ ને દરમાં દૂર ૯૪૬૦૦૦૦૦ માઈલ રહે છે. અધ્યાપક–તમે પણ કબુલ કરશે કે આ વાતને પણ સૂર્યમાળા સાથે સંબંધ છે. કારણ કે-વર્ગ મહત્વ કે જાતિ એ સૂર્યમાળામાં સંજ્ઞાઓ છે. તે સૂર્યમાળાના વૃથા વાદમાં ઉપલી વાતને પણ પાચું પરખાવવું પડે છે, તેમજ પ્રકાશ પરથી પણ આ કથન અસત્ય કરે છે. સૂર્યના પ્રકાશને અહીં આવતાં જરા પણ વાર લાગતી નથી. આકાશમાં વાદળાં જેમ ચાલે છે તેની છાયા પણ તેની સાથે ગમન કરે છે, ને પછ. વાડે સૂર્યને પ્રકાશ અવિલંબે પડયા કરે છે, આમાં કાંઈ પણ તફાવત પડતું નથી. ઉદાહરણ તપાસીયે તો વીજળીને ઝબકારે તુરત આપણે નીરખી શકીયે છીયે. જો કે ગરવ માટે વિજળી થયા પછી ઘણે વખત ચાલ્યા જાય છે, પણ પ્રકા શના ચમકારાની આપણને તુરત અસર થાય છે. વિદ્યત્માછલી -ઝગમગવાળી માછલીના પ્રકાશથી પણ પ્રકાશ ગતિમાં કાળક્ષેપ કલ્પી શકાતું નથી, તેમ રવિને દેખતાંની સાથેજ આપણે તેના પ્રકાશને દેખીયે છીયે. દીવાને પ્રકાશ પાસેના ભાગમાં અતિશય, અને દુર ભૂમિમાં ઓછો દેખાય છે તેમ માત્ર સૂર્યમાં ફેરફ઼ાર જણાય, બાકી પ્રકાશને આવતાં અંતર છે જ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આઠમું. નહિં. સૂર્યપઋત્તિમાં રવિનાં ગતિ માંડલાં ૧૮૪ ને બીજા ગ્રહના ગતિમાર્ગ ૮ વિગેરે કહ્યા છે. તે જ પ્રમાણે તેનું ગમનક્ષેત્ર છે, તેમાં સૂર્ય વિગેરે ફરે છે. વિદ્યાથી–સૂર્ય પૃથ્વીથી બાર લાખ ગણે મટે છે. જેમકે એક મોટી અગ્નિની ચીતા કરે, ને પાસે શેર કેબશેર માટીને ગળે રાખે. તેમાં અગ્નિ તે સૂર્ય, ગેળે તે પૃથ્વી, અજવાળા તરફને ભાગ તે દિવસ, ને અંધારા તરફને ભાગ તે રાત્રિ કપિ, આ પ્રમાણે પૃથ્વી નાની છે, અને સૂર્ય મટે છે અધ્યાપક–આ વાત પણ અસત્ય છે. જેટલીને તાવડી પર ફરી ફરી ફેરવતાં ઉની થતી જાય છે, તેમ તમારી વાત માની લઈએ તે પૃથ્વીમાં ઉષ્ણુતા વધે, ને આવી અગ્નિ પાસે તે નિત્ય તસજ રહે, પણ તેમ બનતું નથી, તેથી સૂર્યને નાને માન પડે છે. ને સૂર્ય નાનું છે તે તે ઉદયાચલ પર આવતાં આપણુ અને તેનું અંતર ઘણું હોવાથી ઠંડો દેખાય છે. મધ ઉષ્ણુ ને વળી સાંજે ઠંડા દેખાય છે. - વિદ્યાથ–પાશ્ચાત્ય વિદ્વાને કહે છે કે દર ૨૦ વર્ષે રવિ ૧ માઈલ ઘટે છે. આ રીતે બે હજાર વર્ષે થતે રવિને સંકેચ પણ ઇંદ્રયગ્રાહ્ય થઈ શકે તેમ નથી મી. હેમહેલજ પણ કહે છે કે સારે જગતને રાજા રવિ સંકેચાવાથી અતિશય ગરમી વધે છે. રવિ ૮૫ માઇલ માત્ર ઓછો થવામાં જે ઉષ્ણતા થાય છે તેથી ૨૨૯૦ વર્ષ તાપ ફેલાશે. વળી અત્યારે સૂર્યની અલપાધિક ગતિનું કારણ તપાસીયે તે તેઓ કહે છે કે કિરણે વાંકા પડવાથી ઓછી ને સીધા પડવાથી વધારે ગરમી પડે છે. અધ્યાપક–બુદ્ધિથી ઘડેલ કેયડાને ઉત્તર બુદ્ધિથી જ ઉકલે છે. તમારી કેટલીક માન્યતામાં સંમત વ્યક્તિઓને આ વાતથી વિરૂદ્ધ મત છે. જુઓ વીલીયમ યુઈસના મતે કવિનું તેજ ૬૦૦૦ વર્ષ સુધી હાલની જેવું રહેશે. કેટલાક વર્તમાન વિદ્વાને કહે છે કે-વાયુ પદાર્થમાંથી ગરમી નીક For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) વિશ્વરચના પ્રબંધ. ળતાં તે વધારે સંકેચાય છે, એ નિયમે રવિ દર સે વર્ષે ૪ માઈલ ઘટશે. આ કારણે જ વિમાં ગરમી છે એમ માનવું. ( વિશ્વોત્પત્તિ તત્વ ) પણ આપણે તે આ પ્રશ્રનેત્તરના બંન્ને મતે ખેટા માનવાના છે, જે માટે ઘણું વિરોધ મત છે. તારડેન્સ જેન્ડ પૃથ્વીને દર વર્ષે ૫૦૦ ટન વધારે માને છે. અહીં સૂર્યને સંકેચ માન્ય છે, પણ તેવું કાંઈ બનતું નથી. તથા વાયુ પરાવર્તનથી કિરણનું વક્રીભવન મનાય છે તે પણ ઠીક નથી, પણ સ્પષ્ટ રીતે પૃથ્વી માટી છે, અને રવિ નાનો દેખાય છે. વળી જેમ સૂર્ય ઘરની એક બાજુ જવલંત તાપ આપે છે, અને બીજી બાજુ છું અજવાળું આપે છે, તેમ સૂર્ય પૃથ્વીથી મોટે હોય તે પોતાના સર્ચલાઈટથી અધિક તેજસ્વી એકજ કિરણ વડે પૃથ્વીની ચાર બાજુ પ્રકાશ ફેલાવી શકે તેમ બનવું જોઈએ, જ્યારે સંપૂર્ણ રવિ માટે તે પુછવું જ શું ! પરંતુ આ પરિસ્થિતિ દેખી શકાતી નથી ( જુઓ–બે ફુટ વ્યાસવાળી સર્ચલાઈટ અને ૪૩૦ ફુટ દુર રહેલે વટાણે યાને [૪૩૦-૨૪=૧૮ ] એક ઈચ પ્રમાણુવાળી સર્ચલાઈટ અને ૧૮ ફૂટ દૂર ટાંગેલ વટાછે) પણ સૂર્ય પૃથ્વી પ્રત્યે એક સર્ચલાઈટ જેવું કામ કરે છે, તેથી દિનરાત્રિના બના સાચા બને છે. વળી તમારી માન્યતામાં અરૂણોદય કે સંધ્યા માટે સ્પષ્ટ ખુલાસે મળતું નથી. કારણ કે જે સાયંકાલે સંધ્યા ખીલે છે તેમાં કદાચ સૂર્યની એક બાજુ સંધ્યા ખીલવનારો પ્રકાશ માનીયે તે સૂર્યની બીજી બાજુ જતાં પણ પૃથ્વીમાં સંધ્યા થવામાં વાંધો આવી ઉભું રહે છે. કદાચ દરેક તરફ એ પ્રકાશ માની લઈયે તે હંમેશા સાંજે અને સવારે એક સરખી સંધ્યા ખીલવી જોઈએ. આ પ્રમાણે ગુંચવાડે ઉભે થાય છે, તેથી હવે આધુનિક પાશ્ચાત્ય વિદ્વાને તે પૃથ્વીને ધૂમ કેતુની જેમ પુંછડું હશે, એવા વિચારમાં ખેંચાયા છે ! તથા સૂર્ય સવારે ઘણી વાર લાલ દેખાય છે, આનું સ્પષ્ટ કારણ સૂર્યને માટે માનનાર નહીં આપી શકે, પણ પૃથ્વીને સ્થિર માનનાર તુરત કહેશે કે-રક્ત ઉદયાચલના સાગથી For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આમુ. સૂર્યમાં લાલશ દેખાય છે. આવી દલીલેથી સ્પષ્ટ છે કે સૂર્ય પૃથ્વીથી નાના છે. વિદ્યાથી—પણ પૃથ્વી તેા ગાળ દડા જેવી છે શું? અધ્યાપક—ના. (૯૩) થાય વિદ્યાથી—૩૦ હેકીન્સકુડ વિગેરે ભૂભ્રમણ કરી વ્યા છે ( ખ. વિ. ) તેથી “ રવિ સમુદ્રમાં એ છે, વેટ તેને મારી જે દિને બીજો સૂર્ય ઉગાડે છે, અથવા વર્લ્ડન ફ્રેત્ર સૂર્ય ને પશ્ચિમમાંથો પૂર્વમાં લાવી પેાતાના વાણુમાંથી ઉગાડે છે. ” આ પુરાણુ મતા ખાટા ઠર્યા છે. અને સાખીત થયુ` છે કે સૂ` મસ્ત થતાજ નથી. વળી ભૂપ્રદક્ષિણામાં મનુષ્યને ૪૨૮ દીવસ અને ધ્વનિને ૩રા કલાક લાગે છે,તેથી પૃથ્વી ગાળ દડા જેવી છે. અધ્યાપક—ફ્રાન્સના ખર્ગેાળ શાસ્ત્રીએ દુખી નવતી ગ્રહમાં હાથીને જોયા, ને જુના અનુભવીને જણાવ્યું પણ ખરૂં માખરે વિશેષ તપાસ કરતાં જણાયું કે તે દ્રુીન સામે ઉં. દરડી માવી ગઈ હતી ! ( ખ૰ ) વળી હલે પણ એક રાણીને શિન દેખાડવા દુમીન ગાળ્યું, ને સામે બગીચાની ભીંત પર શનિનું ચીત્ર મુકાવી દુનના છેડા તે તરફ ગાઢવી રાણીને શિન દેખાડયા હતા ! તે આવી રીતે ભૂલ કે કુતુહળ આદિના કારણે પણ નિવનતા થતી હાવાથી દરેક વાત એકદમ વિશ્વસ્ય માની શકાતી નથી, ખાકી જ્ઞાન અને મુદ્ધિથી વિચારતાં તા પૃથ્વી ગાળ છે એમ માની શકાતું નથી, પણ સૂર્યાસ્ત નથી એ વાત ચાક્કસ છે. વિદ્યાથી— ફેબ્રુઆરી તા. ૧૦ મીએ ૨૪ ક. ૧૪ મ ૨૮ સેક ંડનું નિમાન હાય, જુલાઈ તા. ૨૭ મીએ ક. ૨૩ મી. ૫૩ સે. ૪૬ નું દિનમાન હોય, એપ્રીલ તા. ૧૫, જુન તા. ૧૪, ઓગસ્ટ તા. ૩૧, ડીસેમ્બર તા. ૨૪ એ ચાર દિવસ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ( 28 ) વિશ્વરચના પ્રબંધ. ચાવીશ કલાક સ્ક્રિનમાન હોય આનું કારણ શુ ? (ખ વિ. )* * ઇંલ્લાંડમાં જીનની ૨૧ મીએ સૂર્યોદય ૩. ૪૪. અસ્ત ૮, ૧૮. ડીસેમ્બરની ( શીયાળાની) ૩૧ મીએ ઉદય ૮. ૮. અસ્ત 3. ૫૮ થાય છે, જેથી ૪. ૫૮ બત્તી થાય છે. તથા પ્રથમ ( દલપતકવિ ) મકર સંક્રાન્તિ ૧૨ જાન્યુઆરી, અને હાલ ૧૪ જાન્યુઆરીએ પળાય છે, પણ મકર સંક્રાન્તિ થનારી તારીખ તે ૨૧ ડીસેમ્બર જોવાય છે. ( ખ ) આ અંગ્રેજી વર્ષના ચણતરમાં મહુ ગોટાળા થયા છે, જે માટે તે વિષયના ગ્રંથે તપાસવા જરૂરી છે. દિવસની લંબાઇનું માપ દિવસ અને રાત્રિનું માન દરેક સ્થાનમાં સરખું હેતુ નથી. દિવસ અને રાત્રિના માનમાં અક્ષાધિક ફેરફાર રહે છે. સર્વોપક્ષાએ મેટામાં મેટેા દિવસ કેટલા દેશામાં કેટલા કલાકનેા છે ? તૈ નીચેની નોંધ પરથી સમજી શકાશે. સ્વીડનના ટક્કુલમ્ શહેરમાં લાંખે। દીન ૧૮!! ઘંટાને સ્થાય હેાય છે, તે તે દિવસની રાત્રી પાા કલાકમાં શેષ રહે છે (!) સ્પિજમાર્જન નગરમાં દર વર્ષે પંદર દીવસ લાંબા હોય છે, પછી કેટલાક વખત સુધી રાત્રીની લભાઇ વધે છે. લંડન પ્રેમન અને પુશાનીયામાં લાંબા દિનનું માન ૧૬ll કલાક હાય છે, જ્યારે હામ્બ (જી) ડાન્ઝક (પુશીયા ) નગરમાં ૧૭ કલાક હેાય છે. નવેના વારિ નગમાં ૨૧ મેથી ૨૨ જુલાઈ સુધી એટલે ૬૩ દિવસેાની લંબાઇ બહુ મેાટી હોય છે. પેટ્રાગ્રાડ ( રૂશિયા ) ટાખલ ( સાઇબેરીયા ) માં મેટેા દીવસ ૧૯ કલાકના અને નાના દીવસ ૫ કલાકના હાય છે. ટાનિયા ( પીન્લાન્ડ) નગરમાં ૨૧ મી જુને ૨૨ કલાકને દીવસ હેાય છે, તે નાનામાં નાના દિવસ ૩ ( ૨ ) કલાકના હૈાય છે. ન્યુયે ( અમેરીકા )માં મેટા વિસેાની લખાઈ ૧૫ કલાક હાથ છે, અને મન્ટરેયાલ તથા કાનડામાં ૧૬ કલાક હોય છે. આ લાંબા દિવસે તે દર વર્ષે આવતા લાંબા દિવસે। સમજવા, હિંદુસ્તાનમાં ઋતુઓના ફેરફારને લીધે રાત્રિ-દિવસની લઆઈમાં ( પોષ અને જેઠ માસમાં ) એ ચાર કલાકનેા તફાવત રહે છે. વાસી. ૨૨૮ ) ( For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આઠમું. અધ્યાપક-સૂર્ય નાના અને મોટા માંડલામાં ફરે છે. તથી દિનમાનમાં અને રાત્રીમાનમાં ફેર પડે છે. તુ ફેરફાર પણ તને લઈને થાય છે. ( જે વાત આગળ દેખાડવામાં અાવશે. ). જુદા જુદા સ્થાનમાં મુંબઈના બાર વાગ્યે નીચે મુજબ વખત થાય છે. ( દિવસના બાર વાગ્યા પહેલાં એ-એમ). ન્યુકિ ૨-૧૫ એ-એમઆલેકઝાંડિયા ૭-૧૦ કેપટાઉન ૧૦-૧૫ | જેદા ૪-૧૩ એ-એમ એ એમ એ-એમ રીડી જાનેરો ૪–૧૮ ક્રિીસ્તીઓનિયા ૭-૫૩ કરાંચી ૧૧-૩૭ એ-એમ એ-એમ એ-એમાં સાનિકા ૬-૩૦ એ. હેમ્બર્ગ ૮-૦ એ એમ શીકારપુર ૧૧-૪૩ | ટીનરિફ૬-૩૦એ-એમબુએન ૮-૩ એ એમ એ-એમ ડબ્લીન ૬-૪૫ એ-એમબર્લીન ૮-૩ એ-એમભુજ ૧૧-૪૮ એ-એમ મેં એડીનબરો ૬-૫૭ કિન્સ્ટાટીનેપલ ૮-૪૮ રાજકોટ ૧૧-૫૨ | એ-એમ એ-એમાં લંડન ૭-૦ એએમસ્ટોકહોમ ૮-૨૨ અમદાવાદ ૧૧-૫૮ આમછમ ૭-૩ | એ એમ એ-એમ એ-એ મનેંટ પીટર્સબર્ગ ૮-૫૫મઝલીન ૧૨-૦ પારીસ –૨૦ એએમ. એ-એમ' એ-એમ લીમ્બન ૭-૪૫એ-એમશ્મન - એ-એમ મુંબઈ ૧૨-એ-એમ ( દિવસના બાર વાગ્યા પછી પી-એમ ) પુના ૧૨-૫ પી–એમ જગન્નાથ ૧૨–૫૦ ઝાંઝીબાર ૩-૩૦ લાહેર ૧૨-૬ પીએમ પી-એમ પીએમ હરદાર ૧૨-૨૧ કલકત્તા ૧-૨ પી એમઆદેલેડ ૪-૨૦ પીએમ પી-એમ રંગુન ૧-૩૦ પી-એમસીડની ૫–૧૫ પી-એમ કે મદ્રાસ ૧૨-૩૦ પી-એમસીંગાપુર ૨-૦પ-એમ ન્યુઝીલાંડ ૬-૩૦ કલબ ૧૨-૩૦ સયામ ૩–૨૦ પી-એમ. પી-એમ | પી–એમ હોંગકૅગ ૩-૨૦ આલાસ્કા ૮-૩૦ સ્ટાન્ડર્ડ ૧૨-૩૮ પીએમ પીએમ પીએમ + સેિનાન્સીસકો,પી-એમાં ચોદય પંચાગ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) વિશ્વરચના પ્રબંધ. વિદ્યાથી–વિ એક સાથે ઉગતું નથી તેનું કારણ પૃથ્વી સપાટ નથી એમ સમજાય છે, જેથી ઉનાળે હાય ત્યારે અમદાવાદની મધ્યરાત્રીના સમયે ઈગ્લાંડમાં સાંજ પડે છે, વળી હિંદુસ્તાનમાં પણ સૂર્યોદય કાળના ફેરફાર જોઈ શકાય છે. અધ્યાપક–આનું કારણ માત્ર એટલું જ છે કે સૂર્ય પાસેની ભૂમિમાં પ્રકાશ નાખે છે, ને જેમ જેમ આગળ વધ્યે જાય છે તેમ તેમ નવી ભૂમિમાં કિરણે નાખતે જાય છે અને પાછળની ભૂમિમાં અંધારું થતું જાય છે. જેમ દીવાને પ્રકાશ અમુક ભૂમિમાં પડે છે, તેમ સૂર્ય માટે સમજવાનું છે. કદાચ સૂર્ય પૃથ્વીથી માટે હાલ તે આ ફેરફાર ન થાત, એટલે સૂર્યને પ્રકાશ દરેક સ્થાને ફરી વળત. એટલે- શ્રીમાન સાગરાનંદસૂરીશ્વરજીનાં વચન ” પ્રમાણે કહીયે તે ભરતખંડમાં જુદા જુદા પ્રદેશને આશ્રીને દરેક કાળે સૂર્યોદય ને સૂર્યાસ્ત થયા જ કરે છે. વિદ્યાથી–ધ્રુવ પર છ માસ દિવસ ને છ માસની રાત્રિ હોય છે. ત્યાં કુક સાહેબ જઈ આવ્યા છે ! ત્યાં વહાણું ( પરોઢીયું-સવાર ) થવાની વિચિત્ર ક્રિયા જોઈ લોર્ડ ડીકરીનો કુકડો મરી ગયો હતો ! ત્યાં માર્ચ તા. ૧૬ થી ૧૯૪ દીવસ રવિતેજ રહે છે ૪૮ દિવસ સંધ્યા પ્રકાશ, ૭૬ દિવસ અંધારૂં, અને ૪૭ દિવસ અરૂણું પ્રકાશ થાય છે. આ શું માનવું ? ડા, વોરનની નંદનવનની પદ્ધિ પ્રમાણે આ માનવું કે ? ( રા. લે. તિલક કૃત મૃગશીર્ષ ). અધ્યાપક–આ સ્થિતિ ઉત્તરમાં જ થાય છે, પણ દક્ષિણમાં થતી નથી, અને ત્યાં રાત્રી માટેના ફેરફાર પણ જેવાતા નથી. ત્યારે ૬ માસને દિવસ થવાનું કારણ પણ કઈ વસ્તુનું આવરણ આવે છે, એમ સહુ કઈ કબુલ કરે છે. ઉત્તર ધ્રુવ દેખાય છે. પણ તેની સ્થિરતા માટે કેટલાક તે ચોક્કસ મત આપવા એકદમ હામ ભીડતા નથી. ( જ્યો. જ્ઞા.) તેમ ત્યાં જઈ શકાતું નથી. ૫ જયાં આ ફેરફારો થાય છે ત્યાં કેટલાક માણસે જઈ શકે છે, તે છ માસને For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ દિવાના પ્રકાશની ઘટના ચિત્ર ૫] [ પૃષ્ઠ 9 0 ૦ ) ચિત્ર ૮ ] Jain Educationhtefnational For Personal & Private Use Only brwyies Oy.org Page #129 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આઠમું. દિવસ છે એમ પણ જણાવે છે. ત્યારે આ વાત કેમ બને છે તે માત્ર તપાસીય. કચ્છ દેશમાં ભચાઉ ગામ છે, ત્યાં દિનમાનમાં લગભગ બે કલાકને ફેર પડે છે, અને અંગીયા ગામમાં પણ સૂર્ય મધ્યમાં ઠલે હતાં દિમાનમાં લગભગ ૧૦ મિનિટને ફેર પડે છે. માર્સેલ્સમાં જેમ અસ્તકાળે રવિની આ પર્વત આવે છે તેમ પર્વત કે ટેકરી આડે આવવાથી આ ફેરફાર થાય છે. હવે વિશેષ સમજણ માટે એક ઉદાહરણથી સારે લાભ થશે. એક મકાન ઉપર અગાશીમાં એક માણસ દવે લઈ સૂર્યની જેમ ફેરવશે તે અગાશીની સીધી ભીંતની નીચે બેઠેલા લોકોને તે દીવાને પ્રકાશ દેખાશે નહીં ( જુઓ ચિત્ર પાંચમું) હવે તેજ દીવાને અગાશીની બહાર એકેક હાથ દૂર રાખી ફેરવશે તે તેને પ્રકાશ નીચેના મનુષ્ય પર પડશે ( ચિત્ર ૬ ડું ) તેમજ વૈતાઢય પર્વતની નજીકમાં રહેલા માણસને સૂર્ય અત્યંતર માંડલે આવતાં દેખાતું નથી, અને તે કારણે ઉપલે ફેરફાર પડે છે. વિદ્યાથી–પૃથ્વી સપાટ હોય તે સામેથી આવતી આગબોટના પ્રથમ થોડે ભાગ અને પછી અધિક ભાગ કેમ દેખાય છે ? ત્રણ લાકડી સીધી રાખીયે તે વચલી મોટી અને પછી નાની કેમ દેખાય છે ? સરખા તારના થાંભલાની હાર જોઈઍં તે પહેલે મેટે અને પછીના ક્રમે નાના દેખાય છે, આનું શું કારણ ? જે પૃથ્વી સપાટ હોત તે બધા સરખા દેખાત, પણ તેમ દેખાતું નથી, તેથી પૃથ્વી ગોળ દડા જેવી છે. જેથી મી. વાલેસે પાણીમાં ત્રણ ત્રણ માઈલને આંતર ૧૩ ફુટ અને ૪ ઇંચના ત્રણ વાંસ ઉભા કરીને તપાસ્યું છે, અને તે જણાવે છે કે–પૃથ્વીના ગળાકારને નહેર ખેદનારા ઈજનેરે ધ્યાનમાં લેતા નથી તે તેમની ભૂલ છે ! (ખ૦ ) અધ્યાપક–હું તમને એક પ્રશ્ન પુછું છું તેમાંજ તમારા પ્રકનને ઉત્તર આવી જશે. જેને તમે પૃથ્વીથી ૧૦ રાણે માને છે તે સુર્ય આપણને કેમ ના દેખાય છે ? For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ( ૯૮) વિશ્વરચના પ્રબંધ. જ્યારે માંડવી બંદર તરફ જતી સ્ટીમરના પેસેંજરોને કચ્છના ધાબો ડુંગર દુરથી નાને અને નજીકથી મટે છતાં અખંડ કેમ દેખાય છે? વિદ્યાથી–જેમ એક ફૂટ લાંબે ગોળ ૧ માઈલ અડ્ડ શ્ય થાય છે એમ અસલ વસ્તુ પાંચ હજાર ગણે છેટે રાખવાથી અદશ્ય થાય છે ( . જ્ઞા. ) એટલે તે વસ્તુ બહુ દૂર - હેલી હોય તે આપણી દષ્ટિના દોષને લઈને તેને આપણે સંકેચાયેલી જોઈયે છીયે, તેમ સૂર્ય પણ મોટે હોવા છતાં નાને દેખાય છે. અધ્યાપક–તે તમે તેમાં સ કેચ જે જોઈ શકાય છે તે દ્રષ્ટિદોષને લીધે જ છે. તેમ તારના થાંભલા કે આગબેટ વગેરેમાં જે ભાગે દેખાય છે તે ઉપરના ભાગ છે એમ નથી, પણ સંકેચાયેલે આખે ભાગ દેખી શકાય છે એમ સમજવું. હવે ઉપલી વસ્તુઓમાં જેમ ઉપર અને નીચેથી સંકેચ જઈ શકીયે છીયે તેમજ તેને આડી રાખશો તે બન્ને બાજુ ના સંકોચની પણ ખબર પડશે. એક રેલ આડી જતી હોય, અને બે ગાઉ ઉપરથી તેને જોઈશું જેની લંબાઈ સે ફુટ હશે, તે પણ આપણને ૩ કે ૪ ફુટ લાગશે. વળી પછવાડે ગાર્ડને લાલ ડબ્બા હોય છે, જેની પહોળાઈ છ સાત કુટ હોવા છતાં તે દુરથી દેખાતાં એકજ ફેટ પહોળો લાગશે. આ પ્રમાણે વરતુઓ નાની દેખાય છે તેમાં આપણે કેઈ ઉપાય ન રહેવાથી દૃષ્ટિને દેષ કાઢવો પડે છે. આજ રીતે ઉંચી રહેલ વરતુને દષ્ટિના દોષે નાની દેખીયે, અને પૃથ્વીના વાંકને લઈને તે ભાગ દેખી શકાતું નથી એમ કહીયે એ ઉચિત કેમ કહેવાય? વળી એક માણસ રણમાં આવતું હોય કે ઉંટ આવતા હોય ત્યારે દૃષ્ટિ નાખશું, તે આપણને ઉપરનો ભાગ દેખાય છે એમ માનીશું, પણ દુબીનથી જોતાં માણસને કે ઉંટનો ઘણે ભાગ દેખાશે. અને તુરતજ કહીશું કે આ માણસ કે આ ઉંટ આવે છે. હવે વિચાર કરીએ કે–પૃથ્વી ગોળ હાય, ને તે કારણે માણસને નીચેનો ભાગ ન દેખાતું હોય, તે પછી દુબીન વતી જેવાથી તેને નીચેનો ભાગ કયાંથી દેખી શકાય? For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ રેલ્વેના પાટા [k ઇજનેરી રાની રકમ ચિત્ર ૭] [પૃષ્ટ ૯ જોશી આર્ટ, મુંબઈ. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આઠમું. ( ૯), માટે માનવું જોઈએ કે-વસ્તુને સ કેચ આપણે જોઈ શકીયે છીએ, ને તે વસ્તુ ઘણે દૂર રહેતાં તેને આપણે જોઈ શકતા નથી, વળી કચછને ધાબે ડુંગર જોતાં તે પૃથ્વીની દા જેવી સ્થિતિ સંભવતી જ નથી. દૃષ્ટિદેષને લઈને નીચેના ફેરફારો દેખાય છે અને આપણે સમજી શકીયે છીયે. ૧ એક સરખી ઉંચાઈનું મકાન જઈશું તે આગળ ભાગ ઉચો ને પાછળના ભાગ નીચે દેખાય છે, અને જેમ જેમ આગળ જઈશું તેમ તેમ સામેને ભાગ પણ ઉંચે દેખાશે. ૨ રેલના સમાન અંતરવાળા પાટા પર સીધી દષ્ટિ નાખીએ તે આગને પહેળે અને પાછળ ભાગ વાંકાશને લઈને સાંકડે બનતે દેખાય છે. ઘણે દૂર દૃષ્ટિ નાખતું તે એકદમ મળેલો–ભેગે થયેલે દેખાય છે, અને અતિ દૂર તપાસ કરતાં અદશ્ય લાગે છે. એટલે તે પૃથ્વીના ઢાળમાં નમી ગયો હોય એમ આપણને લાગે છે. ( જુઓ ચિત્ર ૭મું ) ૩ શહેરોમાં સીધી બજારની બને લાઈને જે તે આગળનો ભાગ પહેળે ને પાછળ ભાગ બહુજ સાંકડ એટલે બને બજાર ભેગી થઈ હોય તેવી દેખાય છે, પણ તે સ્થાને પહોંચતાં તે તે ભાગ પહેબે દેખાશે, જ્યારે પ્રથમ જે સ્થાનને આપણે વિસ્તારવાળું જોઈ શક્યા હતા તે હવે સાંકડું દેખાશે. ૪ સમાન અંતરે રહેલી અને વૃક્ષની લાઈનવાળે બગીચાનો માર્ગ તપાસીશુ તે આપણી પાસેના ભાગમાં આપણે મહાન વિસ્તાર જોઈ શકીશું, અને તેટલું જ અંતર સામેના છેડાના વૃક્ષમાં પણ પરસ્પર હોવા છતાં આપણે તે વૃક્ષેના જુથનેથડને ભેગા થયેલા દેખીશું, ૫ સરખી ઉંચાઈવાળા ખંડા વિશાળ ઘરમાં એક છેડે ઉભા રહી સામે દૃષ્ટિ નાખીશું, અથવા મધ્યમાં ઉભા રહી ચારે બાજી જોઈ, તે ઉપર ને નીચેનો ભાગ ભેગા થયા હોય એવે દેખાય છે, અને બંને પડખેને ભાગ પણ સંકેચાયેલ ૧ જે સ્થાને આપણે છીએ તેની પાસેનો ભાગ કાંઈક વધારે પહોળે ને પછી સાંકડો દેખાશે. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) વિશ્વરચના પ્રબંધ. દેખાય છે, પણ તે તરફ ચાલતાં તેની મૂળ સ્થિતિનું આપણને ભાન થાય છે. - ૬ એક સપાટ ભૂમિ પર ઉભા રહી ઉત્તરમાં દષ્ટિ નાખી તે પૃથ્વીને એને ધ્રુવને બહુ પાસે રહેલા દેખીયે છીએ, પણ જેમ જેમ ઉત્તરમાં જઈશું તેમ તેમ પૃથ્વીના ને ધ્રુવના વિશાળ અંત૨નું દિગ્દર્શન થશે. એટલે જેમ જેમ ઉત્તરમાં આગળ વધીયે. તેમ તેમ ધ્રુ ઉંચે ઉંચે દેખાય છે (ખ, વિ. ) ૭ સૂર્ય પાસે જઈ તપાસીયે તે તે સૂર્ય દર કલાકે ૧૩૧૨૮૧ જન જાય છે, જ્યારે અહીંથી ઉદયાસ્તવાળા પાસેના પ્રદેશમાં દર કલાકે વાર, મધ્યાહ્નકાળે ચાલવાના દુર પ્રદેશમાં વેંત કે કુટ જતા દેખાય છે. ૮ એક દીવાને પ્રકાશપુંજ દૂરથી અ૫ક્ષેત્ર કિનારેને પાસેથી વિશાળ ભાગ રોકનારે નીરખીયે છીયે. ૯ એક રણમાં ઉભા રહી ચારે તરફ દષ્ટિ નાખીયે તે પૃથ્વી અને આકાશ ભેગા થયેલા દેખાય છે, ને દષ્ટિ તે એમજ કહેવા માંડશે કે સો બસો માઈલ ઉપર જરૂર બંને મળેલા હશે, પણ બસો માઈલ તે શું? બલકે લાખ માઈલ પર જઈ તપાસ કરે તે પૃથ્વી અને આકાશનું જેટલું અંતરું છે તેટલું ત્યાં પણ દેખાશે. તુરભૈરત સૂર્ન, નર્વિજ્ઞાનવાઃ .. दृश्यते च शुभाकारं, धरायां संगतं नमः ॥१॥" ઉપર પ્રમાણે નેત્રની નિર્બળતાને લઈને કે એવા વાતવરણથી સંકેચ દેખાય છે. પણ તેને સહાયક કાચકે દુબીન મળતાં. તે પિતાનું કાર્ય વધારે સ્પષ્ટ કરે છે, હાલ દુબનેથી ઘણું ગ્રહ દેખાય છે. આ રીતે દુબીનથી દેખવામાં પણ અપૂર્ણતા રહેલી છે, કેમકે જેમ જેમ સારૂં દુબીન હશે તેમ તેમ સામી વસ્તુનું સુંદર સ્પષ્ટીકરણ થશે, તેથી જેમ જેમ નવા દુબીન For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આપ્યું. (૧૦૧), શોધાય છે તેમ તેમ તેમાંથી વધારે જાણવાનું મળી આવે છે.. વર્તમાનકાલીન દુબીને કરતાં પણ વધારે સારાં સૂક્ષ્મદર્શક યંત્રે જેમ જેમ મળશે તેમ તેમ વધારે સ્પષ્ટતા થશે, પણ સામે રહેલી સમસ્ત વસ્તુનું સત્યજ્ઞાન કરાવનાર અદ્વિતીય દુબીન જે મળે તેજ દરેક વસ્તુનું સત્ય આપણે જાણી શકીયે. ત્યાં સુધીની બુદ્ધિવાદથી કે માત્ર પ્રત્યક્ષ પ્રમાણુથી કહેલી વાતે સાચી માની શકાય નહીં. યુનાઇટેડ સ્ટેટની મ્યુલામીલર નામની દસ વર્ષની કન્યાની નેત્રશક્તિ દુર્બનને પણ ઓળંગી ગઈ છે. તે પોતાની નરી આંખે નક્કર પદાર્થોની આરપાર જોઈ શકે છે. બસ! આખરે ખરૂં અંતિમ દુબીન તે મહા પ્રભાવશાલી સર્વજ્ઞ મહાત્માઓના હૃદય સાથે જ ગોઠવાયેલું છે. આ મહાત્માઓનાં વચન કદી પણ નિષ્ફળ જતાં નથી. તેઓ શ્વશક્તિથી જોઈને જ કહે છે કે સૂર્ય ગ્રહ વગેરે પૃથ્વીથી નાના હાઈ પોતાની મર્યાદામાં ફરે છે. પૃથ્વી એ એક સ્થિર યુગલને સમુદાય છે, અને તે પણ ચપટી છે. છે નિવેદન આઠમું સમાપ્ત. છે . For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ નિવેદન નવમું હવે આપણે જાણી શક્યા કે પૃથ્વી સ્થિર છે, જેથી મૂળ વાતને હાથ ધરીએ. પ્રથમ પ્રશ્ન થશે કે પૃથ્વી શેના આધારે રહેલી છે? તે તે પણ ટુંકમાં સમજી લઈએ કઈ વિદ્યાધર કે વિમાનવાળે માણસ પોતાના વિમાનને ગામમાં, ઘરમાં, મેલે મોભે કે નેવે નેવે ચલાવવા ધારે તે ચલાવી શકશે નહિં, કારણ કે- આ હવા ઘણી પાતળી છે, જેથી અમુક હદે તછ થઈ ઉંચા જઈ ઘટ્ટ હવા પામીને પોતાના વિમાનને ચલાવી શકશે. પક્ષીઓ પણ અમુક હદે ઉંચે જઈ સીધા ચાલે છે. પતંગ પણ અમુક હદે ગયા પછી એકદમ લટતી નથી, તે આથી જાણું શકયા કે–અહીં તન (પાતળો) વાયુ છે, તેથી જેમ જેમ ઉંચે જઈએ તેમ તેમ ઘનવાયુ (કઠણવાયુ) આવે છે જે ઘટ્ટવાયુ વિમાન વિગેરેને ટકાવવાને શક્તિમાન હોય છે. ગેલુસાક અને બીટ નામે ફાન્સ વિદ્વાને ઈ. સ. ૧૮૦૪ માં શુમારે ચાર માઈલ ઉપર ચડયા હતા, તેઓ ત્યાંની સ્થિતિ માટે લખે છે કે ત્યાંની હવા ઘણી ઠંડી હતી, કે જેથી સીસા માંહેની શાહી પણ સુકાઈ ગઈ. વળી ત્યાંની હવા એવી For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ નિવેદન નવમું ( ૧૦૩ ) હતી કે પક્ષી ઉડાડયું પણ ઉડી જ ન શકું, અને અમુક હદ સુધી પત્થરની જેમ નીચે ઉતરી પડયા પછી ઉડી શક્યું. ત્યાંથી આગળ વધતાં ફેફસાં પણ ન સંગ્રહી શકે એવી ઘટ્ટ હવા આવે છે, જ્યાં ગયેલ માણસને આપણી પાતળી હવા ન મળવાથી બહુ મુશ્કેલી પડે છે. જુઓ ઈ. સ. ૧૮૬૨માં ગ્લેશીયા ૭માઈલ ઉપર ગયેલ, તેને ત્યાં પવન વિના બેભાનીની અસર થઈ હતી. સને ૧૯૨૦ ની ફેબ્રુઆરીમાં અમેરીકાને વિમાનવીર શ્રોયેડર૩૩૧૩૩ ફુટ ઉંચે ઉડ હતું. જ્યારે તા. ૨૯-૯-૧૯૨૧માં લેફટનન્ટ જે એ મેકડો ૪૦૮૦૦ ફુટ ઉડેલ છે. તેમના મતે ટુંક મુદતમાં આકાશ પણ સુવિધા બની જશે. (પ્રવાસી ૨૨/૬) આ સ્થાનની હવા પણ ભારે છે, અહીં વાદળ સ્થિર છે. એ પ્રમાણે પવનની ઘટ્ટતા-જાડાઈ વધતાં આગળ ઘને દધિબરફ જેવું કઠણ પાણી આવે છે, તેની ઉપર ગમે તેટલે ભાર નાખીયે તે પણ તે સ્થિર રહી શકે છે. બરફના પર્વતે જેવાથી તેની વિશેષ સાબીતી થાય છે. આ નિયમ પ્રમાણે જ જગત્ શેની ઉપર છે એના ઉત્તરમાં તનવાયુ, ઘનવાયુ અને ઘનોદધિના આધારે આ જગત રહેલું છે. આ વાત બુદ્ધિગમ્ય છે, એટલું જ નહિં, પણ સર્વજ્ઞ જ્ઞાનીઓ પણ તે પ્રમાણે જોઇને કહી ગયા છે. આ વાત માટે જુદા જુદા મતભેદે જોઈએ છીએ. કારણ કે પુરાણુવાદીઓ કહે છે કે માનુષેત્તર પર્વત પછી એક છે. મેરૂથી મનુષત્તર પર્વત સુધી જેટલી પૃથ્વી છે તેટલીજ બહારની પણ પૃથ્વી છે, પૃથ્વીને આયામ-વિસ્તાર આશરે ૫૦ કોડ જન છે. તેના ચોથા ભાગે લેકા કાચલ છે. તે ઉપર રહેલા ગજે સૂઢ વડે પૃથ્વીને ધરી રાખે છે, ત્યાં બધી સેનાથી વીંટાએલા ભગવાન પણ પૃથ્વીને હાથ વડે ' - ૧ અહીં ગુરુત્વાકર્ષણનો વિરોધ દેખાય છે, કારણ કે તે પક્ષી હવાના ફેરફારને લઈને પડયું હતું, અને હવા બદલતાંજ તે ઉડવા લાગ્યું હતું. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૪ ) વિશ્વરચના પ્રબંધ. ઉંચી ધરી રાખે છે (પદ્મપુરાણ ભૂમિખંડ ભૂમિવર્ણન નામ ૧૩૧ અધ્યાય.) વળી બીજી તરફ શેષનાગ પર પૃથ્વી રહેલી જણાવે છે, તેમજ કાચબાની પીઠ પર પણ પૃથ્વીનું રહેઠાણ કહે છે. અમૃતસાગરમાં પણ કહ્યું છે કે – मेषे वृश्चिक गजः प्रचलति व्यासादिभिः कथ्यते, चापे मीनकुलीरभे च वृषभे सत्यं चलेत कच्छपः । यूके कुंभधने मृगेन्द्रमिथुने कन्यामृगें पन्नगः, . . तेषामेकतमो यदि प्रचलति क्षोणिस्तदा कम्पते ॥१॥ કુરાન જગતને ગાયના શીંગડા પર રહેવાનું જણાવે છે, બાઈબલના થિર્મોવાહના પ્રકરણમાં અધ્યાય ૧૦ થી ૧૨ અને અધ્યાય ૫૧માં કલમ ૧પથી જણાવે છે કે યહોવાહે પોતાના સામથી પૃથ્વી બનાવેલી છે, પિતાને જ્ઞાન જગત ધરી રાખ્યું છે. બાઇબલ ગીતશાસ્ત્રના ૨૪ મા અધ્યાયમાં કહે છે કે-કેમકે તેણે સમુદ્ર પર તેને પાયે નાખ્યો છે, અને પ્રવાહો પર તેને સ્થાપિત કીધી છે. ૧૦૪ મા અધ્યાયમાં કહે છે કે–પાણી પર તે પોતાના ઓરડાના ભારવટીયા મૂકે છે, વાદળીને તે પિતાને રથ બનાવે છે, વાયુની પાંખ પર તે ચાલે છે. જે કદી ખસે નહિં એ તેણે પૃથ્વી પર પાયે નાખે છે. ગીત ૧૦૯-૯૦ માં તથા અહેસુયા ૧૦-૧૨-૧૪ માં પણ તેવું જ કથન છે. આ પ્રમાણે બાઈબલની દૃષ્ટિએ સમુદ્ર પર પૃરી હોવાનું જણુવે છે. આમાં વિચારીએ તે-દિગ્ગજ શેષનાગ ગાય કે સમુદ્ર કેના ઉપર છે તે કાંઈ નિશ્ચય થતું નથી, તેથી અંગ્રેજોએ પૃથ્વીને સૂર્યના આકર્ષણે-અદ્ધર માની છે, અને તેમાં પણ સૂર્ય શેના આધારે છે એવા વિચારમાં કાંઈ સફળતા પ્રાપ્ત થતી નથી. ભાસ્કરાચાર્ય પણ કહે છે કે મૂરે ધ વેરિણઅન્યતાથmોવેવમત્રાનાવસ્થા માટે આમાં સત્ય શું છે એ ભાસ્કરાચાર્ય પણ સત્ય શોધી શકેલ નથી, અને પૃથ્વી ખાલી અદ્ધર રહેલી છે એમ જણાવે છે. પણ સત્ય તે એજ છે કે-પ્રથમ તનવાયુ આદિ વસ્તુઓ કહી તે ઉપરા ઉપરી રહેલ છે, અને તેના પર પૃથ્વી રહેલ છે. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આઠમું. ( ૧૦૫ હવે પૃથ્વી કેવડી છે? તે માટે પ્રાચીન માન્યતા તપાસીએ. પ્રથમ પૃથ્વીના મધ્ય ભાગમાં એક લાખ યોજન ઊંચા મેરૂ નામે પર્વત છે, તેની ચારે બાજુ આશરે અર્ધી અર્ધી લાખ જન સુધી દૂર જંબુ નામે મહાન દ્વીપ છે, આ જ બુદ્વીપ લાંબો પહેળા પ્રમાણુગુયે એક લાખ એજનને છે, તેના મધ્ય ભાગમાં ૧૦૦૦ પેજનના વિસ્તારવાળે મેરૂ નામે પત છે, તેની. ઉત્તરે ને દક્ષિણે પાંચસો જનના વિસ્તારવાળાં બે ભદ્રવને છે ત્યાર પછી દેવકુરૂક્ષેત્ર અને ઉત્તર કુરક્ષેત્ર નામે મનુષ્પનાં ક્ષેત્રો. છે, પછી નિષધ અને નીલવંત નામે પર્વતે છે, ત્યાર પછી ઉત્તર અને દક્ષિણમાં ક્રમે એકબીજાથી અર્ધા અધો માપવાળ હરિવંશ ક્ષેત્ર, રમ્યકક્ષેત્ર, મહા હેમવત પત, રૂપી પત, હમવંત ક્ષેત્ર, અરણ્ય ક્ષેત્ર, ચુલ હિમવંતપર્વત, શિખરિ પર્વત, તથા ભરતક્ષેત્ર અને એરવતક્ષેત્ર રહેલા છે. કહેલી. દરેક ક્ષેત્રમાં મનુષ્યોની વસ્તી છે. વળી નિષધ અને નીલવત. પર્વતની મધ્યે મેરૂના પૂર્વ-પશ્ચિમ ભાગમાં મહાવિદેહક્ષેત્ર છે, તેમાં અને અંતરદ્વીપમાં પણ મનુષ્ય રહે છે. એકદમ ઉત્તરમાં અરવત ક્ષેત્ર અને દક્ષિણમાં ભરતક્ષેત્ર છે તે બને સરખા છે, તથા જંબુદ્વીપના ૧૯૦ મા ભાગમાં પથરાયેલા છે; અથૉત્ કે પ૨૬ જન પ્રમાણવાળા છે. આ પ્રમાણે. એક લાખ એજનને જંબુદ્વીપ જાણુ. ( જુઓ ચિત્ર આઠમું) પુરાણેમાં જંબુદ્વીપ માટે નેણે પ્રમાણે અધિકાર છે ચક જે જંબુદ્વિપ છે, ચારે બાજુ લવણસમુદ્રથી વીંટાયેલ છે. મેરૂની દક્ષિણે અને લવણેઢધિની ઉત્તરે ભરત કિં પુરૂષ ને હરિવર્ષ નામે ત્રણ ક્ષેત્ર છે, અને આંતરે આંતરે એકેક પર્વત છે. સમુદ્રમાં પૂર્વ પશ્ચિમે-કેતુમાલ ને ભદ્રાશ્વઉષ છે, તેની મધ્ય મેરૂ નામે લાખ જન ઉંચે સોનાને પર્વત છે, જેનું ઈલ.વર્ષ નામે ક્ષેત્ર છે. અહીં સેનાના કાંગડો. હોય છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, અને વાયુ, આ મેરૂ પર્વતને નિત્ય પ્રદક્ષિણ દે છે ત્યાં ચાર દેવેદ્યાન છે, જેમાં સિદ્ધ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) વિશ્વરચના પ્રબંધ. ચારણે વિચરે છે. દક્ષિણ અને ઉત્તરનાં અને ક્ષેત્રો ધનુપના આકારે છે ? ( જુઓ ચિત્ર ૯ મું ) આ જંબુદીપના મેરૂપર્વતથી ઉત્તર-દક્ષિણમાં રહેલ ક્ષેત્રો અને પર્વતોનું નીચે પ્રમાણે માપ જાણવું– મેરૂપવંત ૧૦૦૦૦૦ પેજન રૂપી પર્વત ૪૨૧૦ . ભવન ૫૦૦ હેમવંતક્ષેત્ર ૨૧૦૫ ભદ્રવન ૫૦૦ અરણ્યક્ષેત્ર ૨૧૦૫૧ દેવકરક્ષેત્ર ૧૧૮૪ર૧ ચુલહેમવંત પર્વત ૧૫૨ ઉત્તરકુરુક્ષેત્ર ૧૧૮૪ર શિખરિપત ૧૦૫૨ નિષધપર્વત ૧૬૮૪૨ ભરતક્ષેત્ર પર નીલવંત ૧૬૮૪૨ એરવતક્ષેત્ર પર હરિવંશ ક્ષેત્ર ૮૪૨૧ - કુલ ૧૦૦૦૦૦ રમ્યકક્ષેત્ર ૮૪૨૧ યુરેપમાં આ ક્ષેત્રેની કલ્પના મહાહમવંત ૪૨૧૦૧ માટે માકડનેલ અને નેકિથનની આધુનિક શોધો તપાસવી. જબુદ્વીપ જૂજીપનિ નવા, અક્ષોગનવિસ્તક ( વિષ્ણુપુરાણ ) जंबूनाम्ना च विख्यातं, जंबूद्वीपमिदं श्रुतम्॥ સૃક્ષોનનવસ્તારમટું શુમં તુ મારતું . ૧૩ // (નસિંહપુરાણ ) મેરૂ માટે मध्ये पृथिव्यामद्रीन्द्रो, भास्वान् मेरुहिरण्यकः । યોજનાનાં સન્ના, રાતિ મુરિસ્કૃતઃ ૧૮ કવિણ પટરાપરત (નસિંહભૂમિખંડ અધ્યાય ૩૦) परिमंडलस्तयोमध्ये, मेरुः कनकपर्वतः । आदित्यतरुणाभासो, विद्रुम इव पावकः ॥ लक्षयोजन उच्छ्रायो, (તર્માતુમારશો) ( પદ્મપુરાણે ભૂમિખંડે ભૂગોળવર્ણને અધ્યાય. ૧૩૦ ). સર્વ સુમેરૂને પ્રદક્ષિણા કરે છે. (ભાગવત સ્કંધ ૫ ) For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ જમ્બુદ્વિપ અને સૂર્યને ફરવાની ચાર હદ ઉત્ત. ૨ ==vજ કે ઉદય Ami એ અન્ન ઉનકોત્ર. પશ્ચિમ પૂર્વ અર7 - - - gિષધ પd. :-- K ઉદય દક્ષિણ ચિત્ર ૮] [ પૃષ્ઠ ૧૦૫–૧૮૭ પુરાણનો જબુદ્વિપ ઋગવાન, પ. ડુિંરણ્ય મય નેત્ર ૨મ્યક પત્ર નીલગીરેિ. કેતુમાલવર્ષશેત્ર દાપૂર્વક ક્ષેત્ર sધમાલ નીષધ પર્વત હરિવર્ષ ક્ષેત્ર કૂટ પર્વત કે પુરૂષ શેત્ર હું મહાન પર્વત જે ક્ષેત્ર ચિત્ર ૯] [ પૃષ્ઠ ૧૦૬ જોશી આર્ટ, કોટ-મુંબઈ. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ નિવેદન નવમું. (१०७) જંબુદ્વીપ ફરતે લવણ સમુદ્ર છે, તેની ફરતા બીજા દ્વીપે છે, એમ આગળ બમણું બમણું માપ લેતા જવું ( પદ્ય सर्वेषामुत्तरे मेरु-लोकालोकश्च दक्षिणे । विदूरभावादकस्य, भूमलेखागतस्य च ॥ दक्षिणोपक्रमः सूर्यः, क्षिप्तेषुरिव xxx॥ ज्योतिषां चक्रमादाय, सततं परिगच्छति ॥ ( मत्स्य पुराए स. १०) મેરૂ સ્થિતિ માટે જુદા જુદા મતો–મેરૂ ગાયના પુચ્છ જેવો છે-વિષ્ણુપુરાણ. ધતુરાના કુલ જેવો છે–પદ્મપુરાણ. ચોખંડેભાગુરિવચન. અષ્ટ ખુ ટે-સાવરણ મત. સપ્ત ખુણો-અત્રિમત. સહસ્ત્ર मुट-भृगुमत. शुभेसा पाणी -गी. गाण-मन्यमते. यामुट। -मत्स्यपुराणे. [ सतमत. ८3 ] क्षेत्रा-उत्तराकुरवो रम्यं, वर्ष हैमवतं तथा । भद्रावकेतुमालं च, तथा वर्षमिलावृतम् ॥ भारतं हरिवर्ष च, तथा किंपुरुषावृतं । एतान्यष्टौ तु वर्षाणि, पुण्यानि कथितानि तु ॥ (पर्तिपुराणे) सावत, तुमास, हि२७य, ४, २भ्य, भाव, भरत, निर, परिवष, सेभ नव क्षेत्र। छ [ भृगशीष ] ભરતક્ષેત્રभारतस्तु जम्बूद्वीपस्य नववर्षांन्तरगतो नवमो वर्षः ॥ उत्तरं यत्समुद्रस्य, हिमाद्रेश्चैव दक्षिणम् । वर्ष तद् भारतं नाम, भारती यत्र संततिः ॥ नवयोजनसाहस्रो, विस्तरोऽस्य महामुने !। कर्मभूमिरियं स्वर्ग-मपवर्ग च गच्छताम् ॥ । विष्णुपु२।५ २ २ २. अध्याय. 3 ) हिमाहू दक्षिणं वर्ष, भरताय ददौ पिता तस्माच्च भारतं वर्ष, तस्य नाम्नो महात्मनः [ भाडेय पुराण भरत वर्णन नामाध्याय: ५७. ] For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૮ ) વિશ્વરચના પ્રબંધ. પુરાણ ભૂમિખંડ અવાય ૧૦૧ ) ( નૃસિંહ પુરાણુ કેષ અધ્યાય ૩૦ ) આપણે હવે જે કહેશું તેમાં અને આ પુરાણના સંબંધમાં કેટલીક જુદાઈ પડે છે. ભરતાદિક ક્ષેત્રો તે હિંદુસ્તાનમાં છે એમ મનાવવા ગોલાધ્યાયમાં મહેનત થયેલ છે, પણ પદ્મપુરાણ, વિષ્ણુપુરાણુ અને માર્કડેયમાં કહેલા ૨શાને સંગ્રહ તે કેવી રીતે કરી શકશે ? વળી સિદ્ધપુરને મેરૂ તરીકે ઓળખાવે છે, તે ત્યાં પર્વત કેમ નથી ? તેમજ ઈગ્લાંડ આદિ વિદેશેનું તેમને જ્ઞાન નથી, તે તેની વાતને વિશ્વાસપાત્ર કેમ માની શકાય ? પ્રત્યક્ષવાદી અંગ્રેજે પણ કબુલ કરે છે કે, નિત્ય ૨૦૦ માઈલની ઝડપે ચાલનારી ગાડીને સર્વ પૃથ્વી જેવાને ૬૮૫ વર્ષ લાગે તેમ છે, તેથી ચાર ગણું સમુદ્રો છે. (૬૮૫૪૩૬૫૪૨૦૦=૫૦૦૦ ૫૦૦૦ માઈલ) જંબુદ્વીપની ફરતે બે લાખ એજનને ચુડીની જેમ લવણ નામે ખારો સમુદ્ર છે, આ સમુદ્રમાં ૫૦૦ જનના લાંબા મા હોય છે. તેથી બમણું અને તેની ફરતે વલયાકારે ચાર લાખ જનને ધાતકી નામે દ્વીપ છે, તેમાં પૂર્વ કે પશ્ચિમમાં બે મેરૂ છે. તેમાં જંબુદ્વીપની પહેજ ઉત્તર ને દક્ષિણના વિભાગે એ મેરૂના બન્ને ક્ષેત્રે અને પર્વતે છે, તે દરેક ક્ષેત્રમાં મનભ્ય હોય છે. તેની ફરતે આઠ લાખ જનને કાળાદધિ સમુદ્ર છે, તેનું પાણી એકદમ કાળું હોય છે. તેની ફરતે પુષ્કર સમુદ્ર–ક્ષાક્ષરો પુરવૃત્તલિપિ ગંદો શુદ્ધોકાર સપ્ત સિંધવઃ પરિત પરિપિતાઃ (મહેય. સતત. ૨૭) દક્ષિણપક્રમ માટે ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણિ ગોલાધ્યાયમાં કહે છે કે यदि निशाजनकः कनकाचलः, किमु तदन्तरगः स न दृश्यते ?। उदगयन्ननु मेरुरथांशुमान्, कथमुदेति च दक्षिणभागके ? ॥ [ પ્ર. સ. ૮ ] આનું ખરું તત્ત્વ શું? એમ તે પ્રશ્નરૂપ છે, એ પ્રમાણે - બીજા ઘણું દેશાનો અધિકાર ત્યાં આપે છે તે જોઈ લેવો. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ જોશી આર્ટ, કેટ-મુંબઈ. ભ છે તે છે – ૩ લ હેમ વન પર્વત ન્યો. ઉંચો ની અરજી કરવા ત # ભુવન િધુ 11c 1c પૈનાત્ર્ય પર્વનર - આ ર્ય ખે ડો છે For Personal & Private Use Only ભુજ કૌ કુટુંબીવન વેનિનો પાંડમથુરા આ પ્રભાસ પરામ ૧ નં હિ અમરકંકા ચંપાર વિનિતા વાનખંડ ભરત ધાતકીખંડ ભરી ચિત્ર ૧૦ ] [ પૃષ્ઠ ૧૦૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ . રક છે . નિવેદન નવમું. (૧૯). પરાવત નામે દ્વીપ છે, તે દ્વીપની અધવચ્ચે ફરતે ગોળાકાર ૧૭૨૧ યોજન માનુષેત્તર નામે પર્વત છે, જેથી દ્વીપને અર્ધો ભાગ પર્વત બહાર અને અર્ધો ભાગ પર્વતની અંદર રહે છે, આ કારણથી તે અધ પુષ્કર પરાવતનામે ઓળખાય છે. તેની અંદરનો વિભાગ ધાતકીખડની પેઠે પૂર્વ– પાચમના બે મેરૂના ક્ષેત્રે, પર્વતે અને નદીથી વિભૂષિત છે. તે ક્ષેત્રમાં પણ મનુષ્ય રહે છે. ઉપર પ્રમાણે માનુષેત્તર પર્વતની અંદર અઢી દ્વીપ છે, તેમાં મનુષ્ય અને તિર્યએ જન્મ છે, વસે છે, ને મરે છે. તેની બહાર માત્ર તિર્થ જ રહે છે, ત્યાં મનુષ્ય હોતા નથી. જેથી મનુષ્યક્ષેત્ર એ સંજ્ઞામાં અઢી દ્વીપનો સમાવેશ થાય છે. પુકરાવત દ્વીપની ફરતે વળી ' દ્વીપ છે. આ પ્રમાણે છત્રીશમા સમુદ્ર સુધીનાં નામો મળી શકે છે. ત્યાર પછી પણ ઘણાજ દ્વીપ-સમુદ્રો છે. છેલ્લો - અર્ધરાજ લાંબ–પહેળે સ્વયંભૂરમણ સમુદ્ર છે, અને તેથી આગળ ૧૧૨૧ યેજને અલકાકાશ છે. આ દરેક ભૂમિને મૃત્યુલેક કહેવાય છે, અને અઢીદ્વીપ મનુષ્યક્ષેત્ર કહેવાય છે. આ મૃત્યુલોક લાંબો-પહેળે ૧૦ રાજલક છે, અને ઉચે ૧૮૦૦ એજન છે. આ - આપણી સઘળી પૃથ્વીનું માપ થયું. તૈત્તિરીય બ્રાહ્મણ (૨-૧૧-૧) માં કહ્યું છે કે-વિશ્વ અનંત અપાર છે. " આપણે ભરતખંડ જેમાં આપણે વસીએ છીએ તે ક્ષેત્ર જંબુદ્વીપની નીચે (જુઓ ચિત્ર ૧૦ મું) દક્ષિણે જે ભરત નામે ક્ષેત્ર કહ્યું-તે મહેલે એક વિભાગ છે. તે ભરતખંડની ઉત્તરે ૧૦૦ એજન ઉંચે હિમવાનું પર્વત, અને પૂર્વ પશ્ચિમ તથા જ જુએ પરિશિષ્ટ ૩ જુ. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૦ ) વિશ્વરચના બંધ. દક્ષિણે ક્ષીરાદ્રષિનામે સમુદ્ર છે. તે ખ ́ડના છ ક્રટકા પડે છે, તેમાં દક્ષિણ ભરતાના મધ્યખંડ તે આ ખંડ કહેવાય છે. આપણે જે જે દેશ અત્યારે જોઇએ છીએ તે દરેક દેશે તેની અંતર્ગત છે. તે એક ખંડમાંથી બીજા ખંડમાં જઇ શકાતુ' નથી. કાઇ દેવી સહાથી પુણ્યાગે કે અતિપ્રયત્નથી જઈ શકે છે. કાઇ સમુદ્ર માર્ગ દ્વારા આ ભરતખંડના અત લેવા ધારે તેા તેમ પણ બની 'શઋતુ નથી. કારણ કે એકદમ છેડે એવુ કાઈ વિચિત્ર વાતાવરણ, ભ્રામક પવન, અથવા દેવ સાન્નિધ્ય છે કે એકદમ મગજને તથા વહાણુ યા સ્ટીમરને ભમાવી ઘે છે. ભરતખંડના મધ્યભાગમાં વૈતાઢય પર્યંત છે, વૈતાઢયથી દક્ષણે ૧૧૪૧ ચેાજને૯ ચેાજન હાળી વિનીતા નગરી છે, ને ત્યાંથી ૧૧૪૧૧ ચેાજને સમુદ્ર છે. હિમાલયની ઉત્તરે વિનીતાનું મૂળસ્થાન છે; વિનીતા ખાર ચાજન લાંબી ને નવ ચેાજન પહેાળી છે. મૂળ સ્થાને શાશ્વતા સાથીચેા છે. દક્ષિણ ભરતની જીવા૯૦૪૮૧૨ ધનુ ૯૭૬૬ યાજન છે, અને ઉત્તર દક્ષિણમાં ઉત્તર ભરતા ૨૩૮૬ ચેાજન, વૈતાઢય પત ૫૦ ચેાજન, દક્ષિણ ભરતાના પ્રથમ ખંડ ૧૧૪૧૧ ચેાજન, વિનીતા નગરી ૯ ચેાજન અને દક્ષિણ ભતાના બીજો ખંડ ૧૧૪ ચેાજન છે. વિનીતા પાસે અષ્ટાપદ પર્યંત છે, ત્યાં નિર ંતર ધ્રુવા આવ્યા કરે છે. હિમાલયમાં ઘણું દુર જનારા પુરૂષષ અષ્ટાપદના દૈવી ગાયના (!) સાંભળે છે એમ એકવાર સાંજ વત માનમાં હતુ. વળી જગન્નાથપુરીના યાત્રિકા ખુલ્લી દિશાએ હોય ત્યારે હિમાલયમાં એક કિલ્લાના માકાર જુએ છે, અનેતેને પરમેશ્વરના કાટ માની નમસ્કાર - કરે છે, કદાચ મા સ્થાન અષ્ટાપદ હોય એમ સભવે છે, મા માટે વિશેષ શાયખાળ કરવાની આવશ્યકતા છે. : એક એવી યાદી આવે છે કે-વિનીતા અને લસમુદ્રની મધ્યમાં શત્રુંજય પર્વત છે. * જુએ વીશમી સદી, વ છ માની ફાઈલમાં પ્રેશ॰ કાં ૦ અમેરિકાની યાત્રાને નિબંધ. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું. હવે જગત્ કયારે બન્યું ? અને કોણે બનાવ્યુ? એ શુચવણ ઉકેલવાની જરૂર છે. તે માટે જગતમાં એ માન્યતા પ્રસરેલી છે—નવ્ય વેદાંત, નૈયાયિક, વૈશેષિક, પાત ંજલ, નિયન સાંખ્ય, મુસલમાન, ઉપનિષદ્ અને ક્રિશ્ચિયનાના ખાઈખલ ગ્રંથામાં, કાઈ જગતના કર્તા હૈાવા જોઇએ, એમ કહેલ છે. પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસકેા, જૈમિનિ સંપ્રદાય, ભટ્ટ-પ્રભાકર, હા, વમાન ફીલસુીએ, અને જેને જગતને અનાદિસિદ્ધ કહે છે. હવે જગતના કર્તા માનનાશએ પણ એકજ સંપ્રદાયી કે જુદા જુદા સંપ્રદાયવાળા કેવી રીતે કલ્પના ઉભી કરે છે? અને કેાની કાની શી શી માન્યતા છે ? તે નીચેના પાઠે! પાઠવવાથી માલુમ પડશે— [૧] ઋગ્વેદ અષ્ટક ૮, મધ્યાય ૭, વર્ગ ૧૭, મડળ ૧૦, અનુવાક ૧૧, સૂત્ર ૧૨૯ માં લખે છે કે-પ્રલય દશાવાળા જગતનું મૂળ કારણુ નાસવાસીત્ નો સવાસીત્તાની नासीत् रजो नो व्योमापरोपयेत् किमाखः कुहु काश्यप રામે નમઃ મિાસીત્ ગગને ગમોમ એટલે કે-અસત્ સત્ નહાતા. જ્યેામ, બ્રહ્માંડ, ચ્યાવરણ, આવરણુધાર સ્થાન, અને પાણી ન હતાં. રાત્રિ દિનનું જ્ઞાન ન હતું. માયા સહિત એક યુદ્ધ બ્રહ્મ હતુ. એટલે ઉત્પત્તિના પૂર્વે કાર્ય સત્ વ્યક્તરૂપે નહિ, For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨ ) વિશ્વરચના પ્રબંધ.. પણ અવ્યક્ત રૂપે હતું. (૧-૨) પ્રલયદશામાં જગત કારણ રત માયાથી ઢાંકવું હતું, પ્રતીત ન હતું. અવિભાગાયના (અસત) હતું (૩) અતીત કાલે જીવે કરેલ પુણ્યાત્મક કર્મને પરિપકવ ફળ દેવાના હેતુએ સર્વ સાક્ષી ફળદાતા ઈશ્વરના મનમાં સુષ્ટિ કરવાની ઈચ્છા થઈ, અને સર્વ જગત બનાવ્યું. અનુભયમાન જગતના હેતુભૂત કલ્પાંતરમાં પ્રાણીએ કરેલ કર્મપુજને વિચારી, તદનુસાર ત્રિકાળજ્ઞ સૃષ્ટિ કસ્તે હ. (૪) ઉદયકાળે નિમેષમાત્ર કાળમાં સૂર્યનાં કિરણે વ્યાપે છે તેમ એક સાથે સૃષ્ટિ થતી હવી, તેમાં બીજરૂપ કર્મકતો જીવને આકાશાદિ ભેગ્ય બનતા હવા, ભેસ્તા ઉત્કૃષ્ટ બન્યા. (૫) આ સૃષ્ટિક વિજ્ઞાન છે. જેથી પરમાર્થ શું છે? સૃષ્ટિનું ઉપાદાન કારણ શું છે? સૃષ્ટિ કેણે બનાવી? કઈ ધારણ કરે છે કે નથી કરતા? તે કઈ જાણી શકતું નથી. દેવે સૃષ્ટિનું નિર્માણ પછી થયા હોવાથી તે પણ જાણી શકતા નથી. જે આ જગતને અધ્યક્ષ સ્વપ્રકાશમાં-સત્યભૂત આકાશમાં પ્રતિષ્ઠિત છે તે જાણે કે ન જાણે, બીજું કઈ જાણી શકતું નથી (૬-૭) (શંક૨૦ ૧૮૨) તૈત્તિરીય બ્રાહ્મણ કાંડ ૨, પ્રપા-૮, અધ્યાય ૯ માં પણ આજ ઉલ્લેખ છે. [ ૨ 1 wદ અ૦ ૮, અ. ૪, વ૦ ૧૭–૧૮-૧૯, મંત્ર ૧૦, અનુ. ૭, સૂત્ર ૯૦ માં લખે છે કે-વિરાટ પુરૂષ ભૂમિને ચારે તરફથી વીંટી દશાંગુલ દેશને અતિક્રમી વ્યવસ્થિત છે (૧) જે જગત છે, હતું અને થશે તે સર્વ પુરૂષ છે. * * * (૨) આ પુરૂષના ત્રણ પાદ અમૃત-અવિનાશી છે, ને ચોથા હિસ્સામાં ત્રિકાળના સર્વ પ્રાણી છે. (૩) ત્રિપાત્ પુરૂષ બ્રહ્મસ્વરૂપ છે, અને તેને પાઇલેશ માયામાં રહી સાશન–દેવાદિક ચેતનરૂપે),અનશન (પર્વતાદિ ) રૂપે બની વિશ્વમાં વ્યાપ્તવાન થાય છે. (૪) ભગવાને માયાથી વિરાટ રૂપ બનાવી જીવરૂપે બની, તેમાં પ્રવેશ કર્યો. પછી દેવ મનુષ્યાદિ, ભૂમિ અને જીનાં શરીર અનુક્રમે બનાવ્યાં. (૫) પછી દેવાએ વસંત ઋતુને ઘી રૂપે, ગ્રીષ્મને ઇંધન રૂપે, અને શરદને પુરાકાષ રૂપે વિકલ્પી માનસયજ્ઞ કર્યો. (૬) પ્રજાપતિ સૃષ્ટિ સાધન એગ્ય હતા, અને તેને સહાયક દેવ ઋષિ રૂપે હતા. તેઓ યજ્ઞમાં, સર્વ સૃષ્ટિમાં For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું. ( ૧૧૩ ) પ્રથમ જાતપુરૂષને પશુ કલ્પી યજ્ઞ કરતા હવા. (૭) પ્રજાપતિ જ્યારે પુરૂષને સંકલ્પથી રચતા હતા ત્યારે તેને બ્રહ્મ સુખ, ક્ષત્રિયે બાહ, વે ઉરૂ, અને શુદ્રો પગરૂપે હતા. (૧૨) તે સર્વ હતયજ્ઞથી દહીં, ઘી, પશુ, ગુ, યજુ, સામ, છંદ, ગાયત્રી, ઘેડા, ગધેડા, ખચ્ચર, ગાય, બકરી, અને ગાડર ઉત્પન્ન થતા હવા. (૯-૧૦) પ્રજાપતિના મનથી ચંદ્ર, ચક્ષુથી રવિ, મુખથી ઈન્દ્ર- અગ્નિ, પ્રાણથી વાયુ, નાભીથી આકાશ, મસ્તકથી સ્વર્ગ, પગથી ભૂમિ, અને શ્રેત્રથી દિશા ઉત્પન્ન થયાં. (૧૩–૧૪) ઈત્યાદિ આ પુરૂષવાદ છે. [ ૩ ] યજુર્વેદ અધ્યાય. ૭ શ્રુતિઓમાં કહે છે કે-પ્રલયકાં ? ળમાં વિશ્વકર્મા સર્વ લોકને સંહારી એકાકી હતો, તે ફરી જગત તની ઇચ્છાવાળોછવરૂપમાં પ્રવેશ કરતે હ. (૧૭) તે એકાકી ધમધમને નિમિત્ત બનાવી, પંચભૂત ઉપાદાને કરી, સર્વને આંખ મોટું બાહુ અને પગ છે જેના એ થતું હશે. (૧૯) કરેળીયો પોતાના ચેપથી જાળ બનાવે છે, તેમ ઈશ્વરે પોતાથી જગત બનાવ્યું. માટે જગતનું ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ પિતે છે (૨૦) ય. વા. સં. અ. ૧૩ મંડળ ૪, તથા ય. વા. સં. અ. ૧૭ મં. ૩૦ ની શ્રુતિ, આ બને પાઠમાં ઉપરથી જુદો અધિકાર છે. વળી તેના દરેક ભાષ્યકાર અને ટીકાકારોએ મૂળ પાઠને જુદા જુદા સંશયાત્મક અર્થ કર્યો છે. [૪] યજુવેદ ય. વા. સં. અ ૨૩, મં ૬૩ માં લખે છે કે-સ્વયંભૂ મહાન જલસમુદ્રમાં પ્રાપ્તકાલે ગર્ભ ધરતે હવે, જે ગર્ભમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. [૫] શુકલ યજુર્વેદ બૃહદારણ્યક અધ્યાય ૨ તાપપુરા ગાસત, તત્સમન્યા, આ પૃથધ્યમવત પાણીને કઠણ ભાગ હણાઈ ઘટ્ટ પૃથ્વી બની છે. યજુર્વેદમાં બીજે ઠેકાણે કહે છે કે પ્રથમ આ જગત જલમય હતું, સૃષ્ટિકતાં હવા થઈ તેમાં ડેલો હતો. પછી તેણે ભૂમિ દીઠી, ને વાહનું રૂપ ધારણ કરી ભૂમિને ભી રાખી, તથા વિશ્વકમો થઈ સુધારી તેથી પૃથિત એટલે પૃથ્વી For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ ) વિશ્વરચના પ્રબંધ. થઇ ગઈ. તે પર સૃષ્ટિકર્તાએ ધ્યાન કરી દેવતા, વસુ, અને આદિત્ય બનાવ્યા. દેવતાએ સૃષ્ટિકારકને કહ્યું કે, અમે સૃષ્ટિ કેમ બનાવીયે?. વિરાટે ઉત્તર આપ્યો કે, જેમ મેં તમને માટી તપસ્યાથી બનાવ્યા તેમ બનાવે. આખરે તેણે દેવને આકાશાગ્નિ આવે, તેથી દેએ તપસ્યા કરી એક વર્ષભરમાં એક ગાય બનાવી. આ સિવાય બીજું વર્ણન પણ છે. (સહમત. ૨૨) [૬] ટ્વેદ. સં. ૧૦-૧૯૦માં કહ્યું છે કે- માર્તડની મૃતાવ. સ્થાને લઈને ( અતિ ગરમી કે શીતાદિના આઘાતથી પૃથ્વીને પ્રલય થતા હોવાથી ) પ્રલય થશે, અને વળી ન સૃષ્ટિકમ ચલાવશે તેથી તે ધાતા કહેવાય છે. ( વિશ્વોત્પત્તિતત્ત્વ). " [૭]લ્વેદ સંહિતા ૧-૧૬૪-૩૪ માં પ્રશ્ન છે કે- ભુવનની નાભિ કયાં છે ? તૈત્તિરીય બ્રાહ્મણ ક. ૨, પ્ર. ૮, અ. ૯ માં પૂછ્યું છે કે–પૃથ્વી કયા જંગલમાંના કયા ઝાડનું ફળ છે? [૮] એસ્તરીય બ્રાહ્મણ પ કાંડ ૩ર માં કહે છે કે- “ હું ઉત્પન્ન થઈ બહુ થાઉં. આવી ઈચ્છાવાળા બ્રહ્માએ તપ તપી, પૃથ્વી અંતરિક્ષ અને સ્વર્ગ, એમ ત્રણ લોક ઉત્પન્ન કર્યા. પછી બ્રહ્માએ ત્રણેને તપ તપાવી અગ્નિ વાયુ અને રવિ એ ત્રણ તિ ઉત્પન કરાવી. જ્યોતિને તપ કરાવી અનુક્રમે ત્રણ, ચજુ અને સામ, એ ત્રણ વેદ ઉપજાવ્યા. શુકલ યજુર્વેદ બૃહદારણ્યક અધ્યાય ૪ માં કહે છે કે અગ્નિથી અગ્નિના કણેની પેઠે આત્માથી પ્રાણુ, લેક દેવ અને ભૂતે થાય છે. ( પ્રમાણુ સહસ્ત્રી ૩) [૯] શતપથ બ્રાહ્મણ કાંડ ૧૧, અધ્યાય ૫, બ્રાહ્મણ ૩, કં-૧-૨-૩ માં પણ ઉપર પ્રમાણે છે. [ ૧૭ ] ગેપથ બ્રાહ્મણ પૂર્વભાગ પ્રપાઠક ૧, બ્રાહ્મણ ૬ માં થોડા ફેરફાર સાથે ઉપર પ્રમાણે પાઠ છે. [ ૧૧ ] ગેપથ પૂ. પ્રપાઇ ૧ બ્રા. ૧૬ માં લખે છે ક-બ્રહ્મ પુષ્કરમાં ઉત્પન્ન કરેલ બ્રહ્મા વિચાા લાગ્યા કે, હું ક્યાં અક્ષર વડે કરીને સર્વ કામનાં લેક, દેવ, યજ્ઞ, શબ્દ, વાદ, For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું : ( ૧૧૫ ) સમૃદ્ધિ, ભૂત, આદિને અનુભવું (ઉત્પન્ન કરું)? એમ વિચારી તે બ્રહ્મચર્યને (૩) ધારણ કરતે હો. બ્રહ્મચર્યના પ્રભાવે ઉકારને જેતે હવે, તે દ્વિવર્ણ, ચતુષ્માત્રી, બ્રહ્મસ્વરૂપ, બ્રહ્માનામરૂપ, બ્રહ્મદેવત કારના અવલોકનથી સંપૂર્ણ કાદિકને અનુભવ કરતે હ. ( આ અક્ષરનાદ સંભવે છે ). [૧૨] શતપથ બ્રા. કાં૧ ૦ ૮બ્રા ૧ ક. ૧ થી ૬ માં મન વૈ માતા એ પાઠથી પૃથ્વી મનુથી બની જણાવે છે. (ત ના૦ ૨૪૭). [ ૧૩ ] શતપથ કાં ૭ અ. ૫, બ્રા. ૧, નં૫ માં ર ચા નો નામ એ પાઠથી કાશ્યપે પૃથ્વી કરી એમ કહે છે. [ ૧૪ 1 તૈત્તિરીય બ્રાહ્મણ ૧, અષ્ટક ૧, અધ્યાય ૩ અg૦ ૩ માં કહે છે કે- સૃષ્ટિની રચના પૂર્વે કાંઈ ન હતું, માત્ર પાણી હતું ત્યારે બ્રહ્મા જગત્ રચવા માટે તપ કરતા હતા. તેણે પાણીની મધ્યમાં એક કમળ દેખ્યું, જે દેખતાંજ આ કમળને કાંઈક આધાર હોવું જોઈએ એમ વિચારી, વરાહરૂ૫ ધારી પપત્રનાળની પાસે શેધ કરવા લાગ્યા. પ્રજાપતિ ગોતતાં ગતતાં ભૂમિને પામ્યા, ત્યાંથી લીલી માટી દાઢમાં લાવી કમળ ઉપર તે માટી પાથરી, જેથી (પ્રથિતા) પૃથ્વી નામ બન્યું, અને આધારભૂત છે માટે (પૂત) ભૂમિ નામ પડયું. તે આદ્ર ભૂમિ સુકવવા ચાર દિશા બનાવી, સંક૯પથી પવન ઉત્પન્ન કર્યો, સુકાતી ભૂમિને પાષાણથી ( આ પત્થર કયાંથી લાવેલા હશે? ) ટીપતે હ. ઈત્યાદિ. .. ••• .. •• [૧૫ તૈત્તિરીય સંહિતા કાં. ૭ પ્રપાલ અનુ. ૫ માં કહે છે કે आपोवावा इदमग्रसलिलं आसीत् ॥ तस्मिन् प्रजापतिर्वायुभूत्वाऽचरत् ॥ स इमामपश्यत् , तां वराहो भूत्वाऽहरत् ।। આ પાઠમાં ઉપરના કથનથી થોડી માન્યતા જુદી પડે છે .... [૧૬ તૈત્તિરીય બ્રાહ્મણ અષ્ટક ૮, અધ્યાય ૩ અનુવાક ૧૦ માં કહ્યું છે કે- અનાપતિ સોમ નાનામત પ્રજાપતિએ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૬ ) વિશ્વરચના પ્રબંધ. પ્રથમ સામરાજાને ઉત્પન્ન કર્યાં, પછી ત્રણ વેદ મનાવ્યા, જે ત્રણેને સામ રાજા લેતા હવા. [૧૭]ઋગ્વેદ સહિતા મોંડલ ૧૦ સૂત્ર૭ર, ( સાયન ભાષ્યાનુસાર ) માં કહ્યુ છે કે—બ્રહ્મા દેવતાએને કર્માનુસાર જન્મ દેતા હવા. દેવતાઓના પૂર્વ યુગમાં અસત્ સત્ બન્યા, દિશાઓને ઉત્તાનપાદ થયા, ઉત્તાનપાદથી પૃથ્વી અને પૃથ્વીથી દિશાએ થઇ. અદિતિથી દક્ષ અને દક્ષથી અદિતિ અનેલ છે. હું દક્ષ ! હારી પુત્રી અદિતિના જન્મ થયા. [૧૮]ઋગ્વેદ સંહિતા મડલ ૧૦ સુ. ૧૯૧ માં લખે છે કેઋતં જ સત્યં ચ રૂચાવિ તપથી સત્ય થયુ. પછી અનુક્રમે રાત્રિ મહારાત્રિ અને સ ંવત્સર ઉત્પન્ન થયા. ધાતાએ યથાપૂર્વ સૂર્ય ચંદ્રની કલ્પના કરી, તેમજ આકાશ પૃથ્વી અને અંતરિક્ષાદ્ધિ મનાવ્યા. [૧૯] તૈત્તિરીય બ્રાહ્મણ કાંડ ૨, પ્રપા-૮, અધ્યાય ૯ માં જો અદ્ધા વેન્ જ રૂદ્ પ્રવૌષત ઇત્યાગ્નિથી જણાવે છે કે સૃષ્ટિ કાના માટે કાણે ઉપજાવી છે તે કાણુ જાણે છે? કાઇ એમ ધારે કે દેવતાઓ જાણતા હશે, પણ દેવતાએ તે પૃથ્વી રચના પછી ઉત્પન્ન થયા છે. તે વૃક્ષ કયા વનનું છે? અને કાણુ છે? કે જેથી ધાવા-પૃથ્વી રૂપી ફળ ઉત્પન્ન થયું. ઇત્યાદિ પશુ કાણુ જાણે છે? આ સર્વના અધ્યક્ષ પરમાકાશમાં છે, તે પણ જાણતા હશે કે નહીં જાણતા હાય, [૨૦]વાજસનેય સહિતા અધ્યાય ૧૭ મંત્ર ૩૨માં પણ આજ મંત્ર છે. [૨૧ ] ઋગ્વેદ સહિતા મ૦ ૧૦ સૂ. ૧૨૯ માં પણ ઉપર પ્રમાણેજ મંત્રપાઠ છે. [૨૨]ઋગ્વેદસંહિતા ૧-૩૫-૬ માં ત્તિો થાવા ઈત્યાદથી જણાવે છે કે ત્રણ લેાક છે, જે પૈકીના એ લાક સવિતાના ઉદરમાં અને એક લેાક યમના ભુવનમાં છે. ચંદ્ર તારા વિગેર દેવા તેની ઉપર બેઠા છે. તથા— For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું. (૧૭) इह ब्रवीतु य उ तचिके तत् આ સર્વ જેણે પ્રત્યક્ષ જાણેલ છે એવા કોઈ હાય તા તે અહીં આવીને જણાવા * ૧ વેદના કર્તા કાણુ ? ૨ વેદમાં શું શું કથન છે? ૩ વેદ કયારે બન્યા ? અને ૪ વેદની કઈ ભાષા છે ? તે માટે પાર્વાય— પાશ્ચિમાત્ય અને પ્રાચીન–અર્વાચીન વિદ્યાનેાની માન્યતા નીચે મુજબ છે. ૧ વેદના કરનારા મહિષએ માટે વેદ અને પુરાણના પાઠે આ પ્રમાણે છે. જ ઋગ્વેદ અષ્ટક અધ્યાય. ૪. ૧. ૧૭-૧૮–૧૯. મંડળ, ૧૦ અનુવાક. ૭ સૂત્ર ૯૦ થે છે કે વેદ છન્દ અને ગાયત્રી યજ્ઞથી થયા છે. રવ એત્તિરીય બ્રાહ્મણ કહે છે કે ત્રણ વેદ અગ્નિ સૂર્ય અને વાયુથી ઉત્પન્ન થયા છે. ગાપથ બ્રાહ્મણ તથા શતપથ કાંડ ૧૧ અધ્યાય ૫ બ્રા. ૐ ૐ ૧-૨-૩ માં કહ્યું છે કે અગ્નિ વાયુ અને સૂર્યથી ત્રણ વેદે અન્યા છે. મુંડકાનિષમાં અક્ષરથી એ વેદની ઉત્પત્તિ માની છે. -અથવવેદ સંહિતા કાંડ. ૧૦ પ્રમા, ૨૩, અનુવાક. ૪ મા ૨૦માં કહે છે કે ઋગ્વેદ અને યર્જુવેદ પરમાત્માથી ઉત્પન્ન થયા છે. અને સામવેદ તથા અથવેદ પરમાત્માના રેશમ અને મુખ હતા. ૬-ગેાપથ બ્રાહ્મણમાં પણ કહે છે કે વેદ ૐકારથી થયેલ છે. ૐ શતપથ કાંડ ૧૪ અ. બ્રા. ૪ ક. ૧૦માં કથન છે કે. ચાર વેદ પરમાત્માના ઉચ્છવાસ રૂપે છે. ( તવનિનય કાસાર્) ૬-પુરાણકારા કહે છે કે-ચાર વેદે ચતુર્મુખી બ્રહ્માથી થયેલ છે. છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે--ગ્નિવાયુવિચક્ષુ, ત્રયં ब्रह्म सनातनः । दुदोह यज्ञसिद्धयर्थ - मृग्यजुःसामलक्षणम् ॥ એટલે બ્રહ્મા યજ્ઞની સિદ્ધિ માટે ઋગ્ યજી અને સામવેદને અગ્નિ વાયુ અને વિથી દેહતા હવેા. 5 ઋગ્વેદની કેટલીક ઋચાઓ અગસ્ત્ય ઋષિની પત્ની લેાપમુદ્રાએ લખી છે For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૧૮ ) વિશ્વરચના પ્રબંધ. પરિવર્લ્ડ અથર્વઋષિ પાસે વેદને અભ્યાસ (ચ૦ ચં૦ ). જ આર્યતત્વ પ્રકાશ વ્યાખ્યાન ૧ ૯ પૃષ્ઠ ૨૦ માં લખે છે કે- ઋગ્વદને આદિ મંત્ર રામચંદ્રજીના સમકાલીન મધુબૃદસે બનાવેિલ છે, અને અંતિમ મંત્ર અઘમર્ષણ ઋષિએ બનાવેલ છે. (ભા. ધ૦ સં. ૬૭૮ ) વળી સર્વદર્શનસંગ્રહમાં નાસ્તિક વાદીના પક્ષ તરફથી જણાવે છે કે-ત્રણ વેદ બનાવનાર ભાંડ ઠગ અને રાક્ષસ હતા, અને જફ્ફરી તુર્કરી વિગેરે પ્રતિષ્ઠિત કુળોમાંથી પંડિત થયા હતા. તેઓએ દક્ષિણ માટે અનેક પ્રકારો રચેલા છે. - ૪-જૈન મહર્ષિઓ કહે છે કે સંસાર દર્શન, સંસ્થાન દશન, તવાવબોધ અને વિદ્યા પ્રાધ, એ પ્રાચીન ચાર વેદ છે; જેમાં ફેરફાર થતાં વસુરાજાના ગુરૂપુત્ર પર્વતક તથા પિપ્પલાદથી નવા વેદની રચના થયેલી છે. જુના-પ્રાચીન વેદને કાંઈક લુપ્તાવશેષ દક્ષિણમાં હોવાનું માની શકાય છે. -આચાર્ય મલયગિરિજી કહે છે કે-કંઠ તાળવું હોઠ ઉષ્મા નાક જીભ મુખ વિગેરે ન હોય તે શબ્દો ઉચ્ચાર થઈ શકે નહિં. માટે કંઠ વિગેરેને ધારણ કરનાર. કોઈ વ્યક્તિઓએ વેદ બનાવેલ છે, જેમાં મુખ્ય વનવાસીઓ હતા. - -કેપ્રો. જીનસવાળા વિગેરે વેદને અપીરૂષય ગ્રંથ તરીકે માનનારા હતા. ( સમાલોચક ) -વૈશંપાયન ઋષિએ યજુર્વેદની ૮૬ શાખા કરી છે. એમ દિની હજારો શાખા થયેલી છે, જે દરેકમાં ક્રિયાભેદ-માન્યતાભેદ હોય છે. બાબુ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખે છે કે-લોકવાયકાના અનેક સૂકતો હતા, તે દરેકને સામટા ભેગા કરી પ્રાચીન મહર્ષિઓએ તેના ત્રણ સંહિતા રૂપે ત્રણ વિભાગ પાડ્યા, જેનું નામ ઋ યજુ અને સામ રાખ્યું. આ વિભાગ કરનારનાં મૂળ નામે જુદા જૂદા હતા, જેમકે-કૃષ્ણ દૈપાયન, ઈત્યાદિ. પણ ઉપનામ “વ્યાસરહેતું. આ રીતે વેદ ઉપનિષદ્ અને પુરાણના વ્યાસો જુદા જુદા છે. ઋગવેદના કેટલાક મંત્ર યજુર્વેદના મંત્રથી પ્રાચીન છે. ' For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું. (૧૫) - ૨ * વેદમાં શું શું કથન છે? આ માટે એકસમુલર વિગેરે વિધાને કહે છે કે-વેદમાં અનેક પ્રસંગેનું વર્ણન છે, પરસ્પર વિરેધતાવાળા પાઠે છે, આપ્ત પુરૂષના મુખમાંથી ન નીકળ્યા હોય એવાં પણ કથને છે, સહાય માટે ઇંદ્ર આદિ દેવોનાં આમંત્રણ છે, યોના પાઠ છે, સોમવલીની માગણીઓ છે, ગાયનું રક્ષણું કરવા માટે સહાય માગવાના ઉલ્લેખ છે, ધર્મના માર્ગો પણ છે, રૂપકે છે, બહુ કાળ પહેલાંના અને અલ્પ કાળે થયેલા ઋષિઓના અધિકાર છે, પુરહિતની મહત્તાના અને દક્ષિણ માટેના ઉલ્લેખ છે, (કરા ) અને જૈન તીર્થકરે, શંકર, બ્રહ્મા, વરૂણ, વાયુ, અગ્નિ, સૂર્ય, વિગેરેની સ્તુતિઓ છે. જુઓ– A બહદારણ્યક અ. ૩, બ્રા. ૮, સૂ. ૨૮ માં ઋષિ યાજ્ઞવલ્કયે મનુષ્ય અને વનસ્પતિની સમાનતા દર્શાવી છે. ન B બૂ. અ. ૪, બ્રા. ૫, સૂત્ર ૧૩ માં વિહાર ભત દ્વારા પ્રગટ થતી ચેતનાશક્તિ (ગણધરવાદ) ને પાઠ છે. C . અ. ૬, બ્રા. ૪ માં મૈથુન, વાજપેયત્વ, પ્રાયશ્ચિત્ત, વશીકરણ, પ્રીતિપ્રાપ્તિ, શાપ, રજસ્વલાના નિયમો, પુત્રવર્ણ સાધના, જાતકર્મ વિગેરે અધિકાર તથા મંગે છે. I D અથર્વવેદની રામતાપ તથા ગોપાળતાપની ઉપનિષમાં વિષ્ણુના અવતારનું વર્ણન છે, જે પૈકીના સત્યયુગમાં ૧૨, તાયુગમાં રામચંદ્રજી, અને દ્વાપર યુગમાં કૃષ્ણાવતાર થયેલ છે. E ઋગ્યેદસંહિતા કહે છે કે-હે વસિષ્ટ ! કે તારી પ્રાર્થનાથી દશ રાજાના યુદ્ધમાં સુરદાની રક્ષા કરી (ચ૦ ચં૦ ) F શ્વેદ અષ્ટક ૮ માં એક કોઈ નપુંસક રાજાએ મહાત્માની કૃપાથી પુરૂષપણુમાં આવી દાન કર્યું તેની તારીફ છે. G ટ્વેદમાં એક અન્નની ચોરી કરતાં ભસતા કુતરાને બંધ રાખવાને વસિષ્ઠને મંત્ર છે. ____H इंद्रस्य नुर्वा याणि प्रोवाचंयाति चकार प्रथमानी વરી આ વેદપાઠમાં ઈદનાં મોટાં કાર્યોની તારીફ માટ આરંભસૂચક પદ છે. (સતમત) - For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦:) વિશ્વરચના પ્રમધ. I ઋગ્વેદ સહિતા અષ્ટક ૩, અધ્યાય ૨, વર્ગ ૧૨-૧૩-૧૪ ઋચા ૧ થી ૧૨ માં વિશ્વામિત્ર અને પુરેાહિતના અધિકાર છે, ઘટના પંજાબમાં શતદ્રુ અને પીપાસા નદીના કાંઠે થયેલ છે. J ઋગ્વેદ સંહિતા. અધ્યાય ! અ૦ ૨, ૧૦ ૨૩, માં વસિષ્ઠે સુદાને આપેલ શ્રાપના સબંધ છે. ભાષ્યકાર કહે છે કે વસિષ્ટ સપ્રદાયી. આ ઋચાને સાંભળતા નથી. યા ૩ K ઋગ્વે સંહિતા અ૦ ૪ ૦ ૪, વર્ગ-૨૦ માં સ્ત્રી સાથે વિષય ન સેવવા દેવા પેટીમાં પુરી રાખેલ સપ્તવત્રી ઋષિની ઝંખનાના અને દેવસ્તુતિના અધિકાર છે. વિનિીશ્વ વનસ્પતે ! જોનિ ભૂષા કહે વનસ્પતિથી બનેલી પેટી ! સ્ત્રીની ચેાનિની પેઠે ચાખડી થઇ જા. અંતે આ માગણી પુરી થાય છે, અને બહાર નીકળી સ્ત્રી બેગવાય છે. مع L ઋગ્વેદ । હતા અ॰ ૬ અ૦ ૬, વર્ગ. ૧૪ માં અત્રિ ઋષિની દુંગા પુત્રી અપાલાએ પિતાના માથે વાળ ઉગવાની, પિતાના ક્ષેત્રમાં સુંદર કુળ ઉપજવાની, અને પેાતાના ગુહસ્થાને વાળ ઉમાની યાચના કરી છે, જે કામનાની ઈંદ્ર વડે પૂર્ણાહુતિ થાય છે. ( સાભિનય માલાર ) M ા રાજેન્દ્રના સામવેદમાં લખે છે કે-એક સન્યાસીએ વેદની નિંદા કરી હતી, જેનું ધન ભૃગુતે આપી દેવામાં આવ્યું હતું. N ઐત્તરિય બ્રાહ્મણુમાં નાંધ છે કે-કેટલાક યતિઓને શૃગાળની સામે ફ્રેંકી દેવાને દંડ કરવામાં આવ્યુંા હતા. O યજુર્વેદ અ૦ ૩ ૦ ૩, વગ ૨૧ ઋચા ૧૪ માં યજ્ઞદાનને ખુરૂ' માનનાર કીકટ અને મગધવાસી મનુષ્યા માટે લખે છે કે હે ઈન્દ્ર ! અનાય દેશમાં અને દાનયજ્ઞમાં શુ ફ્ાયદે છે ? એમ કહેનારા તથા સ્વેચ્છાએ આહાર-વિહાર કરનારા નાસ્તિકા પાસે જે ગાયા છે, તે તમેાને શુ ફાયદાકર છે? કારણ કે-તે લેાકેા તેનુ દુધ સામરસ ( માદક વેલડી ) માં મેળવવા માટે દેતા નથી. માટે વૈદિક ક માં નહીં આવનારી ગાયેા અમને આપેા. અને જે પૈસા ઉધારી બમણા કરે છે, અને તે પૈસા તમારા કામમાં વાપરતા નથી, તે પૈસા પણ અમને આપેા. નીચ શાખામાં જન્મેલ એવા તે પુરૂ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું. ( ૧૧ ) જેનું ધન અમને આપો, કારણ કે અમારું ધન યજ્ઞાદિ દ્વારા તમારા ‘કામમાં આવે છે. પદ્મપુરાણ ખંડ ૭ અધ્યાય ૬ માં કહે છે કે – वेदा विनिन्दिता येन, विलोक्य पशुहिंसनम् । .. सकृपेण त्वया येन, तस्मै बुद्धाय ते नमः ॥१॥ આ લેકમાં વેદની હિંસા અને બુદ્ધ દેવની કૃપાળુતાની સાબીતી છે. ૩. વેદ ક્યારે બન્યા ? આ પ્રશ્નનો ઉત્તર વેદના પાઠેથીજ કરી શકાય. વેદમાં વસિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર, ભૃગુઋષિ, સુદાસ, સપ્તવધીત્રષિ, અપાલા, અરિષ્ટનેમિ તથા મહાવીર પરમાત્માને અધિકાર છે. એટલે આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઉપરોક્ત વ્યક્તિઓ પછી વેદની રચના થઈ છે, તથા જૈન વિગેરે કેટલાક ધર્મોની હરિફાઈમાં વેદની અતિ આવશ્યકતા જેવાઈ છે. હવે મહાવીર પ્રભુ પછી તુરત વેદની ઋચાઓ બનવાનું બંધ થયું છે, એમ માની લઈએ તો ૨૪૦૦ વર્ષે વેદ રચના કાળ કરે છે. અર્વાચીન લેકે વેદકાળના ૧૨૦૦૦ કે ૧૪૦૦૦ વર્ષ કરાવે છે, તે પહેલાં ચેયિન્સ નામે લોકે હતા. લો. મા. તિલક વેદકાળના ૧૨૦૦૦ કે ૧૪૦૦૦ વર્ષ કહે છે. આર્યતત્ત્વ પ્રકાશમાં કથન છે કે વેદને આદિ મંત્ર અને અંય મંત્ર કરનાર ઋષિઓ ઉપરથી સમય શોધીએ તે રૂદરચના કાળ ( ૧૧૨૦૪૧૯૮૦ ) ૩૧૦૦ વર્ષ થાય છે. . વેદમાં દીર્ઘ આયુષ્ય વર્ષ ૧૦૦ કહેલ છે, જે ઉપરથી પણ વેદકાળ શોધી શકાય છે. ૪. વેદની કઈ ભાષા છે ? આ બાબતમાં વિચારીએ તો એમ માનવું પડે છે કે વેદની ભાષા બહુજ વિચિત્ર છે. કેમકે તેના ભાષ્યકાર અને ટીકાકારે પણ સ્પષ્ટ અને સંગત અર્થ કરી શકતા નથી. દરેક વિવરણકારે એકજ સત્રના જુદા જુદા અર્થ કરે છે. જુઓ ૫૦ વા૦ સં૦ અ૦ ૧૩ મં૦ ૪, તથા ય૦ વા, સં. ૩૦-૧૩ મં૦ ૩૦ વિગેરે. એટલે સમજી શકાય છે કે વેદની ભાષા • અસંસ્કૃત-વ્યાકરણના સંસ્કારથી રહિત, (પ્રાકૃત પણ નહીં ) તેમજ સંસ્કૃત-સંસ્કારવાળી (શબ્દાનુશાસન-લિંગ વિભક્તિ, સમાસ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) વિશ્વરચના પ્રબંધ. અને પ્રત્યયનાં નિયમોથી ગુંથેલી ) નથી; પણ બંને ભાષાના મેળાપ - રૂપ-મિશ્ર ભાષા છે. અને વેદભાષા શીખવા માટે અલાયદુ વૈદિક વ્યાકરણ છે. આ સંબંધમાં વિશેષ જાણવા ઈચ્છનારે સરસ્વતી વર્ષ ૧, ચવા ૧, સને ૧૮૦૮ સપ્ટેમ્બરમાં આવેલ વેદવિહિત વિનાયક વિશ્વનાથનો વેદલેખ વાંચી જવો. સ્કૃતિ અને પુરાણોમાં પણ પ્રસ્તુત ચાર પ્રશ્નને વિચાર કરી લઈએ. ૧ જે સ્મૃતિ જેણે કરેલ હોય તેના નામથી જ તે સ્મૃતિ ઓળખાય છે. જેમકે-યાજ્ઞવલ્કય સ્મૃતિ, મનુસ્મૃતિ વિગેરે. પુરાણના કરનારા અનેક પંડિતો થયા છે, જેને નામવાર ખુલાસે મળી શકતો નથી. પણ વ્યવહારથી તો વ્યાસજીના પુરાણે એ પ્રમાણે બેલાય છે. - બંકિમ બાબુ કહે છે કે–વેદ ઉપનિષદ્ અને પુરાણના કરનારા વ્યાસ એવા ઉપનામથી ઓળખાતા હતા, જે ઘણુ થયેલ છે. વેદમાં તે શતપથ બ્રાહ્મણ વિગેરેના પુરાણ હોવાનું લખ્યું છે, જે અત્યારે બીલકુલ મળી શકતા નથી. ત્યાર પછી લોકવાયકાને જે સંગ્રહ થયો તેણે અત્યારના પુરાણાનું રૂપ પકડ્યું છે, જેમાંનાં કેટલાક પુરાણો બદલાઈ પણ ગયા છે. જુનું બ્રહ્માવત મળતું નથી, જેનું સ્થાન અત્યારે અગ્યારમા સૈકા પૂર્વે થયેલ બ્રહ્મવૈવતે લીધું છે. દશાવતારની કથાઓ તો બનાવટીજ છે. ( ગુ. કૃષ્ણ ચરિત્ર પાના ૬૩ થી ૭૧ ) પ્રાચીન રૂઢિનું સંકલન તે ઋતિઓ કહેવાય છે, મહાભારતના યુદ્ધમાં મનુસ્મૃતિ ન હતી. (૨૦૦૯) ૨ સ્મૃતિમાં વ્યવહાર માર્ગ દર્શાવ્યો છે, અને પુરાણોમાં ચરિત્ર તથા ઇતિહાસના પાઠે છે. દરેક દેવનાં જુદાં જુદાં પુરાણે છે, અને જે દેવનું જે પુરાણું હોય તેમાં તે દેવની ઉત્તમતા અને અલંકારિક દષ્ટિએ કહીએ તો બીજા દેવની ગૌણુતા વર્ણવેલ છે. ન ઈચ્છી શકાય એ પરસ્પર ભેદભાવ, ક્ષણિક પ્રશંસા, તથા નિંદાના પાઠ પણ છે. ઐતિહાસિક વિરોધ પણ દષ્ટિગોચર થાય છે. જેમકે-ભગવાન મનુના પુત્ર કપિલે કપિલ શાસ્ત્રમાં અને બ્રહ્માના જમાઈ ગૌતમે ન્યાયશાસ્ત્રમાં ગીતાજી, કલિયુગ અને છ દર્શનને અધિકાર આપે છે. એટલે કપિલ શાસ્ત્ર અને ગૌતમ શાસ્ત્ર ગીતાજી કળિયુગ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું . ( ૧૨૩ ). અને છ દર્શનની પહેલાનાં કે શું ? ત્રેતાના અંતમાં વાલમિક ઋષિ થયા, અને ત્યાર પછી ૮૨૪૦૦૦ વર્ષે દ્વાપરના અંતમાં વ્યાસજી થયા; છતાં આશ્ચર્ય છે કે, વ્યાસજીના મહા ભારતમાં વાલ્મિકછની. સહાય હતી ! વ્યાસજીના પદ્મપુરાણમાં ઈ. સ. ૧૨૦૦ સુધીનું વર્ણન છે. રાજતરંગિણી કહે છે કે-કલિયુગના ૮૫૦ વર્ષ પછી પાંડવો થયા છે, જ્યારે બીજા ગ્રંથમાં બીજું કથન છે. એક કલ્પના ૪૦૦૦ યુગના મવંતરે ૧૪ થાય છે. હવે પહેલા મવંતરમાં પ્રિયવ્રતના વંશના રાજા હતા. બીજા અનંતરમાં પ્રિયવ્રતના ભાઈ ઉત્તાનપાદનો વંશ હતા. ઉત્તાનપાદવંશીય દ સપ્તમ સ્વંતરીય કશ્યપને પિતાની પુત્રી પરણાવી હતી. કેટલાક એવા ઉપનિષદ્ અને પુરાણના અધિકારે છે કે જે માત્ર રૂપકેજ છે. જેમકે-પ્રજાપતિ-રવિ, બેટી–ઉષાને ભોગવે છે. ઇંદ્ર-રવિ અહલ્યા-રાત્રિને સ્પર્શે છે. ભસ્મ–ભસ્મ અને જટા-ધુભાડે રૂદ્ર-અગ્નિનું ચિન્હ છે. - બ્રહ્મા-જળ અને ઈદ્ર–આકાશ (તિદાસ તિમિરનાર) વેદના મિત્ર અને વરૂણ તે પાશ્ચાત્ય વિદ્વાનોના હાઇડ્રોજન અને એકિસજન છે. (સત્ય) ૫ર્ષથી અન્યન અને અન્નથી ભૂત છે. (ભા) અગ્નિની આહુતિ આકાશમાં જતાં વૃષ્ટિરૂપે નીચે આવે છે. એટલે સૂર્યથી વૃષ્ટિ, વૃષ્ટિથી અન્ન, અને અન્નથી પ્રજા છે. (મનુસ્મૃતિ) વેદમાં સ્વર્ગથી સુખવિશેષની અને ઉર્વશીથી અરણિવૃક્ષની પીછાણ છે. (નન્તીત્ર વૃત્તિ) - લો. મા. તિલક પણ કહે છે કે ઉપનિષના કેટલાક પાઠોમાં વાત એક અને ઉદ્દેશ બીજો હોય એવા પાડે છે. ( go ) બંકિમચંદ્ર બાબુ લખે છે કે-યજુર્વેદસંહિતામાં અરણિના બે કટકાનાં નામ પુરૂરવા અને ઉર્વશી છે. પણ યજુર્વેદ હિતા માધ્યન્દિનીશાખા અધ્યાય ૫, કાંડ-૨, મંત્ર-૩-૪-૫ માં બન્નેને પતિ-પત્ની રૂપે, અને વચમાં રાખેલ ઘીને આયુ રૂપે કલ્પેલ છે. ઋ. સં. મંડલ ૧૦ સૂકત ૮૫ માં તો આ બન્ને કાષ્ઠો યજ્ઞના નિરંતર ત્રણ અગ્નિ ઉત્પન્ન કરવા માટે નાયક-નાયિકા રૂપે દર્શન દે છે કેહે પુરાવા ! તું દરરોજ ત્રણ વાર મારી સાથે ભોગ કરે છે. મહા For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪) વિશ્વરચના પ્રબંધ. ભારતમાં તે વસાવળીજ ચાલી કે–સેમ, બુધ, ઇલા (પૃથ્વી), પુફરવા, આયુ-નહુષ, યયાતિ, યાદવ, પાંડવો અને કૌરવો. આ રીતે અરણિને કટકે-૧ કાષ્ઠ ૨ દંપતી, ૩ વંશાવળી, અને ૪ પુરાણના આખ્યાન; એ ચાર પરાવર્તન પામી ઐતિહાસિક શહેનશાહતને પદે ગોઠવાયો છે. પૂતના નામે એક રોગ છે, જેને મહાભારતમાં બાળઘાતક પક્ષી (ગીધ) તરીકે, વિષ્ણુપુરાણમાં સ્ત્રી તરીકે, અને મહાભારતમાં રાક્ષસી તરીકે ઓળખાવેલ છે. રાવણ રાક્ષસકુળને હતો, સુગ્રીવ હનુમંત કુળનો હતો, જેમને પુરાણકારે સાક્ષાત રાક્ષસ અને વાંદરા તરીકે ઓળખાવેલ છે. ત્રવેદ સંહિતામાં મં૦ ૧૦ ઐતિહાસિક રાજ આયુ, મં+ આયુ, નહુષ, યયાતિ. મં૦ ૧૦ સત ૪૮ યદુ, તુર્વસુ, પુરૂ, એમ ત્રણ યાદીઓ છે. પુરાણકારે અહીં યદુ, તુર્વસુ, પુરૂ, દુહ્યું અને અણુ એમ નોંધ લ્ય છે. ભાગવતના કેટલાક અધિકાર અધ્યાત્મ રૂપકવાળા છે, જેમકેધર્મ અને શ્રદ્ધાથી કામ ઉત્પન્ન થાય છે. તેમજ ધર્મ, લક્ષ્મી, વૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેધા, બુદ્ધિ, શાંતિ, સિદ્ધિ અને કૃતિથી-દર્ય, નિયમ, સંતોષ, લોભ, કૃતિ, ન્યાય, ક્રોધ, ક્ષેમ, સુખ અને યશ ઉત્પન્ન થાય છે. કામનંદીથી હર્ષ જન્મે છે. અધમ તથા હિંસાના અમૃત અને નિકૃતિ પુત્ર છે, તથા ભય અને નરક પૌત્ર છે. માથા અને વેદના. પાત્રીઓ છે. ભય અને માયાનો પુત્ર મૃત્યુ છે. નરક અને વેદનાને પુત્ર દુખ છે. વ્યાધિ, જરા, શોક અને તૃષ્ણા તે મૃત્યુને પરિવાર છે. (વિપુ૦ અંશ ૧) આત્મા મનમય જગતને પ્રેરક છે; જેની રાજસ વૃત્તિ સાત્ત્વિક વૃત્તિ અને તામસી વૃત્તિ તે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ છે. (૧૦) આત્મા ત્રિગુણ માયા વડે ત્રિવિધ અહંકાર પામી સંસારમય-જન્મ જરા અને મૃત્યુની વૃદ્ધિ કરનારે થાય છે. આત્માના હદયકમળમાં થયેલ મેહની-કર્મનું ફળ-સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના અધિષ્ઠાનરૂપ દેવત્રિપુટીની પેઠે મિથ્યાત્વમોહની, મિશ્ન હની, અને સમ્યકત્વમોહની રૂપી ફળ પ્રકટાવે છે. ૩. કપિલ શાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રની રચના વખતે છએ દર્શન હયાત હતાં, એટલે છએ દર્શને વિશ્વવ્યાપી હતાં, ત્યારે કપિલજી અને ' For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું. ( ૧૫ ). [ ૨૩ ] કેનોપનિષદુ ખંડ-૧ માં કહ્યું છે કે-મન, પ્રાણુ, વાણી, નેત્ર અને કાનની ક્રિયામાં કોઈ પ્રાજક અન્ય વસ્તુ નથી. પણ મન વિગેરેની ક્રિયામાં ઉપયુક્ત આત્મા જ તે ક્રિયાને પ્રેરક છે ૧-૨ [ ૨૪ ] કઠે પનિષદ્ અધ્યાય-૨, વલી ૪ માં કહ્યું છે કે यत्पूर्व तपसा जात-मद्भ्यः पूर्वमजायत । गुहां प्रविश्य तिष्ठन्तं, यो भूतेभियंपश्यत ॥ एतद्वैतत् ।। यो प्राणेन संभवत्यदितिर्देवतामयी ।। गुहां प्रविश्य तिष्ठन्ती, या भूतेभिर्व्यजायत । एतद्वैतत् ।। એટલે-જે પ્રથમ જળથી તપ વડે ઉત્પન્ન થયે, અને જે ગુફામાં રહેલ હતું તે હિરણ્યગર્ભ; તથા જે હિરણ્યગર્ભ રૂપી પ્રાણથી ઉત્પન્ન થઈ, અને જે ગુફામાં હતી, તે દેવતામયી અદિતિ વિગેરે બ્રહ્મસ્વરૂપ છે. ૫ ૬-૭ છે ત્યાર પછી થયેલ જાતવેદમ્ સૂર્ય અને દેવે વિગેરે પણ તેજ સ્વરૂપે છે. ૮-૯ અથૉત્ જગતની ઉત્પત્તિનું આદિતત્વ હિરણ્યગર્ભ છે. વરલી માં પણ એજ સ્પષ્ટતા કહે છે કેॐ ऊर्ध्वमूलोऽवाक्शाखः एषोऽश्वत्थः सनातनः । આ પ્રત્યક્ષ દેખાતું સંસારવૃક્ષ સનાતન છે, તેનું બ્રહ્મસ્વરૂપ ઉર્ધ્વમૂળ છે. અને હિરણ્યગર્ભ વિગેરે પછીનાં સાધન રૂપી શાખા છે. ગૌતમરૂષિ થયા છે. વાયુપુરાણુ. મત્સ્યપુરાણ વિગેરેમાં બે હજાર વર્ષ પૂર્વનો ઈતિહાસ છે, જેથી તેને રચનાકાળ બે હજાર વર્ષ પહેલાં મનાય છે. પદ્મપુરાણમાં રામાનુજ સ્વામીનું વર્ણન હોવાને ઉલ્લેખ છે (સતવ. ૫૫ ) એટલે આ રીતિએ ઇ. સ. ની તેરમી સદીમાં પદ્મપુરાણને રચનાકાળ મનાય છે. ભેજરાજાના સમયમાં એ પંડિતોએ વ્યાસજીના નામે બે પુરાણની રચના કરી હતી, જેઓને ભોજરાજાએ દંડ કર્યો હતો, ત્યારથી પુરાણુ રચવાનું બંધ થયું હશે. જ સ્મૃતિ અને પુરાણુની ભાષા સંસ્કૃત છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૬ ) 'વિશ્વરચના પ્રબંધ. ( [ ૨૫ ] અથવવેદીય પ્રપનિષદમાં કાત્યાયન, - ભાર્ગવ, વૈદક્ષિ, કૌશલ્ય, આશ્વલાયન અને ભારદ્વાજ ઋષિના પ્રશ્ન ૧-૨-૩-૬ ના ઉત્તરમાં પિપ્પલાદજી જણાવે છે કે प्रजाकामो वै प्रजापति: स तपोऽतप्यत । स तपस्तप्त्वा स मिथुनमुत्पादयते रविं च प्राणं च । इत्येतो मे बहुधा प्रजा વરિશ્ચત તિ | પ્રજાપતિએ તપ તપી રવિ અને પ્રાણનું જેડું ઉત્પન કરી વિચાર્યું કે-આ બહુ પ્રજા કરશે. (પ્રશ્ન ૧ સૂત્ર ૪ ) अरा इच रथनाभौ, प्राणे सर्व प्रतिष्ठितम् । ऋचो यजूंषि सामानि, यज्ञः क्षत्रं च ब्रह्म च ॥१॥ એટલે–૨થનાભિમાં રહેલ આરાની પેઠે પ્રાણુમાં અચા, વેદ, યજ્ઞ, ક્ષત્ર અને બ્રહ્મા વિગેરે રહેલ છે. (૬) પાંચ મહાભૂત, કર્મેન્દ્રિય અને બુદ્ધીન્દ્રિયરૂપી દેવામાં પણ પ્રાણ શ્રેષ્ઠ દેવ છે ( ૫ ) પ્રજાપતિ, ગર્ભમાં ઉત્પન્ન થનાર, દેને વહિ, પિતૃને સ્વધા, ઈન્દ્ર રૂદ્ર ગગનગામી તિપતિ વિશ્વપિતા અને વાયુને પિતા પણ પ્રાણ છે. प्राणस्येदं वशे सर्व, त्रिदिवे यत्प्रतिष्ठतम् । માસ્તવ પુત્રાનું રક્ષણવ, શ્રી પ્રજ્ઞા વિદિ ના છે ? . જે ત્રણે લોકમાં છે તે બધું પ્રાણને વશ છે. માતાની પેઠે પુત્રનું રક્ષણ કર, અને લક્ષમી તથા બુદ્ધિ આપ ( પ્રશ્ન ૨ સૂત્ર ૧૩ ) આ પ્રાણ આત્મા ( અક્ષરથી ઉતપન્ન થાય છે), કર્મ સાથે શરીરમાં આવે છે અને તે બાકીના દરેક પ્રાણેને યથાસ્થાને ગોઠવે છે. અને પ્રાણ x નાડીઓ ૪ ઈત્યાદિ ઈત્યા દિ ( પ્રકન ૩ ). અર્થાત્ તે પુરૂષે હિરણ્યગર્ભને નામે પ્રાણુને - બના. અને પ્રાણથી શ્રદ્ધા, આકાશ, વાયુ, જ્યોતિ, પાણી, પૃથ્વી, ઈન્દ્રિય, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, કર્મ, લેક અને નામે બનાવ્યા (પ્રકન ૬ સૂત્ર ૪ ) [૨૬] મુંડકોપનિષદના મું. ૧, ખંડ-૧ માં કહ્યું છે કેॐ ब्रह्मा देवानां प्रथमः संबभूव विश्वस्य कर्ता भुवनस्य મોત For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું. - (૧૦૭) અર્થ દેવામાં પ્રથમ વિશ્વના કરનાર અને જગતનું રક્ષણ કરનાર બ્રહ્માજી ઉત્પન્ન થયા. यथोर्णनाभिः सृजते गृह्णते च, यथा पृथिव्यामौषधयः संभवन्ति । यथा सतः पुरुषात् केशलोमानि । तथाक्षरात्संभवतीह विश्वम् ॥ ७॥ અર્થ-જેમ કરેળીયો જાળ પાથરી જાળને ગળી જાય છે, જેમાં પૃથ્વીમાં વનસ્પતિ થાય છે, જેમ શરીરે વાળ-રૂવાટા ઉગે છે, તેવી જ રીતે ઇશ્વરથી સર્વ સૃષ્ટિ ઉપજે છે. [ ર૭ ] મુંડકોપનિષદના મુંડક-૨, ખંડ ૧ માં કહ્યું જેમ અગ્નિમાંથી અગ્નિક છુટે છે, તેમ અક્ષરથી પણ વિવિધ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે. ૧ અક્ષરથી પ્રાણ, મન, પાંચ ઇંદ્રિય, આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી ઉત્પન્ન થાય છે. ૩ આ વિરાટ રૂપને અગ્નિરૂપ મસ્તક છે. ચંદ્ર-સૂયરૂપ ને છે, દિશારૂપી કાને છે, વેદ રૂપી વાણી છે, વાયુરૂપ પ્રાણુ છે, વિશ્વરૂપી હદય છે, અને પૃથ્વીરૂપ પગે છે. ૪. તે અક્ષરથી સૂર્યરૂપી સમિધવાળે અગ્નિ ઉત્પન્ન થાય છે. તેથી ઉત્તરોત્તરપણે ચંદ્ર, મેઘ, ઓષધી, અન્ન અને વીર્ય ઉત્પન્ન થાય છે; જે સ્ત્રીમાં સ્થાપવાથી પ્રજા થાય છે. ૫. તે અક્ષરથી સામવેદ યજુર્વેદ વિગેરે ઉત્પન્ન થાય છે ૬. દેવ, વિગેરે ઉત્પન્ન થાય છે-૭. સમુદ્ર પર્વત ઉત્પન્ન થાય છે–૯ ટુંકામાં કહીએ તે પુરુષ હું વિશ્વ આ બધુંય પુરૂષમય છે ૧૦. [ ૨૮ ] માંડુપનિષદમાં કહ્યું છે કે—કાર એ મૂળ છે, દૃષ્ટિપથમાં આવતે બધો વિસ્તાર તેમજ છે, ત્રણે કાળના કે ત્રણ કાળ બહાસ્ના દરેક પદાર્થ કારમયજ છે ૧ તે મૂળ પુરૂષને ચાર પાદ છે, જેનાં નામો અનુક્રમે ૧-જાગૃત સ્થાનવાળો બહિ:પ્રજ્ઞ વૈશ્વાનર, ૨–સ્વપ્નાવસ્થાવાળે - અંતઃપ્રજ્ઞ તેજસ, ૩ સુષુપ્તાવસ્થાવાળો પ્રજ્ઞાનધન આનદમય * For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ ) વિશ્વરચના પ્રબંધ. પ્રાજ્ઞ, અને ૪-અંત:પ્રજ્ઞા હિત, અહિપ્રજ્ઞા હિત, ઉભય પ્રજ્ઞાહીન અપ્રજ્ઞાનઘન, અપ્રજ્ઞ, અનપ્રજ્ઞ શાંત આત્મા, તેમાંથી પ્રાજ્ઞ એ જગતની યોનિ છે, અને એથે આત્મા ઍકારમય છે. આ ચારે પાદ–વિભાગનું રૂપ-૧ , ૨ ૩, ૨ અને [ ૨૯] માંડુપનિષદ્ ગેડપા કારિકામાં કહ્યું છે કે કેટલાક સષ્ટિરચાનને વિચાર કરનારાઓ સૃષ્ટિને ઈશ્વરની વિભૂતિ તરીકે માને છે. કોઈ સૃષ્ટિને સ્વપ્નમય તે કઈ માયા સ્વરૂપ માને છે ( ૭ ). કઈ પ્રભુની ઈછામાં સૃષ્ટિને ચિતવે છે. કેઈ જ્યોતિર્વિદા સર્વ પ્રાણીઓની ઉત્પત્તિમાં કાળનેજ મુખ્ય માને છે. ( ૮ ). કેટલાક કહે છે કે-સૃષ્ટિને ભેગ માટે બનાવે છે, અને બીજાઓ કૌતુક માટે જગતને બનાવ્યાનું સ્વીકારે છે. પણ આપ્તકામને સ્પૃહા હોતી નથી, એટલે દેવને આ સવભાવ છે. ( ૯ ) [ ૩૦ ] કૃણુ અજુર્વેદ તૈત્તિરીયોપનિષદ્ બ્રહ્મવલી અધ્યાય ૨, અનુવાક્ ૧ થી ૮ માં કહ્યું છે કે – तस्माद् वा एतस्मादोत्मन आकाशः संभूतः, आकाशाद् वायुः, वायोरग्निः, अग्नेरापः, अभ्यः पृथिवी, पृथिव्या औषधयः, औषधिभ्योऽन्नम्, अन्नाद् रेतः, रेतसः पुरुषः । સ વા ૪૫ ગુણોત્તરસમય એટલે તે આ આત્માથી અનુક્રમે ઉત્તરોત્તરપણે આકાશ, વાયુ, અગ્નિ, પાણી, ષાધ, અન્ન, વીર્ય અને પુરૂષ ઉત્પન્ન થયા છે. તે આ પુરૂષ અન્નસમય છે. (૧-૨) अन्योऽन्तरात्मा प्राणमयः, अन्यो० मनीमयः, अन्योल વિજ્ઞાનમાર ગો ગાનનાયક અન્ય અંતરાત્મા પ્રાણમય, મનમય. વિજ્ઞાનમય અને આનંદમય છે. (૩-૬) सोऽकामयत-बहु स्वां प्रजायेति । स तपोऽतप्यत । स तपस्तप्त्वा इदं सर्वममृजत यदिदम् किञ्च । तत् सवा तहेयानुप्राविशत् । तदनुपविश्य सच्चाऽसरचाऽभवत् । निरुक्तंचा. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું. (૧૨૮) ऽनिरुक्तंच, नियनं चाऽनिलयनं च, विज्ञान चाहविज्ञानंच सत्यं चाऽनृतं च,सत्यमभवद् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते। તે વિચાર કર્યો કે હું બહુ થાઉં. એને માટે તપસ્યા કરી તપ તપીને આ બધું બનાવ્યું, જે કાંઈ આ છે. તેને બનાવીને રે તેમાં પ્રવેશ કર્યો. તેમાં પ્રવેશ કરીને મૂર્ત અને અમૂર્ત રૂપે બન્યા. એજ પ્રમાણે નિરૂક્ત અને અનિરૂક્ત, નિલય અને અનિલય, વિજ્ઞાન અને માયા, સત્ય અને મિથ્યા, એ રીતે અન્ય જે કંઈ આ દેખાય છે. તેને સત્ય (મૂત) કહેવાય છે. આ [ અનુ. ૭] असद् वा इदमग्र आसीत् । ( नात्यन्तमेवाऽसत् , न बसतः सज्जन्माऽस्ति ) ततो वै सदजायत । तदात्मानं स्वચમકતા તે પ્રથમ અસત્ હતું ( અહીં અસતને બે તદ્દન નહિં” એવો અર્થ થતું નથી, કેમકે અસત્ માંથી સત્ બનેજ નહિં.) પછી સત થયું, અને સ્વયં આત્માને બનાવ્યું. (આનંદાશ્રમ સંસ્કૃત ગ્રન્થાવની ગ્રંથાંક ૧૨) [૩૧] એત્તરીયોપનિષદ્દમાં કહ્યું છે કે – આત્મા वा. इदमेक एवाग्र आसीत् , नान्यत् किञ्चनमिषत् स ईक्षत બ્રુિ છુના રૂતિ ન માનત–આદિમાં આ સં. ' સારમાં કેવળ આત્મા હતું, અને તે સિવાય ચળ કે અંચળ કાંઈ વ્યાપાર ન હતા. તેણે સૃષ્ટિ-પ્રાણીને કમફળ ભેગવવા માટેના ' સ્થાનરૂપ પાણુ વિગેરે બનાવવાનો વિચાર કર્યો, અને જુદી જુદી સૃષ્ટિ રચી, જેમાં પ્રથમ પાણી બનાવ્યું. ) : * રોડ ચાબૂકથા–તેણે સૃષ્ટિને રખેવાળ ઉત્પન્ન કરવાની ઈચ્છા થતાં પાણીમાંથી પુરૂષ ઉભે કો, અને તેની સામે સંકલ્પ કર્યો. तस्याभितप्तस्य मुखं निरभिद्यत । यथा-ॐ॥ मुखाद् बाग, वाचोऽग्निः । नासिके निरभिद्यताम् । नासिकाभ्यां કાળા નાણાપુરા ગણિી નિમિતા | સિભ્ય चक्षु, चक्षुष आदित्यः। कौँ निरभिद्यताम् । कर्णाभ्यां For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૦ ). વિશ્વરચના પ્રબંધ. श्रोत्र, श्रोद दियः । त्वड् निरभिद्यत । खचो लोमालिक लोमभ्य औषधिवनस्पतयः ।। हृदयं निरभियत, हृदयान्मनो मनसचन्द्रमाः॥ नाभिनिरभिद्यत, नाभ्या अपानो, अपानाમૃત્યુ શિશ્ન નિમિત રહેતો, રેતર ગાઃ | તેની સામે વિચારીને જોતાં ઈડાની માફક તેનું મુખ ઉઘડી ગયું. પછી મુખમાંથી ૭ શખ ઉત્પન્ન થયે, અને શ બ્દમાંથી અગ્નિ પ્રકટ. પછી તેનું નાક ખુલી ગયું, અને નાકથી શ્વાસ આવવા-જવા લાગ્યા, તે શ્વાસથી આકાશ બન્યું. અને નેત્ર ઉઘડી ગયાં, નેત્રથી પ્રકાશ અને પ્રકાશથી સૂર્ય બન્યા. ત્યાર પછી કાન ઉઘડ્યા, કાનથી શક્તિ થઇ, અને ચારે ખુણાને ફેલાવ થવા લાગ્યા. પછી ચામડી વધી, ચામડી પર વાળ જામી ગયા, અને વાળથી ઘાસ પાંદડાં વૃક્ષ વિગેરે ઉત્પન્ન થયા. ત્યાર પછી છાતી ખુલી ગઈ, છાતીથી બુદ્ધિ અને બુદ્ધિથી ચંદ્ર ઉત્પન્ન થયા. પછી નાભિ ઉઘડી, નાભિથી આ પાન અને અપાનથી મૃત્યુની ઉત્પત્તિ થઈ. પછી લિંગ ખુલી ગયું, જેમાંથી વીર્ય નીકળ્યું, જેથી પાણી બચું (ખંડ-૧) તેણે બનાવેલ દેવતાઓ સંસાર મહાવમાં પડ્યા. અને તે વિરાટે પોતે રચેલ પુરૂષ દેવ અને પ્રાણીઓમાં ભૂખ તથા તરશને મોકલ્યા. જ્યારે દેવતાઓએ પણ જેથી પોતે અન લઈ શકે એવું પિતાને વસવાટ કરવાનું શરીર માગ્યું એટલે (વિરાટ) દેને વસવા ગાય લાવ્યા, પણ દેએ તે કબુલ ન કરી ત્યારે ઘડે લાવ્ય, દેવાએ તેને પણ નિવાસ માટે નાપસંદ કર્યો. ત્યારે પુરૂષ આયે, દેવતાઓએ ખુશી થઈ તેને સ્વીકાર કર્યો. અને વિરાટની આજ્ઞાથી અગ્નિએ વાણી થઈ મુખમાં, વાયુએ પ્રાણુ થઈ નાકમાં, આદિત્ય ચક્ષુ થઈ નેત્રમાં, દિશાઓએ શ્રોત્રરૂપે કાનમાં, ઓષધિઓએ લેમરૂપે ત્વચામાં, ચંદ્ર મન થઈ હૃદયમાં, મૃત્યુએ અપાન થઈ નાભિમાં, અને પાણીએ વીર્યરૂપ થઈ શિશ્નમાં પ્રવેશ કર્યો. આથી અશના (ભૂખ) અને પિપાસા પણ દેવામાં ભાગીદાર બન્યા (ખંડ-૨) * પછી વિશટે લેક અને લોકપાળે માટે અન્ન આદિ બતાવવાનું ઉચિત ધારી પાણી વિગેરેની સામે સંકલ્પ કર્યો કે મનુષ્ય For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું ' (131) વિગેરે માટે ચાખા વિગેરે અને ખિલાડી પ્રમુખ માટે ઉદર વિગેરે થાઓ. બસ, તુરતજ સંકલ્પિત ઉપાદાનરૂપ પાંચ ભૂતમાંથી “ચર-અચર અન્ન ઉત્પન્ન થયું. આ મૂષક, શ્રી િવિગેરે પેખેતીના શક્ષકને દેખી નાસવા લાગ્યા, લાક તથા લેાકપાળા તેમને પરાણે પકડી સુધાની શાંતિ કરવા તૈયાર થયા, પણ મજ્ઞતાથી તે અન્નને વાણી સ્માદિના વ્યાપારમાં જોયું. પ્રાણુ, ચક્ષુ, કાન, ચામડી, મન અને શિશ્ન પાસે અન્ન ધર્યું; પણ તે દ્વાાં અન્ન લઈ શક્યા નહીં. તે અન્નને સુખમાં પેસાડયુ, અને અપા વડે અન્ન ખાવા લાગ્યા. હવે વિરાટે મારા વિના વાણી વિગેરના વ્યાપાર કેમ થશે? એમ ચિંતવી મસ્તકને વિદારી તેમાં પ્રવેશ કર્યા, આ કારણથી તે વિભાગ વિદરતી કહેવાય છે. [ ખંડ-૩ અધ્યાય. ૧] પુરૂષ એ પુરૂષના પ્રથમ જન્મ છે, અને પછી શ્રીરૂપી ખેતરમાં પેાતાનુ હી નાખી ગર્ભ રાખે છે. આ ગભ થી થયેલ પુત્રમાં પુરૂષનુ પાવાપણું છે, તેનું પોતાના દેહમાં લાલન-પાલન કર્યું હતુ, અને હવે પુત્રરૂપે લાલન-પાલન કરે છે. આ રીતે પુત્રરૂપે પુરૂષ ખીને જન્મ પામે છે. ( આ પિતા– પુત્રના એકાત્મત્વની વિવક્ષા છે. ) અને પુરૂષ મરીને નવી ગતિમાં ઉત્પન્ન થાય તે પુરૂષના ત્રીજો જન્મ છે. (ખંડ–૩ અધ્યાય-૨) જગતનાં ખીજ (ખીમાં) ૧-પક્ષી વિગેરે માટે અડ, ૨-મનુષ્યાદિ માટે જારૂ, જરાયુ, ૩–જૂ વિગેરે માટે સ્વેદ, અને જ–વૃક્ષ વિગેરે માટે ભિદ એમ ચાર પ્રકારનાં છે, અને ક્રતુ એ પ્રજ્ઞાનનું જ ખીજું નામ છે. અહીં ભાષ્યકાર વિશેષ ખુલાસા કરે છે કે:-વિરાટનાં ખીજાં નામે–અગ્નિ, હિરણ્યગર્ભ, વિરાટ, પ્રજાપતિ, અને બ્રહ્મા ઇત્યાદિ છે. [ખંડ ૩ અધ્યાય ૩] [ ૩૨ / છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યુ છે કે-વિશ્વમાં ભૂત પૃથ્વી, પાણી, ઐષધી, પુરૂષ, વાણી, ઋગ્ સામ, અને કાર; એ ઉત્તરાત્તર રસાત્મક-સારભૂત પદાર્થો છે ( ૨ ) . [ ૩૩ ] છાંદેગ્ય બ્રાહ્મણ પ્રપાઠક-૮ ઉપનિષદ્ અ૬, ખંડ ૨ માં કહ્યુ છે કે—સત્યે મહુ થવાને ઇચ્છા કરી, તેણે તેજ બનાવ્યું ( ૩ ) તેજે પણ ખડું થવાને - ઇછ્યું, For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ર ) વિશ્વરચના પ્રબંધ.. અને પાણી બનાવ્યું. પાણીએ પણ બહુ થવાની ઈચ્છા વડે અને બનાવ્યું. (૪) ભુતેના અંડજ, જીવજ, અને દિલ જ એમ ત્રણજ બીજો છે ( ૧ ). સૃષ્ટિ દેવતાએ તેમાં જીવરૂપે પરિણમી નામને વ્યવહાર શરૂ કરવા ધાયું (૨) અને તેમજ કર્યું ( ૩ ) [ ૭૪ ] બૃહદારણ્યકેપનિષદ્ અધ્યાય ૧ માં કહ્યું છે કે–પ્રથમ કંઈ ન હતું. આ બધું મૃત્યુથી વીંટાએલ હતું. મૃત્યુએ ખાવાની ઈચ્છાથી સ્વતંત્ર થવા ધાર્યું પોતાના આ ત્માની પૂજા કરી, જેથી પાણી પ્રકટયું. પાણીને સમુદાય પાકીને કઠણ થયે, અને તે પૃથ્વી બની.(બ્રા. ૨સૂત્ર-૧-૨) દેવ અને અસુર એમ બે પ્રકારના પ્રાજાપત્યા હતા, તેમાં દે નાના હતા, અને અસુરે મોટા હતા. તેમાં પરસ્પર સ્પર્ધા ઉત્પન્ન થઈ ( બ્રા૦ ૩ સૂ૦ ૧ ) પ્રથમ આ આત્મા હતા, તેણે બીજા કેઈને નહીં, તેથી “ હું છું એ પ્રમાણે માનવા લાગ્યા ( બ્રા ૪ સૂ-૧ ) તે એકલે હતે, માટે ભય પામ્યો. તેણે વિચાર કર્યો કે, મારા સિવાય બીજું કઈ નથી, છતાં હું કેમ ભય પામું છું? (સૂ૦ ૨) તે એકાકી હોવાથી ૨મતે ન હતા, પણ તેણે સાથે બીજે કઈ હોય તે સારૂં? એમ ચિતવ્યું. અને સ્ત્રી-પુરૂષની પેઠે અરતિ દૂર કરવા માટે વિરાટ સ્વરૂપને અનુકૂળજ ગાઢ આલિંગન આપ્યું, જેમાંથી બે સ્વરૂપ પ્રકટ થયાં (તેનાં નામ મનુ અને શતરૂપા હતું ) . ( પુરૂષદેહ અને સ્ત્રી દેહ એ અર્ધા અર્ધા શરીર છે, જે સંપુટ રૂપ થતાં આખું શરીર થાય છે ) અધે શરીરથી ઉત્પન્ન થયેલ અર્ધાગના શબ્દ ત્યારથી બન્યું છે, તે પતિ અને પત્ની બન્યાં. પુરૂષના અર્ધા શરીરને પત્નીના અર્ધા શરીરે પૂર્ણ કર્યું. મનુ પુરૂષે શતરૂપા નામની પુત્રીને સ્ત્રીરૂપે કલ્પી, જેના મથુનથી મનુષ્યની ઉત્પત્તિ થઈ છે. ( ૩ ) હવે શતરૂપાએ વિચાર કર્યો કે—કામાભિભૂત મનુ ધૃષ્ટ થઈ પોતાનાથી જ થયેલ પુત્રીને ભેગવે છે, માટે મારે રૂપપરાવર્તન કરવું જોઈએ. - આ પ્રમાણે વિચારી તે ગાયરૂપે થઈ, એટલે પ્રજાપતિ બળદ અન્ય તેમના સંગમથી ગજાતિ ઉત્પન્ન થઈ. એજ રીતે શતરૂપા અને મનુ-પ્રજાપતિના કૃત્યથી-ઘડા, ખચ્ચર, ગધેડા, For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ નિવેદન દસમું. ( ૧૩૭), બકરા, ઘેટા, અને કીડ વિગેર બન્યા છે. ( ૦ ૪) અવ્યકત હતું તે નામ અને રૂ૫ વડે વ્યક્ત બન્યું (૭) પ્રથમ હા હતું, તેમાંથી બ્રાહ્મણ પ્રજા થઈ. પછી તે ક્ષત્રિય જાતિ ઉત્પન્ન કરી ( ૧૧ ) તે બન્ને જાતિ ધનનું પાન કરી શકે તેમ ન હતું, એટલે વૈશ્ય જાતિ ( ૧૨ ) અને શહે ઉત્પન્ન કર્યા. (૧૩). * [ ૩૫ ] મૃહદારણ્યકેપનિષદુ અ૨ બ્રા. ૩ માં કહ્યું છે કે, બ્રહ્મના મૂત અને અમૂર્ત વિગેરે બે રૂપ છે. (સૂત્ર-૧). [ ૩૬ ] મૃહદારણ્યકે પનિષદ્ અધ્યાય ૬ બ્રા. ૪ માં લખ્યું છે કે આ ભૂતેમાં પૃથ્વી, પૃથ્વીમાં પાણી, પામણીમાં ઓષધી, ઔષધીમાં કુલે, કુલેમાં ફળ, ફળમાં પુરૂષફળ, અને પુરૂષામાં વીર્ય એ સારભૂત વસ્તુ છે. (૧) પ્રજાપરિપાક રોગ્ય સ્થાને પ્રતિષ્ઠિત કરવા ધાર્યું અને શતરૂપા નામે સ્ત્રી બનાવી. તેને નીચે સ્થાપી, ત્યારથી પતનીને નીચે સ્થાપવાને દંપતિવ્યવહાર શરૂ છે, અને પિતાના કઠીન અગથી પત્નીનું અંગ પૂરી કરી કરી સમગ કરવા લાગ્યા.. (૨) તેની વેદી કહે બહં ચ એને મૂક જન્ય અને ન પ્રગટ વિગેરે વિગેરે (૩) : રાજ T૩૭ સાણુસહસીકાર પાન-૩ માં લખે છે કેએક વાર જરદારણ્યક અધોઈ ૪માં અમિથી એનિમાં કાશના પરથી માણું, લેવા અને તેમાં થાય છે, એવા લખે છે કે મહિલામાં મારી માં નથી ) " , : - - - [ કેવોપનિષદ્દમાં કહ્યું છે કે શરીર સાફસ અને જ્ઞાન એ ત્રણે પુરવાસીની બુદ્ધિથી પ્રારા મનJસા આકાશ વા અગ્નિ પાણી અને પૃથ્વીની ઉત્પત્તિ થાય છે For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અગીયારમું. -, * વેદસિવાયના આર્યાવતના તથા રાજારાતાચના માટે નીચે મુજબ કહે છે– [૧] મનુસ્મૃતિમાં કહેવું છે કે પહેલાં સાત, અપ્રતકી, અવિરૂધ નાની અને જવું જ રૂપ હતું. પછી સ્વયંભૂ મહત્તવાદિ ભૂતારૂપે પ્રીસ સાર સંહિ રચવાનો વિચાર કરી, પ્રથમ પાણી ઉત્પન્ન કર્યું. માતાલિલિ તો પાગલવણકર, તે પણ માંગવા બીજ નામાં તે બી થી સોના જેવું એ છે કે જમા થા ઉત્પણ થઈ એક વર્ષ સુધી આ પાર પછી વિચાર કરો ઇતના બે ભાગ કરી પૃથ્વી આગ બનાવ્યાં. અનેની વચમાં આઠ દિશાઓ, પાણી, જગ્ય, વિરમગાવ્યાં. થરાહિતિ માટે અગ્નિ, વાયુ અને જા , થઇ અને સામવેહની સરખા કરી. પછી એ કાળ, ગ્રહ, નક્ષત્ર, તપ, દાન, તિ, કામ, ક્રોષણ, દાબવાવ્યાં. પછી માડું, હાથ, જગ અને પગથી ચાર વર્ણ બનાવ્યા. પછી રી-પુરૂષ થઈ વિરાટ ઉત્પન્ન કર્યું. પછી મનુરવિ પ્રજાપતિએ તાની જાતે, વિદ્યુત, મેઘ, પશુ, પક્ષી, કિડા ને તીયાં હિને બનાવ્યાં. ! ' For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અગીયારમું (૧૩) [ 2 ] શબવત પ્રતિબંડમાં કહે છે કેमहापिदिारीरस्था, जमस्थस्य चिर कुमार તિજ , લો બરફ " " सच मदृष्टः सर्वेषां, तल्लोम्नां विवरतुन्न । कालेन पडता तस्मात्स व समुपारने ॥ एवं सामिपानि किया निर्षितानि च । ---- જો-ૌશલ, ચિર રિવર = 1 (પૃથિમ્પંપાખ્યાને, ૭ અધ્યાય ). એ પ્રમાણે વિરાટના મળથી વિશ્વપત્તિ કહે છે. વળી બીજે ઠેકાણે જણાવે છે કે- પૃથ્વી કુષ્ણમેદમાંથી થઈ છે, તેથી મેદિની કહેવાય છે. * * * * [ ] પરિપુરાણે ઉતરખંડમાં ર૯ મા અધ્યાયમાં કહ્યું છે કે વેણુ શજાના દક્ષિણ હાથને મથવા લાગ્યા, મથતાં મથતાં સ્વેદ થયે. પછી બ્રાહ્મણે મથવા લાગ્યા, તેમાંથી પૃથુ થશે. વળી માયપુરાણ (રાધ્યાય ૧૦મા કહે છે કે- સ્વયંબધશે આગના પાપી પુત્ર રાજ વેશનો કચરતા શરીરમાંથી પૃથ નીકળે. તે વિષ્ણુને પ્રસન્ન કરી રાજા થયા,પણ ભૂતોને નિર્ધન જોઈ તેને બાળવા તૈયાર થશે. પૃથ્વી ગોરૂપ ધરીને નાઠી, પૃથું પાછળ ચાલ્યો. અંતે ગોરૂપધારી પૃથ્વીએ થાકીને દુધ દોહવાને કા પી. કેમે જુદી જો વ્યક્તિએ રાણીવાથી જુદી જુદી હર હર (મ) શિકહ્યું છે કે–વણું કણસર્વ ઓષધીને ગળી ગઈ, તેથી પ્રજાએ પૃથુ શજીને વિનંતિ કરી પૃથુ રાજા આજવ-ધનુષ મારવા તૈયાર થયે, વણા રૂપ નાસવા લાગી. અંતે ભયભીત વસુંધરાએ શાનું વચન માગું, તેથી તે પૃથથી કહે છે કે છે કે- અ જાહ નાયણ દેવ હતા. મારોથી છાણ અને બનાવી સનકાદિ પાંચ ને ઉપન્ન થયાં. તે પચે ત્રાધિકાને ચષ્ટિ રચવાની ઈછી હિતે જોઈને બધા માયાએ કેરી ઈશ્વરમાં મોહ પામ્યા પછી * For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ - - - (૧૩૬ ) - વિશ્વરચના પ્રબંધ. વિષ્ણુના ગાયી પુત્રરૂપ બાએ મહા તપ કર્યો, પણ તપની નિષ્કતાને લીધે ખેઢ તથા કે ઉત્પન્ન થજી ની ખામાંથી અાંસુ પાડવા લાગ્યા, અને તે આંસુથી વાંકી થયેલ ભૂમિથી લાલરંગી મહાદેવ ઉત્પન્ન થયા. “નિલાહિત” મહાદેવને છાએ સૃષ્ટિ રચવાની રજા આપી, એટલે મહાદેવ સૃષ્ટિ રચવા લાગે. સૃષ્ટિ રચવામાં આવ્યા બત, પ્રેત, પિશાચ ઉપર કયાંક પણ તેઓ ઉત્પન્ન થતાંજ જગાવનું પાણી પી લગ્યા. આ ગોટાળા જેઠ વિસ્મિત થઈ બ્રહ્માએ મહાદેવને કહ્યું કે જાણે બમિટ Bમિલીમિટ આવી ઉત્પન્ન થયેલ પ્રજાથી સર્યું. એટલે સૃષ્ટી રચવાનું બંધ કરવા ફરમાવ્યું. એમ બ્રહ્માએ શિવથી જ જગત બનાવ્યું - ( [ પ ] રામાયણમાં-અયોધ્યાકાંઠમાં બે પ્રકારનાં વર્ણન છે, અરણ્યકાંડમાં (સર્ગ ૨૧) કહે છે કે બ્રાહ્મણ આદિ ચાર વર્ણની ઉત્પત્તિ કાશ્યપ પત્ની મનું-શતરૂપાના ચાર અંગમાંથી થયેલ છે. " [ ૬ ] લિંગસુમાણુમાં શિવને પૃથ્વીના કરાવેલ છે કારણકે એવપુરાણમાં વિપશુને ઉત્તમ પુરૂષ તરીકે માનેલ નથી शिवद्रोहाच संदेहो, नरकं याति दारुणम् ॥ तस्मा विष्णुनामापि, न वक्तव्यं कदाचन ॥ - વળી– પુ િરવો, રિતુ પહેલા - न तस्मात् परमं किश्चित् , पदं समषिगम्यत ।। (સતત ૨ ) એટલે વિષ્ણુનથી શિવોહ, અને શિવોહથી નરકમાપ્તિ થતી હોવાથી વિષ્ણુનું નામ પણ ન લેવું. શિવપુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર પણ શિવ આરાધના કરતા હતા. વિગએ ત્રણ વખત શિવનું આરાધન કર્યું છે, જેમાં એક વારું ૧૯૬૦,૦૦૦ વર્ષ સુધી શૂલપાણિ શિવનું આરાધન કર્યું છે છે એક વાર સેળ માસ શિવપાસના કરી આઠ વરદાન માગેલ છે, For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ વેિનન અગીયારમું . ( ૧૩૭ ) છે. (મત૦ ૪૦-૪૭-૪૯) વાયુપુરાણમાં કહ્યું છે કે—શિવે વિષ્ણુ તથા બ્રહ્માને વરદાન આપી પાતાથી ઉતરતા કર્યા; વળી વિષ્ણુ પ્રત્યે આયેા કે હું અગ્નિ ને તું ધુમાડા, હું દિવસ ને તું રાત્રિ, હું સત્ય ને તુ અસત્ય છે. વળી વિગપુરાણમાં કહે છે કે— શિવભક્ત દધિચિએ ભક્તિ સહિત વિષ્ણુને જીત્યા. દક્ષના યજ્ઞમાં વીરભદ્રે વિષ્ણુનું માથું કાપી નાખ્યું, અને પવને તેને અગ્નિમાં નાખી દીધે{ સત ૩૦] માટે શિવ એજ જગૃતતાં કે સા તરીકે સમ છે. એટલે બ્રહ્માંડથી નીકળેલા શિવે ડાખા હાથમાંથી વિષ્ણુ તથા લક્ષ્મી અને જમણા હાથમાંથી બ્રહ્મા તથા સંસ્કૃતીને અનાવ્યા છે. [૭ ] વિષ્ણુપુરાણના પ્રેમીએ કહ્યું છે કે પદ્મપુરાણમાં જ વિષ્ણુને ઉત્તમ કહેલ છે. જુએ.— यस्तु नारायणं देवं, ब्रह्मरुद्रादिदेवतैः । सममव्यैर्निरीडयेत, स पाखंडी भवेत्सदा ॥ किमत्र बहुनोक्तैन, ब्राह्मणा ये वैष्णवाः । न स्पष्टव्या न वक्तव्याः, નાતા મ तथा - येऽन्यदेवं परत्वेन, वदत्यज्ञानमोहिताः । नारायणाज्जगन्नाथा - ते हि पाखंडिनः स्मृताः ॥ વળી પદ્મપુરાણમાં ૯ અધ્યાયમાં કહે છે કે શિવ મંત્રમળે સ્ત્રીઓને આકર્ષી ખાનગીમાં સેવતા હેતા. વળી શિવપુ મત॰ ૭૩–૭૨ ) રાણમાં કહે છે કે શિવે સૂર્યોપા ય તા પછી તેને સમર્થ કર્યો કેમ માની ? સાથે સાથે ૧રાહપુરાણ અને ગરૂડપુસણુ તપાસતાં સમજી શકાય છે કે રૂદ્રે વિષ્ણુની તારીફ્ ને ધ્યાન કરેલા છે. ( મત૦ ૧૧૬–૧૨૦ ) એક વાર શિવે કૃષ્ણવય માટે મૃત્યા માકલી, પણ સદન ચક્રના ભયથી મૃત્યા નાસીને પાછી આવી. ક્રમે સુદર્શન ચક્ર કાશીપ સૈન્યને તથા શિવના પ્રથમ ગણધરને બાળી ભસ્મ ર્યાં. (વિષ્ણુ પૂર્વાશ-મ ૩૪ મત૦ ૧૭૩) તા સમ શકાય છે કે—નારાચક્ષુ ભગવાન જગતને કરવાને કે હવાને સર્વ શક્તિવંત છે, માટે વિષ્ણુપુરાણ ( પ્રથમ અંશ અધ્યાય ૧) માં કહ્યુ છે કે For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮ વિશ્વરચના પ્રબંધ. વિષ્ણુએ પ્રધાન તથા પુરૂષ સાથે મળી પૃથ્વી ઉત્પન્ન કરી છે. બ્રહ્મા ચારે સુખથી ગાયત્રી વિગેરે બાબતે હતે. (બ્રહ્માના ચાર મુખ કયારે થયા? ) વળી તેમાં જ કહ્યું છે કેतेषां (जीवानां) ये गानि कर्माणि, माक् सृष्टया प्रतिपेदिरे। - तान्येक ते प्रतिप्रचंते, सृज्यमानाः पुनः पुनः॥ करोत्येवियां सृष्टिं, कल्यादौ स पुनः पुनः । * * * * * (વિ. પુ. ૧-- ૨ ૫ ) માટે સૃષ્ટિ રચનાર વિષ્ણુ છે. બ્રહ્મા અહંકારી, શિવ કામી અને વિષ્ણુ પવિત્ર છે ( પાયસણ) [૮] પૃથ્વી સૃષ્ટિના અધ્યાય ૩ જા માં ( લેક ૧૭૧ થી ૧) છે કે-રક્ષાના કપાલથી અર્ધપુરૂષ રૂપે અને અધાશવજી પૈદા થયા, તેથી વિશ્વરચના થઈ છે. ( મ. ૯૪) [૯] મત્સ્ય પુરાણમાં કહેલ છે કે રણવિધિમુકાયો છે. પરિતા એટલે જેને જગત માનીએ છીએ તે બ્રહ્મા, વિષાક્ત તથા સુનિઓ વગેરે જન્મ જરા અને મૃત્યુથી પીડિત છે. તેમજ એક ઠેકાણે મહાદેવને પણ જન્માદિથી યુક્ત કહેલ છે. આ માન્યતાનું કારણ તે દેવામાં જગતકતોને વેશ્ચ ગુણની ખામી દેખાય છે તે છે, કારણ કે પુરાણ મતેજ તે દેવત્રિપુટીની ચોગ્યતા મનાતી નથી. કહેવાય છે કે, એ વારે તે દેવવિપેટી અત્રિની સ્ત્રી સતી અનસૂયાને ભ્રષ્ટ કરવા તેના ઘેરમાં ગઈ હતી, પણ સતીએ જલ છાંટી તે ત્રણને બાળક બનાવી દીધા હતા, અને એવું રૂપ બનાવ્યું કે ત્રણે દેવેની સ્ત્રીઓ પણ તે જગતકર્તાઓને ઓળખી શકી ન હતો કુછ લગાવને પુત્રજ કેહયુક્ત હતે. (ભવિષ્ય પુત્ર) બાપા તપથી પાસને પામ્યા ( ચ૦ ચં૦ ૧૮૫) અસુરે અષતોને કહ્યું સવિજીએ જાણ્યું નહિ. (કંદ) સત ૧૮) મહા જલપાથમાં વેરો ખવાઈ ગયા. ભગવાનને સર્વજ્ઞ છતાં મચ્છના માતાશે પડશે. ને હજાર વર્ષ સુધી મળ્યા. સીતાનું હરણ કેણે કર્યું.? તે જાણવા પૂરતી ખિચંદ્રજીમાં ' - ક આ { 2 થી 4 : ૨ - DR For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ નિવેદ્ન અગીયારમુ . ( ૧૩૯ ) સર્વજ્ઞતા સંભવતી નથી ( સત. ) શિવના હાથથી ને શિવના પસીનાથી ઉપજેલ અધક સાથે શિવજીને મહાન યુદ્ધ કરવું પડયું ( શિવમત પર ) આડી દૈત્યે પાર્વતીરૂપે મહેશને ઠગ્યા હતા. ( પદ્મ. મ॰ ૭૧ ) કાલયવનાદિના ભયથી સર્વ સમ કૃષ્ણે દ્વારકા રચી. ( વિ. ખ. ગુ. મ. ૯૫ ) ભૃગુ ઋષિએ સ્ત્રીઘાતક વિષ્ણુ હ ભગવાનને શ્રાપ દીધા કે, તુ સાત વાર મનુષ્યાનિમાં ઉપાશ ( મત્સ્ય૦-૪૭-મ-૧૨૩)તારક અને શજીનિમિના યુદ્ધમાં પરિવાર સહિત કુખ્શને મહા દુઃખ પર્યુ હતુ, તેમજ પોતાની હાર થઇ હતી. ( મત્સ્ય॰ અ૦ ૧૫૨-૧૫ મ૦ ૧૪૬ ) વિષ્ણુના કાનના મેલથી ઉપજેલ મધુકૈટભ દૈત્ય સાથે વિષ્ણુએ પાંચ હજાર વર્ષ યુદ્ધ કર્યું ( માર્ક ૮૦ ૫-૭૮ મંત૦૯૫ ) શિવના ૨૮ અને વિષ્ણુના ૨૪ અવતાર થયા છે. વળી બ્રહ્મા, વિષ્ણુ મહાદેવમાં પરસ્પર સહનશીલતા કે ચોપ નહિ હશે દધિચીએ વિષ્ણુને અને વિષ્ણુના સેવકને માર્યા હતા. વિષ્ણુએ દક્ષ યજ્ઞમાં શિવનું ગળું દેખાવ્યું હતું. (હરિવંશ ) વિષ્ણુના વરાહ અવતારમાં શિવે શરણ થઈ વિષ્ણુનુ અચ્ચા સહિત ભક્ષણ કર્યું હતું. ( સત. ૯૩) ઇત્યાદ્રિ ઘણી નવાઈની વાતેાથી અથવા બીજા કાર્ય કારણે ઉપરના લેાક રચવામાં આવ્યા છે. [૧૦] શિવપુરાણમાં(સનકુમાર સંહિતામાં) કહે છે કેअहं कर्ता च हर्ता च, स्रष्टा चापि युगे युगे । अहं ब्रह्मा च विष्णुव એટલે હુ શિવ ર્તા હતા, ને યુગે યુગે સ્રષ્ટા છું, હું જ પ્રત કે વિષ્ણુ છું. ત્યારે બીજી તરફ તેજ શિવપુરાણ ધર્મ સહિતા અધ્યાય. ૪૯ માં લેાક ૭ થી મહાદેવજી પેાતે કહે છે કે-ब्रह्मा विष्णुरहं देवि, बद्धाः स्मः कर्मणा सदा । જામજોષાવિમિલોને સન્માનીશ્વાઃ૫(મત૦૬૮) એટલે-ડે દિવ! હું-શિવ, બ્રહ્મા ને વિષ્ણુ એ ત્રણે કામ– ક્રોધાદિ દ્વાષ વડે કરીને ક્રમથી અથાયેલા છીએ, તેથી અમે કાઇ ઇશ્વર નથી. ખરેખર આ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહા વના જગતકર્તા તરીકે ચેાગ્યતા અને વિનિપાત આ બન્ને વસ્તુ પુરાણામાંજ રહેલી છે. ( આ કર્મવાદ છે ) દર For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) - વિશ્વરચના પ્રબંધ. [ ૧૧) અક્ષરવાદી કહે છે કે- અક્ષરથીજ વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ અનુકમે થયાં છે. ( ત. પ્રા. ૧૬૩ ). " A - [ ૧૨ ] ભગવત ગીતા અધ્યયન ૧૩ માં પ્રકૃતિ અને પુરૂષને અનાદિ કહ્યા છે. કહ્યું છે કે- બર્નિં કુરુ વૈવ, વિના મારા तथा-यावत्संजायते किंचित, सत्त्वं स्थावरजंगमम् । : ક્ષેત્રનારા , તકદ્ધિ માતમ શા (ભા ૬૩) કે [ ૧૭ ] મધુકૈટભના મુડદાથી પણ સૃષ્ટિ રચવાનું કહેવાય છે. ( સત. ૨૫ ) : [ ૧૪ ] નારદપુરાણમાં લખ્યું છે કે-નારાયણની જમણી બાજુથી બ્રહ્મા, ડાબી બાજુથી વિષા, અને વચ્ચેથી શિક ફક્યા છે. લિંગપુરાણમાં તેથી જુદી વાત છે. (૨૮) : [ ૧૫] મત્સ્યપુરાણમાં બ્રહ્માથી શિવ ઉત્પન્ન થવાનું જણાવે છે. વળી તેજ પુરાણમાં ( ૨–૩–૧૨૫ ) નારાયણસુત અત્રિથી ચંદ્રની ઉત્પત્તિ દેખાડી છે (૨૮) ( [૧૬લાગવતમાં કહ્યું છે કે-મન:-ચક્ષુથી અગોચર દ્રષ્ટા ભગવાને દશ્ય જોવા માટે ત્રિગુણમયી માયા પ્રકાશી વાંશ વડે ન પુરૂષ બનાવી તેના માથામાં વીર્ય ચૈતન્ય સ્થાપ્યું. તે સમષ્ટિ જીવરૂપ મહાતત્ત્વને જાણતી હવી, તેથી ત્રિવિધ અહંકાર થયો. તેમાંથી ક્રમે પૃથ્વી બની (બ્રહ્મારૂપ પ્રજાપતિ પાલન કરે છે, અને રૂદ્રરૂપે સંહાર છે. [ ૧૭ ] ભાગવત આદિમાં કહેલ છે કે-વિષ્ણુના નાભિકમલથી કુલ થયું, કૂલથી બ્રહ્માજી થયા, ને તેથી વિવો ત્પત્તિ થઈ છે. ફ -[ ૧૮ ] માર્કન્ડેય પુરાણમાં તે લખ્યું છે કે-મહાલહમીથી વિષ્ણુ મહાકાળીથી મહાદેવ, અને મહા સરસ્વતીથી બ્રહ્મા ઉતપન્ન થયેલ છે. આ માન્યતાનો હેતુ તપાસીએ તે હ્મા વિષ્ણુ અને મહાદેવ સંબંધે બધી બધી નવાઈની વા* તાથી અથવા બીજા ગમે તે કારણે દૈવી શકિતઓને જગત ત્વનાં વિશેષ મળેલાં છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ નિવેક્ત અગીયારમું. હ ) વરાહપુરાણમાં કહે છે કે વિશ્વ અને હસી હોય શકિત ઉત્પન્ન થઈને તેના ત્રણ જીગમ પડવાથી હાથમી રાકવાની અને કાળી બન્યા છે. ક8 - 8 - [ ૨૦ ] કાળીને ઉત્પન્ન કરનાર ઓળખાવાય છેવ્યાં. જણાવે છે કે-હું અનાદિ શક્તિ થઇને બીજ છું, બીજની શક્તિ થઈને વિશ છું, તથા વિષ્ણુ શક્તિ થઈને સર્વ સુષ્ટિ [ ] એક ઠેકાણે કહે છે કે આદિ શક્તિશાળી દેવીએ ત્રણ ડાં બનાવ્યાં, અને ત્રણમાંથી બ્રહ્મા-વિષ્ણુ-આશ. થયા છે. ( સત-૨૫) વળી બીજે કહે છે કે આદિ શક્તિએ એ દેવત્રિપુટીને ઉત્પન્ન કરી તે પર એહિત થવાથી તે ત્રણેને લાગ કીધો (૨૮) ( આ કાળી તે સાંખ્યનું પ્રતિતત્ય એમાય છે) . કે . . - . [ ૨ ] ગરપના શિખ્યા કહે છે કે-અલેકે ખલક રચવા ખપ્પર ઉત્પન્ન કર્યું, મૃત્યુ અને કાલ એ ખખ્યારના શિષ્યો છે (ચરિત્ર ચદ્રિકા, ૨૪૨ ) [ ૨૩ ] વૈશેષિક દર્શનના આદ્ય પુરૂષ જણાઇ કહે છે કે, તત્તરથી સાદિ એઈ નથી, મણ અનાદિ છે આથી પાણી, બહાંડ, વિરુ, નાભિકમલ અને બ્રહ્માજી એ ઉત્પન્ન થાય છે; એમ સુષ્ટિ પરમાણુથી થઈ છે. ( સત-૩૨ ) - 9:38 - [ ૨૪ ] ન્યાય શાસ્ત્ર પ્રણેતા શૈતમ કષિ કહે છે. કેજર્મ, સમવાય, જીવ, પાંચ તત્વ તથા ઈશ્વર મા સા . ' આદિ છે. મહર્ષિ બાતમ વેદાને ઉત્પન્ન થયાનું થયું છે, કારણ કે શબ્દ પટની પડે કાર્યરૂપ હોવાથી અનિત્ય છે. [ ૨૫ ] પતંજલિ કહે છે કે-આત્મા અને પરમાત્મા અને તવ સાથે કોઈ સંબંધ નથી. [૨૪] સાંખ્ય મતને આદિ પુરૂષ કપિલ કહે છે કે, પ્રકૃતિ અને પુરૂષ અનાદિ અનંત છે, તેના સપ્રવાહ ચાલે, 1 છે. વિશ્વના કોઈ કતી નથી, આત્મા અનેક છે. પ્રકૃતિ એક તે છે અને કેટલાક કહે છે કે પ્રતિ બાળક છે. તે મતમાં કહ્યું છે કે અનુક્રમે પ્રકૃતિ, વિલિ અને વિષાદવાળા, તથા લઘુતા, ઉપથંલ અને ગારવધર્મવાળા સવાદિ ત્રણ ગુણની For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ - વિશ્વરચના પ્રબંધ. મામાનાકાભ્યો “ કૃતિ કહેવાય છે. તે દિ મધ્ય તથા સંત ગરમી, અવ્યય, અનરાવ, ચાવીર ને સારા રસ ગંધ તથા પશથી હિત છે પ્રપતિનું નામ નામ મધા કે અવ્યા છે. પ્રકૃતિથી વિ જન્મે છે, શાનાદિ આઠ પ્રકારે જરૂપ છે. બુલ્લિી અહંકાર અને - કારથી શ રૂપ, ગધ, રસ, અને એ પણ માત્રા પ્રકટે છે. બુદ્ધિ અહંકાર અને પાંચ માત્રા તે સાત વો અતિકિતિ રૂપે છે. તેમાંથી આંખ, કાન, ના ભે, ચામડી એ પાંચ બુદ્ધીન્દ્રિય, વાણું હાથ વિગેરે પાંચ કરો - ન્દ્રિય, અને મને એમ અગ્યાર વિકાર થાય છે. આ પ્રમાણે પ્રકૃતિ વિગેરે જેવીશ ત છે, અને પચ્ચીશણું તરત પુરૂષ તે અતિ-વિકતિવાળ, અમૃત, ચેતન લેવી, તિવ્ય, સર્વગતે, અકિંચ, અકર્તા, નિર્ગુણ અને રુમ છે. આ પ્રકૃતિ પુરૂષને ભગવતગીતામાં ક્ષાર અને અક્ષમ કેતથી સ્પષ્ટ કરેલ છે. ( જુઓ કલમ-૧૧ ) , , ૨૭ ] મીમાંસાચાય જૈમિનિ સૃષ્ટિ તથા વેદાને શ્રાદિ પણ કરે છે. પાકા જગતમાં સત્રજ્ઞ પુરૂષ હોય તે સાચતા આ સવસંત ની જાણ : છે [૨૮]ઇ. સ. ના સાતમા સૈકામાં થયેલ શરાચાર્યજી કેવલાદ્વૈત વાદને સ્વીકારે છે. તે જણાવે છે કે આત્મા એક છે. ગતની ઉત્પત્તિનું કારણ બ્રહ્મ છે. અચિંત્ય શરિરી પરએશ્વર અને માયાથી ઍલિકની પેઠે જગવીરાના:ચાર્ય પાથનાં દત્યનાં ફળ મળે છે, અને છેવટે જગતને પ્રલય છે. તેમનું સૃષ્ટિ રચનાનું લક્ષણ વેદાન્ત ગ્રંથોમાં આ પ્રમાણે છે સંસારમાં પશુ, પક્ષી વિગેરે પદાર્થો ક્યા છે તે પૂર્વ પ્રલયમાં જગતની પૂર્વાવસ્થામાં આવ્યા, અવ્યકૃત ભાવથી પસ્થિતામાં લીન હતા. આ અભત અવસ્થાજ નિર્વિશિષ બોતાનું રૂપાંતર. મારાજ જગતરૂપ કાર્યનું ઉપાયાત ધારણ છે. કાના વિતરણ કારનું અસ્તિત્વ સામેલ છે, આ કારને નામ કા ની બીજશકિત અથવા વશકિત છે જુઓ બ્રહ્મસૂત્ર ૧-૩ નું ભાષ્ય For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અગીયારમું, ( ૧૪૩) परवराधीना त्वियमस्माभिः प्रावस्थामाऽभ्युपगम्यते, व सतन्त्रा ॥ सा चावश्यमभ्युपगन्तव्या । अहि सा ॥ न हि तथा बिना परमेश्वरस्य सृष्टित्वं सिध्यति श्र भक्तिरहितस्य तस्य नस्त्वतिः ॥ कृत १, विधया वद विधात्मिका ॥ बीज निदांच, परमेश्वराश्चर्या, मायामयी, महाकृप्तिः ॥ यस्यां स्वरूपमतिबोधरहिताः शेरते संसारिणा ગીતઃ ॥ આ ખીજશક્તિનું નામ માયાશક્તિ છે. જેથી મા માયા શક્તિને મનના નાનાત્મક સંસ્કાર માનનારાઓ શકયા યોજીને કણ આ કહીને મેદાને છે. ભક્તિનું રક્ષણ નું કે. कारणात्मना लीनं कार्यमेव अभिव्यक्तिनियामकतया ( રત્નમમા) મર્થ કાળમાં છુપાયેલ હજ અભિવ્યક્તિ નિયામક્તા થડે શક્તિરૂપ છે, જગત આ શક્તિથી વ્યક્ત થાય છે, અને આ શક્તિ વીજ વિલીન થાય છે. જેમ મોટા વડ શક્તિરૂપથી ખીજમાં એક તમ ા પણ પ્રલય થાય ત્યારે શક્તિરૂપથી પાતાના ઉપાદાનમાં રહે છે. બીજશક્તિ એ શ્રી સત્તાનીજ અભિન્ન અવસ્થા ડાવાથી બ્રહ્મસત્તામાંજ બીજશક્તિની સત્તા છે. તા શ્રી શક્તિના ચેાગથી બ્રહ્મજ જગતનુ કારણ છે. એટલે શક્તિ વિ યુક્ત ) ચિન્માત્ર ચેતનબ્રા જડજગતનુ ઉપાદાના [ ૨૯ ] ગઢાદ કારિકા ભાષ્યમાં લખ્યું છે કેજેમ પ્રાણશક્તિ જીવનની સૃપ્તિ અવસ્થામાં અવ્યક્તપણે અવ સ્થિત રહે છે, તેમ માયાળ માં પણ રહે છે. બ્રહ્મ આ જગતન ખીજ છે, જેથી શ્રુતિએ અને આ બીજ દ્વારા કારણ બ્રહ્મ તરીકે ઓળખાવે છે.‘ આથી યાદ શખવુ કે પ્રલયાવસ્થામાં For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ 1 - : , * * * * * * જાણ * . કે ' 3 , * === 5 6 કે તે એક ત: ::: , . - ક (૧૪૪), વિશ્વરચના પ્રબંધ. બીજ ન હોય તેવા કઇ જાણ પણ થઇ શકે નહીં માટે બીજ માંજવાનો પ્રારભવ થાય છે, તે જ તે નામ Bયોને અવ્યાકત અવસ્થાવાળું સ્થિર શી વાત સિત થપાયેલ છે. આ કામ .. (૩) મારા હરવિંદ ભ(પ્રતાવના, સક કિરણ ૭ માં છેલ્લા થના દિન કારત્વનાં કર્તવને નિષેધ કર્યો છે. તે જોતાં ઈશ્વરને કોઇ ઉપાદાન કારણથી વ્યતિરિક્ત માની તેને ક્ત અથવા રચયિત માનતાં જે જે અડચણે અને વિરોધે આવે છે તે સમજી ને ઈશ્વરને વિશ્વપ્રપંચનું ઉષાદાન અને નિમિત્ત છે અને પ્રકારનું કોણ લઈએ તે તેમબલઈ યારું કામ છે રિયલ કરવાની ; તે આ છે મારી જ નથી.++:જ્યારે વિશ્વપ્રપંચનું અસ્તિત્વ “હું” થી નિરણ ફાતો ત્યારે તે સત્ પણ છે. પણ જો આપણે તેને કેવળ સત કહીએ તે તેમાંજ આપણી નિત્ય સચ્ચિદાનંદની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતી વૃત્તિને પરમ સંતોષ થ જોઈએ, પણ તે માન થતું નથી. આમ હોવાથી આપણે આ ન કરવું પડે છે. આ પ્રમાણે આ વિશ્વ સદ-અસ૬ ઉભયાત્મક છે. * [ ૩ ] વિજ્ઞાનભિક્ષ બતાવે છે કે-જડ ચેતન્યમાં પરમ અભેદ નથી તેમ ભેદે પણ નથી. એટલે હંમેશાં ખીર-નીરની પેઠે અવિભકત છે. આ સર્વે ને કેવલોતનાં સકારવાળે અવિભાગાદ્વૈત સિકાંતુ વાઈ છે. ( ભ૦ ) '. ( [ ૩ર | ઈ. સ. હજારમાં થયેલ રામદાર વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે, અને જગતરચના માટેનો પરવાથી આ સિદ્ધાંતથી જ કરે છે. છે કે " [૩૩ ] ઈ. સ. બારમી સદીમાં થયેલ અધ્યાચાર્ય કહે છે કે–સ્વતંત્ર તત્તવમાં ભરવાનો અને અવતંત્રત્વમાં છત્રાદિ સમસ્ત પદાર્થોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે, જગતની વ્યવસ્થામાં તંત્ર અને અસ્વતંત્ર છ તો છે. આ - કે : - - - - - For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અગીયારમુ" સંપ્રદાયનું નામ પૂરું મન્નત કદાચ દ્વૈતસિદ્ધાંતની પ્રતિષાના થયેલ છે. [૩૪] નીમ્મા અને વારકર તે દ્વૈત ગમ અદ્વૈત એ અન્ને વ્યવસ્થાને મા માખી જગતના દરેક દાર્થોની ઉત્પત્તિ અને સ્થિતિ માટે દ્વૈતાદ્વૈત સિદ્ધાંત સ્થાપેલ છે. દર [ ૫ ] વલ્લભાચાય લખે છે કે-સાવામાં અસદ્માયા છે એમ માનવાથી બ્રહ્મમાં અશુદ્ધતાના આરાય આવે છે, માટે માયાની મલિનતાથી રહિત સ્વતંત્ર બ્રહ્મજ સ્વેચ્છાથી સૃષ્ટિને આર્વિભાવ-તિરાભાવ પમાડી રચે છે. વલ્લભાચાર્ય ઇ. સ. ૧૬ માં સૈકામાં દ્વૈતભેદની વાસ્તવિકતા સ્વીકારવા છતાં, સર્વમાં ચિન્મયપણે અભેદતા માની શુદ્ધાદ્વૈત સિદ્ધાંત સ્થાપેલ છે. ( શ્રી ભકત-પાન-૧૪૨ ) (૩૬) ગાલાધ્યાયમાં કહ્યુ છે કે यस्मात् क्षुब्धप्रकृतिपुरुषाभ्यां महानस्य गर्भेऽहंकासेऽभूत् खकशिखिजलोर्व्यस्ततः संहतेश्च ॥ ब्रह्मा यज्जठरगमहीपृष्ठनिष्ठो विरश्चिः, विश्व शश्वत् सृजति परमं ब्रह्म तत्तवमाद्यम् ॥ १ ॥ અથ પ્રકૃતિ-પુરૂષમાંથી મહાત્, મહાનના ગર્ભમાં મહેંકાર, અને તેમાંથી આકાશ, વાયુ, અગ્નિ, પાણી, તથા પૃથ્વી; અને તેથી દરેક વિકારતની પર પણ પ્રકટે છે. માં રીતે બ્રહ્માંડના જઠરમાં રહેલ પૃથ્વીના પીઠ ઉપર એઠેલ વિરચિ-બ્રહ્મા `આખા વિશ્વને મનાવે છે. મા પરમ બ્રહ્મજ ધ તત્ત્વ છે. [ ૩૦] રાચાય જગતને વિવરૂપે માને છે, વલ્લભાચાય સત્યરૂપે અને પરિણામરૂપે માને દયાનંદ સરસ્વતી'જાતને જડરૂપે માને છે. [ ૩૮ ] વિદ્યાામત્ર ઋષિએ ત્રિશંકુને ઇંદ્ર માટે ઇશ્વરની તથા ત્રણે જગતની અવગણના કરી, આ દશ્યમાન જગતથી તદ્દન નવું જ ગત બનાવવા પ્રયત્ન કર્યો. હતા. બ્રહ્માના જગતના ખચ્ચર એ વિશ્વામિત્રના જગતનાં છે, જ્યારે અનાવવા ( ૧૪૫ ) બ્રાસ દાય છે, જેમાં ** For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ - વિશ્વરચના પ્રબંધ. * છેડા મનાય છે. આ રીતે જાગતને ચગ્ય વસ્તુ તેયાર થતાં ઇશ્વર ભય પામી, વિશ્વાuિત્ર પાસે જારી, તેના મનનું સમાધાન કર્યું અને તેને એવાવેલ મનુષ્યના સુખને ઈશ્વર પિતાના જગતમાં સાળી ઉંચા રાખ્યા, જેને આપણે શ્રીફળ કહીએ છીએ [ ૩૯ ] પરાણિક-મુકતશાસ્ત્ર પાને ૧૦૩ માં લખ્યું છે કે-પ્રથમ આ પૃથ્વીમાં જે કંઈ હતું તે ન કહેવાય ન વર્ણવી શકાય એવું અદેશ્ય, આનંદમય, નિષ્કલ અને અચળ તત્વ હતું. [ ૪૦ ] કાળવાદીઓ કહે છે કે-જનિતિ અતાનિ એટલે કાળ પૃથ્વી વિગેરે પાંચ ભૂતેને બનાવે છે. પ્રજાને થાપે છે, દરેકનું રક્ષણ કરે છે. રાતવિભાગ વડે વનસ્પતિના નિયમો, ઠંડી, ગરમી, વૃષ્ટિ, ગ, સ્થિતિ, વિવિધ અવસ્થાઆ વિગેરે કતક-કાર્યોમાં કાલનીજ મહત્તા દેખાય છે. ( નવીન્ન રીજા) - [૪૧ ] સ્વભાવવાદીઓ કહે છે કે દરેક કાર્યનું કારણ પોતપોતાને સ્વભાવ છે, દરેક ભાવ સવારથી જ ઉત્પન્ન થાય છે. જેમકે-માટીમાં ઘડા થવાને સ્વભાવ છે તેથી તેમાંથી ઘડે થાય છે, પણ વસ્ત્ર બનતું નથી. આવી જ રીતે તાંતણામાંથી-દેરામાંથી કપડું થાય છે. પાકવાના જ્ઞશાવવાળા મગ ાંધવાથી પાકે છે, પણ કેડ મગ દરેક પ્રકારની સંધવાની સામગ્રી હોવા છતાં માત્ર પાકવાને સ્વભાવ ન હોવાથી બધી મહેનત નકામી કરે છે. શેરડીમાં મીઠાશ છે, પાનમાં રંગ છે, કુલમાં સુગંધ છે, અને ચંદનમાં શીતલતા છે, તે પણ તેના સ્વભાવથી થયેલ શકિતઓ છે. [ ૪૨ ] કર્મવાદીઓ કહે છે કે-જગતનો કઈ કર્તા નથી. કેમકે પોતપોતાનાં કર્મો પ્રમાણે જીવે સુખી કે દુ:ખી થાય છે. વિદ્યક ગ્રંથ તે રેગોત્પત્તિમાં છાનાં પ્રાકૃત કપાકને જ મુખ્ય માને છે. [ 2 ] દુર્વાસા ઋષિનો પુત્ર અશિરા કરે છે કે – કાર પિતે પણ કર્મને આધીન છે. . . For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અગીયારમું.' - ( 8 ) જજ ] રાશિ ડે છે. સ્પેશ્યાબાબુ કમથી વોની કરાશે તેને રામ કથા : દર [ 4 વિ શતકમાં પણું કમબી ઝાપાતા ખડિતાં કહ્યું છે કેब्रह्मा येन कुलाळवद् नियमितो ब्रह्माण्डमाण्डोदरे। विष्णुर्येन दशावतारगाइने जिलो महासंकटे ॥ रुद्रो येन कपालपाणिषुटके भिक्षाटन कारितः । सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥११॥ नमस्यामो देवाननु हतविधेस्तेऽपि वशगाः । विधिर्वन्द्यः सोऽपि प्रतिनियतकर्मैकफलदः ॥ ... फलं कर्मायत्तं किममरगणैः किञ्चः विधिना । ... नमस्तस्कर्मभ्यो विधिषि न देय अभवति ॥ २ ॥ અથ–જે બ્રહ્માને બ્રહ્માંડની મધ્યમાં કુંભારના ચાકડાની પેઠે ભમાવ્યું, જેણે વિષ્ણુને દસ અવતારના ભીષણ સંકટમાં નાખે, જેણે રુદ્ધને હાથમાં કપાળ આપીને ભીક્ષા માટે અડાખ્યો. તે કર્મને નામરકીર હ. વળી જે દેવને નમસ્કાર કરીએ, પણ તેઓ વિધિના તાબામાં છે; હવે વિધિને વંદન કરીયે જ્યારે તે પણ માત્ર કમફળને દેનાર છે, એટલે ફળ પાસે જઈએ તે તે કર્મને આધીન છે. જેથી દેવતાઓને કે વિધિને નમસ્કાર કરવાથી શું વળવાનું છે ? માટે વિધિ પણ જેને વશ કરી શકતા નથી તે ને જ નમસ્કાર હે : (૪૬) નિયતિવાદીઓ કહે છે કે-જયારે જ્યારે જેનાથી જે થવાનું હોય ત્યારે ત્યારે તે તેનાથી થયા જ કરે છે. આવી રીતે જેના વડે દરેક ભા નિયતવણે થયા કર છે, તેવું કે નિયતિ નામનું અલગ તરસ છે. કેમકે નિયા-ક મક ન માનીએ ત્યારે કાર્યરણુજાવની નિયમિત વ્યવસ્થા કરવા માટે આવું તત્વ માનવાની આવશ્યકતા છે. ) " ( ૪૭ ) મુકો જગતને અાદિસ્થાને છે, કારણ કે વૈદિકમાં રહેલ બચાઓથી તે શાહિછે જે અનાદિ છે એ કાંઇ સિદ્ધ થતું થિી. વળીમવંતર આહિમા અધિકાશ પર For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ - ર - (૧૪) - વિશ્વરચના પ્રબંધ. ગણનામાં વાનાણીનાળા ને યાદિ માનીએ તે પછી જગતને અનાદિ માનવામાં આવે છે કારાગુ ક ઉપર કહી ગયા તેમાં કોઈ કઈ વસવને અનાદિને માનવી જ પડે છે. હવે સર્વને વિનશ્વર માની અમુંકને અનાદિ.ભાનવાથી ઘણુ નેને સ્થાન નથી મળતું કે ? માની લઈયે કે-પિતાને દેખી પિતાના પિતાનું અસ્તિત્વ સંભવે છે, તેમ આપણને મર્યાદામાં માવજત કાઈ મહાક્યાયી વ્યક્તિ હોવી જોઈએ, ને તેથીજ ઈશ્વરની કતી અને રક્ષક તરીકે જરૂર છે. પણ સામે પડશે ઉઠે છે કે-જેમ પિતાને દેખી પિતાનું, પિતાને દેખી દાદાનુ, એમ વંશપરંપરામાં વડવાનું અસ્તિત્વ પણ સૂચવે છે; તેમજ જગતને દેખી તેના કર્તા ઈશ્વરનું, ઈશ્વરને ઉખી તેના કર્તા બાપનું, અને બાપથી દાદાનું અસ્તિત્વમા ઘટેજ પણ તેમ મનાતું નથી, માટે તે વિષે માન જ ભાગ છે. ઈશ્વર સાકાર છે. કેનિશકાર છે ? આધાર છે કે આધેય છે ? ઈત્યાદિ વાયગ્રંથાત પ્રમાણે કદાચ ઉત્તર મળે છે, પણ તે ઉત્તર કરવાનું કારણ પ્રત. માત્ર જ હોય છે. ' વળી રક્ષક તરીકે તેને માનીયે તે જીવેને સુખી, દુઃખી, કંગાલ, રાગી, વિગેરે બનાવવાનું કારણ શું? (વાર્ષિ૦) અને જન્મથી હર્ષ અને મૃત્યુથી ખેદ આપવાનું શું કારણ છે ? એક સામાન્ય હદયના પિતાને પણ છે કે કાળ.. છાશમાં તફાવત હતા. નથી, તે શું જગકતોને પર ! દ્વેષ સંભવી શકે? બતાવતાર વિષ્ણુને અવતાર મનાય છે. અને કહેવાય છે કે વિશ્વને બુદ્ધધર્મ ચલાવવાની ઈચ્છા ન હતી; છતાં બદ્ધધર્મ થયા. તે આ પ્રમાણે પ્રભુ પર, અજ્ઞાનતા કે. અસર્વજ્ઞતાને દેષ આવે. અને તેને જરાતર્તા માનીએ તે શું પ્રભુના નામની કીંમત નથી. ઘસતા ? કદાચ જગન્નિયંતા, કઇ હોય તે વેદની દસ ભૂલે દેખાડનાર, બીજા ધર્મો પણ શા માટે ઉપજે ? પ્રથમ અને જન્મ આપ, પછી તેને. નાટા કરવા પ્રભુને આવવું પડે એ પણ કતની સત્તા કેટલી અંકલે છે? વળી કોઈને વ આપવું, ને દ્વેષ- સ્નાનાદિ જગતમાં બનાવીને તે દ્વારા... બીજાને, નરકમાં પહોંચાડવા T PI + કે બી . ક = For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અગીયારમું. ( ૧૪ ) આનું કારણ શું ? કદી જીવેનાં કર્મના દેષ ઠરાવીએ, તે પછી જગન્નિયતાનું બીરૂદ કર્મને આપી શકાય; બીજી કઈ વ્યક્તિને તેમાં હકક નથી. જે કર્મથી સુખ દુ:ખ વિગેરે થાય છે, સ્વર્ગ નરકાદિની પ્રાપ્તિ થાય છે, તે પછી જગતકતોનું શું કામ છે ? આ પ્રમાણે પ્રકનપરંપરાનો સર્વમાન્ય ઉત્તર મળ મુશ્કેલ છે, માટે વીતરાગ કે ઈશ્વર ( ઉત્તમ જીવ ) ઉપર જગતકર્તાની આળપંપાળને આપ મૂકો એ ઠીક નહિ કહેવાય. વળી એજ વાત માટે જુદા જુદા આપે બહાર પડે છે. તે સત્ય શું માનવું તે બુદ્ધિમાનાએ વિચારવા જેવું છે. એટલે દ્ધદર્શનમાં કોઈ જગકર્તાને સ્વીકાર કર્યો નથી. (૪૮) બુદ્ધ દશનના ધર્મ સંપ્રદાયના શૂન્યપુરાણુ ના આધારે માન્યતા છે કે–પ્રથમ કાંઈ ન હતું, બધું શૂન્ય હતું. નિરંજન પુરૂષ નીરમાં હતું. ધર્મનિરંજન દેવે બ્રહ્માસને બેસી એગમાં ૧૪ યુગ કાઢયા. ત્યાર પછી “ હાઇ ” બોલતાં એકદમ ઉલૂક (ઘુડ) થયું. આ ઉલુક મુનિએ ૧૪ યુગ ભૂખ્યા રહી અંતે ખેદિત બની પ્રભુ પાસે ખાદ્યની માગણી કરી. પ્રભુ પાસે ભાતું માત્ર પોતાનું થુંક હતું. પ્રભુએ તે થુંક ઉલુક મુનિને આપ્યું, પણ તેના એકાદ-બે છાંટા ઉલુકના મુખની બહાર પડયા, જે સાગર-સમુદ્ર રૂપે બની ગયા. આ સાગરના પાણીમાં બન્ને ( નિરંજન દેવ અને ઉલક મુનિ ) ભાસવા લાગ્યા. વળી ઉલુક મુનિ અતિ કલાત બની ગયા, એટલે તેની એક પાંખ તેડી પાણીમાં ફેંકી, એટલે ઉલુકસૃષ્ટિ બની. પછી હંસસૃષ્ટિ બની. હંસે ૧૪ યુગ સુધી પ્રભુની ( વાહન બની ) સેવા કરી, પછી પ્રભુને હડસેલી આકાશમાં ઉડી ગયા. એટલે પ્રભુએ ક૭૫(કાચબા) સુષ્ટિ કરી. તેણે પ્રભુને ચોદ યુગ પછી થાપ આપી, એટલે નિરંજન પ્રભુ ખુબ મુશ્કેલીમાં પડયા, ત્યારે સેનાની જને ઈને (પિતા ) તાંતણે પાણીમાં ફેંક, અને વિચાર્યું કે આ વાહન બીજાની જેમ અકૃતજ્ઞ બનશે નહિં, પણ તાંતણે વાસુકિ-નાગરૂપે બની ગયે, ને તે નાગ પ્રભુને જ ખાવા દેડ. બિગતિક ધર્મ ઉલુકના પરામર્શથી કાનનું કુંડલ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૦ ) વિશ્વરચના પ્રબંધ. જલમાં ફેંકયું એટલે તે કુંડલ દેડકા રૂપે બની ગયું. વાસુકિ નાગે તેને ખાવાને વિચાર કર્યો. ( ધમપૂજા ગ્રંથમાં આ દેડકાને સ્થાને સહસ્ત્રફણે નાગની ઉત્પત્તિ કહી છે. ) પછી ધમે પોતાને મેલ વાસુકિના માથામાં ચાંપે, તે લજ આપણી આ પૃથવી-વસુમતી છે. ધર્મના ધામથી રી અને ગૈરીના ગર્ભથી બ્રહ્મા વિષ્ણુ તથા શિવ જમ્યા છે. આ અધિકાર શૂન્યપુરાણ, ધમપૂજાવિધાન, ઘનરામનું ધર્મમંગલ અને માણિકાદત્તની મંગલ ચંડીમાં અપાધક ફેરફાર સાથે વર્ણવેલ છે આ સૃષ્ટિત બ્રાહ્મણ્યસૃષ્ટિતને મળતું છે. ( પ્રવાસી ૨૨-૧, પા૧૬૦ ) (૪૯) નેપાળના બદ્ધધર્મીઓ સૃષ્ટિતત્ત્વ સમજાવતાં કહે છે કે–પ્રથમ શૂન્ય સિવાય કાંઈ ન હતું. (સ્વયંભૂ-પુરાણ) જ્યારે સ્વયંભૂ એકલા હતા, ( ગુણ કુરંડ વ્યુહ ) આદિ બુદ્ધને બહુ થવાની કામના ( પ્રજ્ઞા ) થઈ. બુદ્ધ અને પ્રજ્ઞાના યેગથી પ્રજ્ઞા-ઉપાય, કે શિવ-શક્તિ, કે બ્રહ્મા-માયાની રચના થઈ. સાથે સાથે એ કામનાના ઉકથી વરેચન, અભ્ય, રતનસંભવ, અમિતાભ ( પપાણિ ) અને અમેઘસિદ્ધિ એ પાંચ બુદ્ધને જન્મ થ. આદિ બુદ્ધે તે પ્રત્યેક બુદ્ધને એકેક ધિસત્વ સૃષ્ટિ કરવાનો આદેશ આપે, ત્યારથી અત્યાર સુધીમાં ચાર બુદ્ધ અને ચાર બુદ્ધક૯૫ થઈ ગયા છે. ચાલુ ક૯૫માં બોધિસત્વ પદ્મ પાણિનું રાજ્ય છે. પપાણિએ બ્રહ્મા-વિષ્ણુશિવને બનાવી તે ત્રણેને જગતના સર્જન પાલન અને સંહારના કાર્યમાં જોડી દીધા છે. આ માન્યતાનું કારણ પણ બ્રાહ્મણે સાથેને સહવાસ છે. (પ્રવાસી ૨૨-૧-૧૬૧, તથા ૨૨-૫-૬૫૬) (૫૦ ) અભેદ માગદશક નિબંધમાં લખ્યું છે કે--આત્મા પોતે જ ઇશ્વર છે. આત્મારૂપ ઈશ્વર • જ્યાં સુધી અજ્ઞાનદશામાં છે ત્યાં સુધી તે સૃષ્ટિને કર્તા છે, જ્ઞાન થતાં શુદ્ધ સ્વરૂપ સિવાય બીજું કાંઈ રહેતું નથી અથૉત્ મનને વિલય થતાં મને જન્ય સૃષ્ટિને વિલય થાય છે. તેથી તેવા શુદ્ધ જ્ઞાનમય સમયમાં સૃષ્ટિ એ શું છે? એ સવાલ પણ હૈયાત હોતે નથી ત્યારે તે કેણે બનાવેલ છે, એ વિસંવાદ તે સંભવેજ કયાંથી? આત્મરૂપ ઈશ્વરે આ સકલ સૃષ્ટિ રચી છે, અથૉત્ આ સકલ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અગીયારમું ( ૩૫૧ ) સૃષ્ટિનું અધિષ્ઠાન મનરૂપ માત્માછે. દરેક કાર્યનું અધિષ્ઠાન હોય છે (તેમ ) જગત પણ એક કાય છે, માટે તેનુ પણ અધિષ્ઠાન હાવું જ જોઈએ, અધિષ્ઠાન વગર કોઈ પણ કાર્ય પ્રતીત થાય નહીં. સૂક્ષ્મ ત્રિચાર કરતાં જગતરૂપ મહત્કા નું અધિષ્ઠાન મનરૂપ માત્મા છે. મન રૂપ માત્મા ત્રિગુણ—સત્ત્વ, રજસુ અને તમરૂપ ત્રિપુટીમય છે. મનની સાત્ત્વિક વૃત્તિ તે વિષ્ણુ, મનની રાજસ વૃત્તિ તે બ્રહ્મા, અને તામસ વૃત્તિ તે શક. મનરૂપ આત્મા કે ઇશ્વરથી જગતરૂપ મહત્કા કલ્પાયેલુ છે. અર્થાત્ મન રૂપ આત્મા જગતનું અધિષ્ઠાન છે. એ કલ્પિત મનેામય જગતને રાજસવૃત્તિરૂપી બ્રહ્મા કલ્પના કરી સર્જે છે, સાત્ત્વિક વૃત્તિરૂપ વિષ્ણુ તેનું પાલન કરે છે, અને તામસ વૃત્તિરૂપ શંકર પિત જગતના સહાર કરે છે. ( ૧૧ ) શ્રીચુત મા૦ ૩૦ ગાંધી નવજીવનમાં લખે છે કે-મને હું અદ્વૈતવાદી માનું છું ખરા, પણ દ્વૈતવાદનુંચે સમર્થન કરી શકું છુ. સૃષ્ટિમાં પ્રતિક્ષણુ પરિવર્તન થાય છે, તેથી સૃષ્ટિ સત્ય-અસ્તિત્વ રહિત કહેવાઈ. પણ પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહેા તે રૂપે છે એમ પણ જોઈ શકીએ છીએ, તેથી તે સત્ય પણ છે. તેથી તેને સત્યાસત્ય કહેા તા મને અડચણ નથી. એથી મને અનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તે માદ નથી. માત્ર સ્યાદ્વાદ હું જે રીતે ઓળખુ તે રીતે માનનારો છું. + + + હું ઇશ્વરને ક-અકર્તા માનુ છુ, એ પણ મારા સ્યાદ્વાદમાંથી ઉદ્ભવે છે. જૈનની પાટે બેસીને ઇશ્વરનું અકર્તાપણું સિદ્ધ કરૂં, ને રામાનુજની પાટે એસીને તેનું કર્તાપણુ સિદ્ધ કરૂં.++ તે તે બુદ્ધિથી અતીત છે. + + ઇશ્વર છે છે તે છેજ. ( પર ) સિદ્ધાંતસારમાં મણીલાલ નભુભાઈ કહે છે કે-પ્રા॰ મેકસમુલરના કહેવા પ્રમાણે પુરાણના આધારે, ( અને ટા હુડટર સાહેબે સુધારીને છપાવેલ હિંદુસ્તાનના ઇતિહાસના આધારે જે કા હૈ ખા॰ મક પા ૨૭૭ ) સને ૧૮૮૪ લગભગમાં એવા વાદ પ્રત્યેર્યું કે-જૈન એ માદ્ધધર્મની શાખા છે. પણ ૧૮૯૫માં તે ભૂલ સુધરાઇ, ( એનીષીસટ ) લુઇરાઇસ, ડાયુર, મી॰ ક્લાટ, ડા. ખુલ્લુર, અને ડા. હાલના For Personal & Private Use Only 9 Page #190 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) . વિશ્વરચનાપ્રબંધ. ટેકાથી જાહેર થયું કે મહાવીર એ બુદ્ધનું અપર નામ છે, તે વાત સત્ય નથી. અહિંસાના પ્રાચીન પ્રચારક જૈન ધર્મના આદિજિન ક્યારે થયા તે આંકડા મૂકવા કઠિન છે. (પ્રા. ધ. ૧૧૦ ) પુરાણે કહે છે કે-ગષભદેવજી સ્વયંભૂ મવંતરમાં થયા છે, તેની ગણના કરવી મુશ્કેલ છે. (ચ૦ ચં૦ ૨૪૮) જેના તીર્થકરો કરડે વર્ષ સુધી ધર્મોપદેશ દેતા હતા. આ જેનો પૃથ્વીને અનાદિ માને છે. (પ્રા. ધ૦ ૧૦૬) - જૈનધર્માનુયાયી જ્ઞાનીઓ કહે છે કે–સોની જ્યારે સ્વર્ણમહેર (ગીની) ની વીંટી બનાવે છે, ત્યારે તેમાં સેનું તે સેનાપણે અનાદિ કાળથી છે, અને તે જ સ્વરૂપમાં રહે છે, પણ સોનામહેરના સ્વરૂપને લય થયો કહેવાય છે, અને વીંટીપણની ઉત્પત્તિ કહેવાય છે. વળી એક ઘર નવું બન્યું, એમ કહીએ તે તેમાં પરાવર્તનને લઈને આરંભ કહી શકાય છે, કા૨ણ કે-ઈંટ નળીઆ માટી લાકડું વિગેરે તે હતા, પણ તેને રીતસર ગોઠવવાથી–પરાવર્તનથી નવું સ્વરૂપ બન્યું. તેને આ પણે નવું કહીએ છીએ. અને તેની સાથે અમુક હેતુએ તે પશચંતન કરનાર કડીયા સુતાર અને કુંભાર વિગેરે માત્ર ઘરના કર્યો છે એમ પણ કહી શકાય છે. આ જ રીતે જગત અનાદિ છે, જેને વેદોમાં પ્રવાહથી અનાદિ કહે છે. પણ તેમાં ઘણે કાળે ચયાપચય-હાનિ વૃદ્ધિ થાય છે. એટલે જેમ માટલાંટિક મહાસાગર ભૂતકાળમાં મોટા ખંડ રૂપે હતા, તે હાલ તે જળમય પ્રદેશ રૂપે છે. એમ ફેરફારો બન્યા કરે છે. એટલે કઈ જગતકત નથી, છતાં જે ઉપચારિક જગતકતા માનવો હેય તે પ્રત્યેક જીવ શુભાશુભ પ્રવૃત્તિથી કાલ, સ્વભાવ, ઉદ્યમ, નસીબ અને નિયતિ, એ પાંચ કારણે પામીને પિતપતાનું જગત કરે છે. તેમજ તે જીવ જ્યારે પિતાના આઠ ગુણોને આવરણ રહિત કરે છે, ખીલવે છે, એટલે આઠ ગુણમય અષ્ટમૂર્તિ બને છે, ત્યારે પિતાના સંસારને સંહાર કરે છે. જી અનંતા છે, અને તે દરેક પિતપોતાના કર્મ-કાર્યના કર્તા તથા ભક્તા છે, બાકી તેથી જુદે કે | જગતકર્તા નથી. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અગીયારમું. ( ૩). . [૫૩] છવસામર્થ્ય તરફ વિચારીને તે સાથે જ પિતાનું જગત કરવાને શકિતમાન છે, અને છ ત અજીર પદાર્થો હાઈને જ જગતને વ્યવહાર ચાલે છે. જેથી તેને સમષ્ટિરૂપે કલ્પીએ, અને તેના કાર્યના સમુદાયને જાણતા કલ્પીએ, તે આ અનંતા જીવને સમૂહજ કાર્યસમૂહરૂપ જગતને નિયંતા છે. . . (૫૪) ઈન્દ્રનારાયણ સુપાય (P. 22. 4) કહે છે કે વસ્તુનો નાશ થાય છે એટલે તેને અમારી થાય છે એમ માનવું એ ભૂલ છે. જેમ પૃથ્વી પર માસામાં આવેલું પાણી ગ્રીષ્મ ઋતુમા દેખાતું નથી, પણ તેજ પાણી સૂર્યના તાપે વરાળરૂપે બની આકાશમાં મેઘરચનામાં જોડાય છે, અને માસામાં ફરી મેઘરૂપે પૃથ્વી પર આવે છે. બરફ ગળે છે એટલે તેનું પાણી થાય છે, અને પાણીની બાષ્પ બને છે, આમાં કાંઇ પણ નષ્ટ થતું જ નથી. આપણે ખાઈએ છીએ ત્યારે ધાન્ય નાશ પામે છે, પણ ખરી રીતે તે બીજા રૂપમાં આપણું શરીરની પુષ્ટિનું સાધન બનેલ છે. વૃક્ષનાં પાંદડાં નીચે-માટી પર પડે છે, તે નાશ પામતા નથી, પણ તે પ્રકારાંતરે ઝાડમજ મળી જાય છે. એટલે તેની બાપીય, જલીય, અને કઠીન, એ ત્રણે વસ્તુઓ રૂપાંતર પામી પાંદડાને સહાય, કરવામાં તત્પર બને છે. આ પ્રમાણે દરેક વસ્તુઓ પ્રકૃતિમંડ પમાં નાટકીઆની પેઠે નવાં નવાં રૂપ ધારણ કરે છે. ' ( ૫૩) અચલ સિદ્ધાંત (પ્રથમ પ્ર. ૭, મધ્યમ પ્રક ૩૧ પાન. ૨૩) માં કહ્યું છે કે , માયાઇશR, બ્રહ્મ, અને પરમબ્રહ્મ, એ પાંચ તત્તે અનાદિ છે. આ ગ્રંથમાં વામીનારાયણનાં પ્રવચનો છે. ( ૧૬ ) મેટ ગી- કાપડીયા ( સેલિસીટર ) લખે છે કે–સૃષ્ટિની આદિ માનતાં સૃષ્ટિક્ત માનવે પડે છે. હવે, સૃષ્ટિકતો ઈશ્વર હેય તે તેનાં ઇશ્વરાંશ અને ઈચ્છા છામાં હાવજ જોઈએ, પણ સૃષ્ટિમાં બધે આવી ઈશ્વરાંશસૂચક નિમળતા ભાસમાન થતી નથી. વળી સૃષ્ટિને પ્રેરક પણ માનો પડે છે. જે સૃષ્ટિને પ્રેરક ઈશ્વર હોય તે તેની વિભૂતિમાં કે પણ પ્રાણી દુખી રહેવા ન જોઈએ. વળી આ પૃથ્વી પહેલાં. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ વિશ્વરચના પ્રબંધ. પણ કાં ન માનવું પડે છે, પણ તે ખુલાસો થવા કે સૃષ્ટિ કરવાનું ન માનવું પડે છે ઈશ્વર દયાણ આ સૃષ્ટિ રચી છે, અને સર્વને મોક્ષે પહોંચાડે છે, આમ હાથ તે પ્રશ્ન થાય છે કે–પ્રલયકાળના પ્રાણને શરીર મન કે જાણી હતા નહિં, તે પછી તેઓને દુખ શું હતું? વિચાર કેવી રીતે કરી શકાશે તથા કેવી રીતે બનાવી શક્યા? તેને ઉત્તર મળી શકતો નથી. અને જણાવ્યું Jશ્વરના જગતમાં દુઃખી છો ઘણું દેખાય છે, જેથી દયાળુપણું ઘટી શકતું નથી. કીડા માટે આ સૃષ્ટિને રચે છે એમ માનીએ તે જીમાં દુઃખ, દીનતા, યુદ્ધ વિગેરે પ્રસંગે દેખી આનંદ માનવાનો આવભાવ મહાત્માને હોતેજ નથી. કદાચ એશ્વર્ય બતાવવા સૃષ્ટિ રચે છે એમ હોય તે અભિમાન માનવાને કારણે પ્લે છેઆ રીત સૃષ્ટિને માદિ માનતાં ઘણાં બાધક મળે છે, જેથી સ છિને કે કોઈ અન્ય હાય એમ માની શકાતું નથી (જૈન ધર્મ પ્રકાશ ૧૬ અંક ૧૧-૧૨ સં. ૧૫૭ મહા-ફાગણ ) - “T ૫૭ ] મહાશકર ઇદરજી દવે લખે છે કે-આકિાના જંગલીઓ ચંદ્રમા અને દેડકાના વાદમાં જગતની ઉત્પત્તિ માને છે. વિદ્વાને આ સૃષ્ટિને ઉત્પત્તિને મેળ ઈશ્વર અને શયતાનના વાદમાં ગોઠવે છે. સૃષ્ટિકતો ગુણમય છે કે નિર્ગુણ? સૃષ્ટિ થઈ તે પહેલાં શું હતું ? આ ઘટના બીજી કે વાર બની હતી કે નહિ ? ઇલ્યાદિ પૂછપરછ કરશે નહિં. માત્ર માને કે સૃષ્ટિની ઉત્પત્તિ ઈશ્વરની ઈચછામાંથી થઈ એટલે તેણે ઇચ્છા કરી કે-જગત આ પ્રમાણે, આજ નિયમે, આજ રસ્તે ચાલે. તેથી જગતયંત્ર તેજ પ્રમાણે તેજ નિયમ: ચાલવા લાગ્યું, આ બાબત સાદિ સંમત છે. સંતાનની હૈયાતી, કુરૂપતા, દુખ, દુબળાપીઠા, મૂર્ખતા આદિ જગતમાં હાવાથી ઈશ્વરનાં સર્વજ્ઞ, સંદર્યમયત્વ, કરૂણામયત્વ, સર્વ. સમર્થત્વ, અને ન્યાય ઉપર કટાક્ષ થાય છે, આ બધી ગરબડમાં એકજ ખુલાસે મળે છે કે આ બધું અફેય. છે. ? ત્યારે એક યત્રિએ આ પ્રચંડ જગત બનાવ્યું છે. એ આ વાતથી સંતોષ થતું નથી. કેમકે કુંભાર તૈયાર For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ નિવેદન અગીયારમું. વાટીમાંથી પિતાની બુદ્ધિ પ્રમાણે વાસણ તૈયાર કરે છે, એમ ઈશ્વરે તૈયાર માલ-મસાલામાંથી જગત બનાવ્યું, ગતિ સમજી શકાય છે. પરંતુ બ્રહ્માંડ ઘડવાને મશાલે કાંઈ આવ્યા? તેને જવાબ દુર્લભ છે. એટલે અભાવમાંથી ભાવની ઉત્પત્તિ કલ્પવી, એ મનુષીજ્ઞાનની બહારની વાત છે. જગત બનાવાને કારતક માંથી માત ? જવાબ ન મળે, તે પછી કાચા માલથી જગતયંત્ર બન્યું? આ સત્ર મ્યુક્તિ વિષય છે, જેને ખુલસે પ્રકૃતિનિયમ જાણનાર વિજ્ઞાનીએ જ કરી શકે તેમ છે. વિજ્ઞાનના મત પ્રમાણે ઈથર અને પરમાણુ એ એના મશાલાથી જગત નિર્માણ થયું છે. મહાર્વજ્ઞાનિક કલાર્ક મેકિસવેલના કથન પ્રમાણે પરમાણુ જાણે ઢાળીઆ ઢાળ્યા હોય એમ ગોઠવેલા છે. અહીં તે એકદ શિપીની આવશ્યકતા છે. આ વાત સાંખ્ય અને વેદાંતનાં અભ્યાસીઓના મગજમાં બરાબર રૂચે તેવી છે, બહુ વિચારીએ તે-હું જગતને અંશ છું, જગત મારા અંશ છે, જગત ન હોત તે હું હેત નહિં, ઇત્યાદિ બેલી શકાય તેમ નથી; પરંતુ જગત ન હોત તો હું જગત રહેત નહીં એમ સાહસથી બોલી શકાય છે, એટલે-મારી ચેતનાના વિકાસ સાથે મારું જીવન વિકસે છે એમ કહેવું એ બરાબર છે. કેટલાક ચૈતન્યકણના સમવાયથી ચેતના ઉત્પન્ન થાય છે, તે સમગ્ર દૃષ્ટિભૂત ચેતન્યાકણુના પ્રવાહને સમષ્ટિ રૂપે જોઈ શકે છે. તેથી તેમાં જ આહ ?” જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. બીજી તરફ પોતપિતાનું વિશ્લેષણ કરે છે. જેથી સુષુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત એમ ત્રણ અવસ્થારૂપે વિકાસમાં ધકેલાય છે. ઘણું કરીને કમિ વિગેરે સુષુસ, માખી વિગેરે સ્વસ્થ, અને ઉચ્ચતર જીવે જાગ્રત હોય છે. આ પ્રમાણે ચેતનાના આત્મા–અહં, અને પ્રકૃતિ–બાહ્ય જગત, તથા દેશવ્યાપ્તિ અને કાળવ્યાપ્તિ એવા ભેદથી જેમ રણશીંગાના શબ્દથી સૈન્ય સંકેત પ્રમાણે શેઠવાઈ જાય છે તેમ પતે સંકેતથી અનુભૂતિને ગોઠવે છે. હજુ ચેતનને વિકાસ સંપૂર્ણ થયો નથી, તેથી ગતિ શરૂજ રાખે છે. પિતે દરેકને નિયમિત કરવા પ્રયત્ન કર્યો કરે છે. હજી પણ જે પોતાના નિયમમાં આવ્યું નથી તેના માટે ભૂત-પ્રેત For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ૧૫૬ ) વિશ્વરચના પ્રબંધ. દેવમિલવિગેરે નામો અને પોતાની સિવાય અન્ય વિહાલા છે એવી કલ્પના કરે છે, અને તેમાં પણ ચેતનાને વિકાસ થાય છે; આનું નામ જ વિજ્ઞાનચર્ચા છે. પ્રકૃતિ, દેશવ્યામિ, કાળવ્યાપ્તિ, નિયમ, એ દરેક પિતાના છે, પણ જગત અનંત છે, કાળ અનાદિ છે, દેશ અસીમ છે આ વાક્ય કલ્પનામાત્ર છે, કેમકે પિતાનું મગજ શાંત છે તે જે દેખાય તે અસ્તિત્વવાળું છે. કાળ શાંત છે, પરિચયવાળા હૈયાત છે, અને આત્મવિકાસ સાથે દેશ અને સીમા દૂર દૂર થતી જાય છે. એટલે જેનું જગત નિયમવશ તેનો આત્મા સુસ્થ સબળ અને સામર્થ્યવાન ગણાય છે, અને જેનું જગત નિયમવશ નથી તે “પાગલ” વિગેરે વિશેષશાથી વિભૂષિત થાય છે. ટૂંકમાં કહીએ તે-અભિવ્યક્તિ તેજ જગત રચના. મનુષ્ય જ્ઞાનને બીજી કઈ રુષ્ટિને વિષય | અવગત નથી (ચિત્ર 9-5, July 1928 ) For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બારમું. - હવે જગત કયારે બન્યું અને કેણે બનાવ્યું તે માટે હિંદ બહારના દેશના ધર્મગ્રંથે આ પ્રમાણે કહે છે A બાઇબલમાં કહ્યું છે કે-આદિ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખુલ્લી હતી, જલનિધિ પર અંધારું હતું, અને દેવને આત્મા પા પર ચાલતું હતું, અને દેવે કહ્યું કે-અજવાળું થાઓ, એટલે અજવાળું થયું, અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે, અને દેવે અજવાળું અને અંધારું જુદું પાડયું, અને દેવે અજવાળાને દહાડે કહ્યો, અને અંધારાને રાત કહી. તે સાંજ હતી તથા સવાર હતું. પહેલા દિવસ. ( કલમ ૧થી ૫) * બાઇબલમાં કેટલીક વાતો આ પ્રમાણે છે કે, હજકીલ. ૨૩=૧ થી ૪ મીસર વ્યભિચાર-પ્રભુ વિષે શરમ ભરેલી એક નાધ. પાઉલ રૂપી ૩૭ ધર્મ માટે જુઠું બોલવું. યેહાન ૭૮-૧૦, ફર્મા– ૩-૭, ઉત્પત્તિ ૩, નિર્ગમન ૧૨-૩૫ માં લખે છે કે ઇસુ જુઠું બેલ્યો હતો, ઉત્પત્તિ ૬=૫ માણસે ઉપજાવી પ્રભુને પસ્તાવો થયો હતો. ( જૈનધર્મની સત્યતામાંથી ). For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮ ) વિશ્વરચના પ્રબંધ. દેવે કહ્યું –પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાછું પાણીથી જુદા કરે, અને દેવે અંતરિક્ષ બનાવ્યું. અંતરિક્ષની તળેનાં પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કીધા, ને તેવું થયું. તે દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું. તે સાંજ હતી. તથા સવાર હતું. બીજે દિવસ ( ૬ થી ૮) દેવે કહ્યું–આકાશ તળેનાં પાણી એકજ જગ્યાએ એકઠા થાઓ, અને કેરી ભૂમી દેખાવમાં આવે ને તેવું થયું. દેવે કેરી ભૂમીને પૃથવી કહી ને એકઠા થયેલા પાણીને સમુદ્રો કહ્યા. અને દેવે જોયું કે તે સારું છે. અને કહ્યું કે-તે ઘાસ, તથા બીજદાયક શાક, તથા ફળ વૃક્ષ પોત પોતાની જાત પ્રમાણે ફળદાયક, જેનાં બીજ પિતામાં પૃથ્વી પર છે તેઓને પૃથ્વી ઉગાડે, અને એમ થયું. જે સર્વ પાતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાડયા, અને દેવે જોયું કે તે સારું છે. સાંજ હતી ને સવાર હતી. ત્રીજે દિવસ (૯ થી ૧૩) દેવે કહ્યું-રાત-દહાડો જુદા કરવા સારૂ આકાશના અંતરિક્ષમાં તિષિઓ થાઓ, તેઓ મહિન્હg દિવસે અને વર્ષોના અર્થ થાઓ-પૃથ્વી પર અજવાળું આપવા આકાશમાં જ્યોતિષીઓ થાઓ ! ને તેવું થયું. પછી દિવસ તથા રાત્રિ પર અમલ ચલાવવા અને તે અજવાળું-અંધારૂ જુદા કરવા બે મટી જ્યોતિ, તથા તારાઓ બનાવી આકાશમાં સ્થિર કીધાં. ને દેવે જોયું કે તે સારું છે, તે સાંજ હતી, તથા સવાર હતી. ચોથા દિવસ. (૧૪ થી ૧૯) આ દેવે કહ્યું કે પાણી છવજંતુઓને પુષ્કળ ઉપજા, તથા પૃથ્વી પરના આકાશ-અંતરિક્ષમાં પક્ષીઓ ઊડે. ને દેવે મોટાં માછલાં, પેટે ચાલનારા જીવ જંતુઓ, તથા દરેક પોતપોતાની જાત પ્રમાણેના પ્રાણીઓને પુષ્કળ ઉપજાવ્યા. તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક પક્ષીઓને ઉત્પન્ન કીધાં. અને દેવે તેને આશીર્વાદ દઈને કહ્યું કે–સફલ થાઓ, વધે, સમુદ્રમાંનાં પાણું ભરપૂર કર, ને પૃથ્વી પર પક્ષીઓ વધો. તે સાંજ હતી ને સવાર હતી. પાંચ દિવસ (૨૦ થી ૨૩ ) દેવે કહ્યું કે-ગ્રામ્યપશુ તથા વનપશુઓને પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી ઉપજાવે તેવું થયું, દેવે જોયું કે તે સારું For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બારમું. (૧૫૯) છે. હવે દેવે કહ્યું કે આપણે પોતાનાં સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ, જેઓ દરેક પ્રાણીઓ પર અમલ ચલાવે. એમ દેવે પિતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉપક કર્યું. તેણે તેઓને નરનારી ઉત્પન્ન કીધાં. ને દેવેએ તેને ઓશીર્વાદ દઈને કહ્યું કે સફલ થાઓ અને વધે, પૃથ્વીને ભરપૂર કરે, વશ કરે, અને દરેક પર અમલ ચલાવે. વળી દેવે કહ્યું કે-હરેક શાક બીજ અને વૃક્ષો મેં તમને આપ્યાં છે, તેઓ તમને ખેરાકને સારૂ થશે; તથા પૃથ્વીના હરેક પ્રાણી જેમાં જીવનને શ્વાસ છે તેઓના ખારાકને માટે મેં લીલોતરી આપી છે. દેવે ઉત્પન્ન કરેલું તે સર્વ જોયું. જુઓને-ઉત્તમોત્તમ સાંજ હતી, સવાર હતી, છઠ્ઠો દિવસ. ( ૨૪ થી ૩૧ ) આ પ્રમાણે આકાશ પૃથ્વી તથા સર્વ સૈન્ય પુશ થયાં. દેવે તે પોતાનું કામ સાતમે દિવસે પુરૂં કીધું, ને સર્વ કામથી તે સાતમે દિવસે સ્વસ્થ થયે. દેવે સાતમા સાયબાય દિનને આશીર્વાદ દઈને પવિત્ર ઠરાવ્યું, કારણ કે તે તે દિલ સેવ બનાવવાના કામથી સ્વસ્થ થયા. આકાશ તથા પૃથ્વીની ઉત્પત્તિનું વર્ણન આ છે. તે યહોવાહ દેવે ભૂમિની માટીમાંથી માણસ બનાવી, તેના નસ્કેરામાં જીવનને શ્વાસ કુંક એટલે તે સજીવ પ્રાણ થયું. વળી પૂર્વ તરફ એક વાડી બનાવી, તેમાં બનાવેલ માણસને રાખ્યું. દેવે આદમને ભર ઉધમાં નાખી તેની પાંસળીઓમાંથી એક પાંસળી લઈને તે સ્થાભેંસ ભર્યું, તે પાંસળીની એક સ્ત્રી બનાવી માણસની પાસે લો. પછી સર્પની ધૂર્તતાથી પોતાની આંખના પાટા છાડતાં આંદમને સ્વ–પર વસ્તુને જ્ઞાતા થયેલ જે યહોવાહ દેવે.......... ને કહ્યું કે-તે માણસ આપણામાંના એકના સરખે ભલું-ભુંડું જાણનાર થયે છે, હવે રખેને તે હાથ લાંબો કરી જીવનના વૃક્ષનું ફળ તેડી ખાય અને સદા જીવે. આ વ્યક્તિથી મનુબેને વંશ ચાલેલ છે. આદમ ૯૩૦ વર્ષ જીવ્યે હતે. ત્યાર પછી શેશ થયા, જે ૮૦૭ વર્ષ જીવ્યે હતે. ત્યાર પછી જલપ્રલય અગ્નિ વૃષ્ટિ ડુબાવવું આદિથી કેટલીક વાર લેાકોને નાશ કર્યો હતો. દૃષ્ટાંતવચન પ્રકરણમાં કહ્યું For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) . વિશ્વરચના પ્રબંધ. છે કે–ડહાપણ તથા સંગીજ્ઞાન મારાં છે, હું બુદ્ધિ છું, મને સામર્થ્ય છે. યહોવાહે પિતાની કારકીદીના આરંભમાં તેના અસલના કૃત્યે અગાઉ મને ઉત્પન્ન કીધું, જ્યારે તેણે પૃથ્વીના પાયા આંક્યા ત્યારે એ સ્ત્રી તરીકે હું તેની સાથે હતું. ફરી તે પ્રકરણમાં કહે છે કે–રવનું બાણું ઉઘાડયું, અને માણસને સારૂ મુક્તિ ઠરાવી. ચીમેંશાહ પ્રકરણમાં કહે છે કે તે સામર્થ્યથી પૃથ્વી બનાવી પોતાને જ્ઞાન ધરી રાખી છે. પોતાની બુદ્ધિથી આકાશ પ્રસાચું છે, તેના શબ્દથી મેઘગજ ના થાય છે, તે પૃથ્વીને છેડેથી ધુમાડે ચડાવે છે, વૃષ્ટિ માટે વિદ્યુત ઉપજાવે છે, પોતાના ભંડારમાંથી વાયુ કાઢે છે. આમોસ પ્રકરણમાં કહ્યું છે કે-આકાશમાં પિતાની ઓરડી બાંધે છે, પણ પૃથ્વીની સપાટી પર રેડી ઘે છે તેનું નામ ચહેવાહ છે. | ગીતશાસ્ત્ર પ્રકરણમાં કહ્યું છે કે-તેણે સમુદ્ર પર પાયે નાખીને પ્રવાહો પર તેને સ્થાપિત કીધું છે. દેવના શબ્દથી આકાશ અને શ્વાસોથી સૈન્ય બન્યા છે. કેમકે તે બોલ્યો ને (રાષ્ટિ) થઈ. તણે હુકમ કીધો કે સ્થાપિત થઈ છે. તે પાછું પર પોતાના ઓરડાનાં ભારવટીયાં મૂકે છે, વાદળાંને પિતાને રથ બનાવે છે, ને વાયુની પાંખો પર ચાલે છે. કદી ખસે નહિ એ તેણે પૃથ્વીને પાયે નાખે છે. તે પિતાના ઓરડેથી - ડુંગર પર પાણી સીંચે છે. તેણે દિવસ તથા રાત્રિને અમલ ચલાવવા સૂર્ય ચંદ્ર ને તારા બનાવ્યા છે. આ પ્રમાણે બાઈબલના આધારે આ જગતને ઉત્પત્તિકાળ લગભગ પાંચ હજાર વર્ષને મનાય છે. ' આ વાત સાચી માનવામાં કેટલાક દેષ હોવાથી મન અચકાય છે, કારણ કે દેવનો આત્મા પાણી પર ચાલતા હતા તે પછી તે પાણુ શેની પર હશે? જેના બીજ પિતાનામાં છે. તેને પૃથ્વી ઉગાડે, એમ દેવે આદેશ કર્યો, તે પૃથ્વીમાં પહેલેથી બીજ કયાંથી હતાં ? કદાચ પહેલેથી હોવાનું માનીયે તે યહોવાહનું કર્તવપણું સાબીત થતું નથી. સૂર્ય, ચંદ્ર કે પ્રકાશક વસ્તુ વિના પ્રકાશ હોવાનું સંભવે જ કેમ ? For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બારમું. (૧૧) ત્યારે આ ઉત્પત્તિમાં તે અજવાળું અધારું પહેલે જ દિવસે હતાં, ને સૂર્ય ચંદ્ર થે દિવસે થયા. કેવી નવાઈની વાત છે કે સૂર્ય ચંદ્રના દિવસેની ગણત્રી કરાઈ. આ વાત કન્યા બુદ્ધિમાન કબુલ કરે ? યહોવાહે આદમને બનાવ્યો ત્યારે તે સર્વજ્ઞ હોત તે આદમની ભવિષ્યની સ્થિતિનું જ્ઞાન ન હતું? કે તેને જીવનવૃક્ષના સંજોગે ઉત્પન્ન કરી દીધા, ને પછી તે ખે સદાજવી થઈ જશે તે આપણને નહીં માને ” ઇત્યાદિ ભય લાગ્યું. વળી સાબીત થાય છે કે-આદમની જીંદગી પર યહોવાહને કાંઈ હક્કજ નહોતે તેમજ પ્રશ્ન થાય છે કેમનુષ્યને સર્વજ્ઞતાના જ્ઞાનથી જ બનાવ્યા હોય, સર્વ પર રહેમ હોય, તે દેષાન્વિત ઠરાવી ડુબાવી દેવા કે બાળી દેવાના પ્રયત્ન કેમ કરવા પડ્યા ? ઘનેદધિ એટલે કઠણું પાણી ૫૨ પૃથ્વી છે એમ કહે તે હજી ઠીક માની શકાય. પણ અહીં તે સમુદ્રના પ્રવાહ પર પૃથ્વીને સ્થાપિત કરી, જે સમુદ્ર પૃથ્વી પહેલાને હતું તેમ જણાવે છે. આ પ્રમાણેના અસંબદ્ધ કથનેપકથનથી વર્તમાન ફિલસુફીઓ પણ તે વાતને સત્ય માનવા નાપસંદગી જણાવે છે. ( B કુરાને મજીદ સુરા-૨, સુરતલબકરામાં કહ્યું છે કે તમે ખુદાને કેમ માનતા નથી ? અને તમે નિર્જીવ ( વિર્ય લેહી વિગેરે ) હતા પછી તેણે તમને જીવ આપે. પછી તે તમને મૃત્યુ આપશે, પછી વળી તે તમને જીવતા કરશે + + ૨૮ ખુદા તેજ છે કે જેણે પૃથ્વીમાં જે સઘળું છે તે તમારા માટે પેદા કર્યું છે, પછી તેણે આકાશ ઉપર સત્તા ફેલાવી(આ વાકય કુરાનનું ગુઢાર્થ છે. તેના અર્થ વિષે પૂછપરછ કરવાની મના થઈ છે.) પછી તેણે સાત આકાશે બનાવ્યા, અને તે સર્વ આજ * મુસલમાન ગ્રંથના આધારે વીશ પિગમ્બરે થયા છે. જેનાં નામ-આદમ ( ઉમ્મર વર્ષ – ૨૩૦ ), શેષ,અડ્રેસનુહ, દ, સાલહ, ઈબ્રાહિમ, ભૂત, ઈસમાઈલ, અસરક; યક્, બયુસૂફ, શબ. મૂસા હારૂ, અલિયાસ, અલીસેય, સધૂમલ, દાઉદ, સૂલેમાન, યન્સ, છકરીયા, યહિયા, ઇસા અને મહમદ. ભયના પ્રસંગે જે દિને હઝરત મદિનામાં સહી સલામત જઈ પહોચેલ તે દિવસથી હીઝરી For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ વિશ્વરચના પ્રબંધ. જાણનાર છે. ર૮ + પરવરદગાર ફિરસ્તાને કહ્યું કે—હું જમીન સનની શરૂઆત થઈ છે, હીઝરી સન ૧૧ રવીઉલ અવ્વલ તા. ૧૩ દિને મહમદ હઝરત મૃત્યુ પામેલ છે, જેમને વફાત થયાને આજે તેરસોથી અધિક વર્ષો થયાં છે કુરાને શરીફ રમજાન મહિનાની તા. ર૭ મીએ આકાશથી ઉતર્યા છે. પ્રથમ કુરાનના શબ્દને ઉચ્ચાર જુદો જુદો કરાતો હતો, પણ ત્રીજ ખલીફાએ એક માતબર નકલ તૈયાર કરી ઉચ્ચારના ચિન્હો ટાંક્યાં. વિદ્વાન પ્રવીણની સભામાં તે નકકી કર્યું. કુરાનનું વાંચન સાત પ્રકારે છે, જેને મુળ અર્થ સમાનજ છે. કુરાનના ૧ કોરાને મજીદ અને ૨ કેરઆન શરીફ એમ બે ભાગ છે. | મનઝેલ (સપ્તાહ વાંચનના વિભાગે) ૭ છે. સુરા (પ્રકરણ) ભાગ પહેલાની ૧૭ અને બીજાની ૭ એમ કુલ ૧૧૪ છે. આયા (લેક કે વાક્યની નિશાનીઓ) ૬૨૩૮ છે. તેમાં જૂની છતાં નહિં અનુસરાતી આયાને મનસુખ કહેવાય છે, અને જુની આયાની વિરેધવાળી છતાં અનુસરાતી આયાને નાસેખ આયા કહેવાય છે. કલેમા (શબ્દ) ૭૭૩૪ છે. હફ (અક્ષર) ૩૨૩,૬૭૧ છે, કુરાનના નામાંતરે ૫૪ છે. પેગંબર એકંદરે ૧૨૪૦૦૦ મોકલાયા છે, તેમાં ઉલ અઝામ (ન ધર્મ સ્થાપનાર) ૬ અથવા ૮ છે. મળ-મૂત્ર વિગેરે કુરાનના વાંચનમાં નાપાક છે, તેથી તેના વાંચનારા પવિત્ર થઈ સારા વિચારપૂર્વક શુદ્ધ જગ્યામાં બેસી, ઉંચે સ્વરે પણ બીજાને અડચણ થાય તો ધીમે સ્વરે ત્રણથી વધારે દિવસ ચાલે એવી રીતે કુરાનનું વાંચન કરે છે. " ખુદાએ એલાહી કિતાબ ૧૨૪ મોકલી છે. (મૂળ પાનું-૩ ટીપ્પણી.) પયગંબરને મારવા તૈયાર થયેલા તે યહુદીઓ કહેવાય છે. “અને ઈસાને ખુદા માની આડે રસ્તે ચડેલા તે પ્રીતિઓ કહેવાય છે (ટીપ્પણું) મુસલમાની ફિરકાના મતભેદ અનેક છે, તે આયાની સંખ્યામાં પણ ઓછી-વધુ માને છે. ફાર. આર. પ્રોફેસર શેખ મહમ્મદ એસફહાની ધી મુસતફાઈ, પ્રી. પ્રે... મુંબઈની મુદ્રિત હિજરી ૧૩૧૮ની મહેરવાળી નકલ અને પ્રસ્તાવના પરથી For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બારમું. ઉપર એક ખલીફે પેદા કરનાર છું. ( આ અધિકાર આદમ માટે છે, તેને ઉત્પન્ન કરવા માટે ખુદાએ ઇરાદો કરી–પિતાના નૂરમાંથી ઉપજાવેલ અગણ્ય રસ્તામાં ચાર મોટા ફિરસ્તા છે તે પૈકીના ૧ જેબરાઇલ ૨ મકાઇલ અને ૩ એસરાશીલ એ ત્રણ ફિરસ્તાને હઝરત આદમનું શરીર બનાવવા, વિવિધ જાતિની માટીની સપ્ત મુઠી ભરી લાવવા મોકલ્યા, પણ પૃથ્વીએ અમુક રીતિને ખેદવાળા ભય દર્શાવ્યાથી તે ત્રણે પાછા ફર્યા. હવે ખુદાએ તેજ કામ માટે ચોથા પીરસ્તા એઝરાઈલને મોકલ્યો, જેણે પોતાનું કામ બજાવ્યું. ખુદાએ આ ફીરસ્તાને–દેહમાંથી આત્માને જુદા પાડવાના કામમાં મેતના ફીરસ્તા તરીકે નીમ્યો. તેણે લાવેલ માટીને ફરસ્તાએ કેળવી, અને ખુદાએ નરાકૃતિ બનાવી ૪૦ વર્ષ સુધી સુકાવા મુકી. તે દરમ્યાન ફિરસ્તાઓ અને આગમાંથી પેદા કરેલ ઐબ્લિસ વિગેરે જેને–સેતાન ફિરસ્તાઓ તેના શરીરને જોવા જતા હતા. ખુદાએ તે શરીરમાં છવ નાખે, અને બુદ્ધિવાન આત્માની બક્ષીસ કરી, ને દુનિયાની દરેક ચીજનું નામ આપ્યું, ને તેને એહસ્તમાં મૂકો તથા તેની ડાબી પાંસળીમાંથી સ્ત્રી હઝરત હાવાને ઉત્પન્ન કરી ) + + ૩૦ ખુદાએ આદમને ૩૧ સર્વ ચીજોનાં નામ શીખવ્યાં, ને આદમે તેના રિસ્તાને શીખવ્યાં, અને એમ કહ્યું કે-“હે આદમ ! તું તારી સ્ત્રી સાથે જન્નતની વાડીમાં રહે, અને પુષ્કળ ફળ ખાઓ. માત્ર આ (ઘઉંનું ઠંડું અંજીરનું ઝાડ કે દ્રાક્ષનું ઝાડ “તફસીરમાંથી) ઝાડ પાસે જશો નહિં. સેતાન અશ્વીસે (નિરાશ થયેલાં ) તે બન્નેને લલચાવ્યા, (અલીસ ચેકીની સખ્તાઈથી અદેર પિસી શક્યો નહીં. જેથી અંદર જવા ઘણું જાનવરોની મદદ માગી. અંતે એક સાપે મોરની પીઠ ઉપર ચડી પોતાના દાંતમાં અગ્લીસને પકડી બેહસ્તમાં દાખલ કરવાનું માથે લીધું.) પછી આલીસે તે બનેને જેમાં તેઓ હતાં તેમાંથી બહાર કાઢયાં + + ૩૬ એમ. કહ્યું કે તમે સઘળા (હઝરત આદમ, હાવા, મેર, સાપ સંતાન વિગેરે ) ત્યાંથી નીચે ઉતરો. (અહીં કહેવાય છે કે- બેહસ્તથી નીચે ઉતરતાં આદમ સરદીબ (સિંહલદ્વીપ) માં અને હાવા અરબસ્તાનમાં નીચે ઉતર્યા હતાં–જે બનેને બસે વર્ષ વિયોગ રહ્યા પછી જેઅરાઈલના પ્રયત્નથી મક્કા પાસે ભેગા થયા હતા) પછી ++ ૩૮ છે એસટાઈલ (હઝરત અકુબની ઓલાદ અને હઝરત મુસાને જન્મ " : For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) વિશ્વરચના પ્રશ્ન ધ. વશ) ના છોકરાંઓ! તમારી પર માલેલ મારી બક્ષીસ સંભારા. મારી સાથેના કરાર પૂરા કરી. હું તમારી સાથેના પૂરા કરીશ, અને મારાજ ડર રાખેા. ૪૦ અને તમા મારી માયાત જીજ કીંમતે ખરીદ્યા નહીં. ઇમાન લાવેા. ૪૧ અને યાદ કરા કે જ્યારે તમને ફ્રેગ્મેનના માણસેથી ખચાવ્યા, ("ક્રનને એક સ્વમથી જણાયેલ છે *–એસરાઇલના વશમાં એક એવે જન્મશે કે જેથી મારૂ સર્વસ્વ નષ્ટ થશે. જેથી તેણે એસરાઇલ વંશના દરેક જન્મતા છેાકરાને મારવા હુકમ કર્યાં. એક દરે ૭૦૦૦૦ મરાયા પછી કેટલાકની આજીજીથી એક વર્ષના અંતરે જન્મેલાને મારી નાખવા હુકમ કર્યાં, આ બાળકને જીવતા રાખવાના વર્ષમાં હઝરત હારૂન જન્મ્યા, અને મારવાના વર્ષમાં હઝરત મૂસા જનમ્યા. પણ તેની માતાએ મૂસા બાળકને પેટીમાં મૂકી નદીમાં વહેતા કર્યાં, જે પેટી તરતી કુરઆનના મહેલ પાસેજ આવી, અને તેનીજ સ્ત્રીએ આ બાળકને દત્તક લીધે!. આ રીતે શત્રુસ ંધમાં તેને રક્ષણુ મળ્યું. વિશેષ માટે જીએ—સુરા-૭-૧૦-૧૬) જેઓ તમાને હેરાન કરતા, દીકરીઓને જીવતી રાખી છેકરાઓને મારી નાખતા, મામાં પરવરદેગાર તરફથી તમારે માટે માટી મજમાયેશ હતી. ૪૯ પછી તમે આ ફરી ગયા. પછી જો ખુદાની દયા-મહેરમાની તમારી ઉપર ન હ્રાંત તા તમા ખચીત નુકસાન ખમનાશમાં હાત. ૧૬૪ અને ખરેખર તમે તેમેને જાણ્યા છે કે જેઓએ તમારામાં િિનવારના દિવસે હુકમનુ એલઘન કર્યું. [ શનિવારે—સખ્યવારે યાહુદીઓને ૭ શિકારની સખ્ત મના છતાં હઝરત દાહુદના રાજ્યમાં રાતા સમુદ્ર પરના ઐલાના ગામના યાહુદીઓ માછલીને નહેરમાં લાવી પાળથી રાકતા, અને રવિવારે મારી નાખતા. પરંતુ આ આયાથી એવું કથન નીકળે છે કે માછલાં શનિવારે ફરતા, પણ રવિવારે ક્યાંઇ ગુમ થઇ જતાં 1 પછી એમ તેઓને કહ્યું કે—તમા તુરત વાંદરા થાએ. ૬૫ × × મને તેમજ આબુલમાં એ ીરસ્તા હાકૃત અને મારૂતને ( આ એ કીરસ્તા હતા, કાઇ કહે છે કે-તે જાદુ કરતા હતા. કેટલાક માનેછે હું હજરત આદમના વંશજો પાપ કરતા હતા. તેથી - ખુદાએ એ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બારમું. (૧૫) પીરસ્તાને મનુષ્યના વિકારો આપી મનુષ્યના ન્યાય કરવા માફલ્યા. તેઓએ પૃથ્વીમાં સ્વફરજ બજાવી, પણ અંતે હરાબાગે રૂપવતી સ્ત્રીના પ્યારમાં પડી અકૃત્યમાં દેરાયા. પછી તે સ્ત્રી શુકનો તારો બની ગઈ, અને બને શિરસ્તાને તેની માગણી પ્રમાણે ક્યામતના દિવસ સુધી બાબુલના કુવામાં રહેવાની શિક્ષા થઇ. કેટલાક સીર લખનારાઓ પાક ફિરસ્તાને માટે આમ બનવું અસંભવિત માને છે) નીચે મોકલવામાં આવ્યા હતા x + ૧૦૨ અને તેમના પયગંબરે તેમને કહ્યું કે ખરેખર તેમના રાજ્યની નિશાની એજ છે કે તાબુત તમારી પાસે આવશે ( અહીં એવું બન્યું છે કે- પેગંબરે ખુદાના કથનથી તાબુતને પાદશાહ તરીકે મુકરર ક્મનું એસરાઈલના લોકોને જણાવ્યું હતું, તેની નિશાની તરીકે આ તાબુત હતી. આ તાબૂતમાં સઘળો. ૫યગંબરની તસબીરે હતી. તે સ્વર્ગમાંથી નીચે હઝરત આદમને મોકલવામાં આવેલ, જે છેવટે હઝરત મુસાને મળી હતી. એસરાઈલના વંશજો તેને બહુ આધાર રાખતા. તેનાથી યુદ્ધમાં જય પામતા, જે આખરે અમાલકી કેમ પાસે ગયેલ. જ્યાંથી પ્લાવી રસ્તાએ તાબુતના પગમાં મુકી હતી. આ પેટી હતી. ) તેવા તમારા પરવરદગાર તરફથી સકીના ( શાંતિ અથવા એક જાતનું પક્ષી ) છે x x ૨૪૮ + + + અમે સ્પષ્ટમાં અજેઝા (ચમત્કારે ) આસ્થા, અને પવિત્ર આત્મા ( ફી રસ્તાથી ) તેને શક્તિ આપી ૪ ૪ જે ખુદાએ ઈચ્છયું હોત * તેઓમાં મતભેદ- ન હત + + + ૨૫૩ તેની રસી ( આસનમાં ) માં આકાશે અને પૃથ્વીને સમાવેશ થાય છે. તે બન્નેનું રક્ષણ કરવામાં તેને થાક લાગતે નથી + ૨૫૫. ધર્મમાં કાંઈ દબાણ કરતો નથી. ખરેખર સત્યપંથ અસત્યપંથમાંથી જાહેર કરવામાં આવ્યું છે. પછી જે તામૃત ( સેતાન મૂર્તિ જાદુગર વિગેરે ) ને માનતું નથી, અને ખુદાની ઉપર ઈમાન લાવે છે તે ખરેખર મજબુત હાથાને વળગી રહ્યો છે + + + ૨૫૬ ૬ * દાન દઈ દુઃખ આપવા કરતાં મારુલ શબ્દ અને ક્ષમા વધારે સારા છે, જેમ લીસા પત્થરને ધૂળ ફેરાથી ઉડી જાય છે તેમ બેટા દાનનું, કુળ ખુદાના ઈન્સાફમાં કી તું For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ " વિશ્વના પ્રબંધ. મરી + # ૨૬૪ ખુદાએ વેપારને હલાલ અને બીજાને કરાઇ છે + + ૨૭૫ : , C ઈસ્માઈલ લાલજી નુરાજી લખે છે કે મૂળ આધારબત તરધર્મ છે. તેની ઉપર અનુક્રમે જુગ્ર, નીર, શેષમાગ અને પમાડેધરી છે ( ત્યાર પછી ) આ ધમાડારીના શૃંગ (શિગડા ) ઉપર રાઈ અને રાઈ ઉપર સૃષ્ટિ છે. - ( ગુજરાતી૪-૧૮) A D પ્રાચીન ગ્રીકે અસહા પાપના ભાર વડે રોષનાગના કંપનથી, દેના ક્રોધથી, અગ્નિથી કે જળથી પૃથ્વીને નાશ ધારતા હતા. (ભા. . ) E એશિયા અને દક્ષિણ યૂરોપમાં પ્રચલિત ચાર હજાર વર્ષ પહેલાંના એશીયા માઈનરના.....કના મેટા સિદ્ધાંતમાં ચંદ્ર, તારા, ભૂકંપ, અને પ્રચંડ અનિવાલાથી પૃથ્વી. ને નાશ કહેલ છે. - F ટ્યુટસના રહેવાશીઓ પૃથ્વી સમુદ્રમાં ગરક થશે એમ માનતા હતા. | G અમેરીન્યા અનિથી પૃથ્વીના નાશ માનતા હતા. (ભા. . ચં. ૬૧ ) ' જ લેડ કેવીન માને છે કે ભૂમિ પ્રથમ અંગારા જેવી હતી, તે પર પ્રાણીની ઉત્પત્તિને ત્રણ કરોડ વર્ષ થવાં જોઈએ * હનીર કહે છે કે-ઈજીપ્તમાં ૧૩૦૦૦ વર્ષ પહેલાં વાતી હતી. એટલે કે-વસ્તી થયાને અનંત યુગ થઈ ગયા છે. ( પ્રા. ધ. ૨૩૫ ). | H પયગમ્બર મુસાના જેનેસીસના આધારે જગત્કૃત્ય નાં ઘણાં વર્ષ મનાય છે. - I બ્રાઉનના દરવિશીષ નામે પુસ્તક પ્રમાણે મેસલ- બલા પણ અનાદિ વિશ્વ માને છે. ( પ્રા. ધ. ૨૨ ) . એ. J જરથોસ્તી દિસ્તારના જણાવ્યા પ્રમાણે ઉત્પત્તિ સ. જય ગણુના માટે આપણુ પાસે શબ્દ નથી (પ્રા. ધ. ૧ થી ૩૧) દયુસ (પારસી) માસ સુષ્ટિકાર અહુરમજદના છે. (મૃ.૨૮) * ચહડીયન્સના ઈતિહાસ પ્રમાણે જગતનું આદિ • હતું તે કહેવું મુશ્કેલ છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બાસ્યું. ' , L આફ્રિકામાં વસતી જંગલી જાતિમાં એક એવી વાત ! ચાલે છે કે- ચંદ્ર અને દેડકાં વચ્ચે વાદ-વિવાદ ઉન થતાં. જગત બનાવવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ, અને તે બત.. વિરાધના ફળરૂપે બનાવેલું જગત સર્વાગ સંપૂર્ણ થઈ શકયું નહીં. વિવાદ થયે ચંદ્ર અને દેડકા વચ્ચે, પરંતુ તેનું ફળ ભેગવવું પડયું માણસેને. આધિ, વ્યાધિ, જરા મરણ, વિગેરેએ આવી જગત ઉપર પોતાને પ્રભાવ વિસ્તાર્યો ચન્દ્ર અને દેડકાને સ્થાને વિદ્વાને સ્વીકારી શકે એવા સૃષ્ટિતાવના બે શબ્દો ઈશ્વર અને શયતાન છે. જેના વાદ-વિવાદનું ફળ, દુર્ભાગી મનુષ્યોને મળ્યું. M. મીસીસ મેહેરજી સેરામજી પોતાના અખંડ દુનીયાની ઉત્પત્તિમાં લખે છે કે-આસમાન, ધરતી, પાહાર પાની, એરવર, ઝાહાર, આતશ, વીજળી, ચંદ્ર, સૂર્ય, કથુએ.. પેદા થએલું નહીં હતું તે પહેલાં એક રેશનીને ઝરે ઉત્પન્ન થયે. તેને ઈશાન ખુણે વચ્ચેવચમાં એક બલીઆન હીરા જેવું ચમકતું બીજ હવા-પાણીનું વીર્ય ઉત્પન્ન થયું. તે અત્યારની ધરતીથી ૧૫૯ ફૂટ ઉંડું હતું. એ વીર્યને માલક દેહદાદાર છે. તે બીજે લો કેલાકમાં સવા નવ ફીટની ગેળાઈએ વયું-ઉત્પન્ન થયું. તેમાંથી પૂર્વ દિશા તરફ સાત કલાકમાં સવા નવ ફીટ લાંબી ગુલાબની ડાળી નીકળી તેના છેડામાં ૭ કલાકે મેહેરદાવર-ગુલાબનું ફૂલ આવ્યું તેમાંથી ઝાડે ઉત્પન્ન થયા છે, આ ગુલાબને ચાર પાંદડી હતી, સફેદ રંગ હતા, અને વચમાં નાળ સુધીનું પિલાણું હતું. આ ફૂલના નાકામાંથી સ્પેનમેઈન્યુસ નામની હવા નીકળી, જે હવાનું નામ ચળ ચોઘડીયું છે. આ રીતે હવાની શરૂઆત થયાને કુલ લ+ા+હા=૨૪ કલાક થયા, જેથી કુદરતે ચે.વીશ કલાકને એક દિવસ ગણ્ય છે. ચળ હવા પછી દોઢ કલાકે તારે થયે, જે અરશરોશની-લાલ સિતાર થયે. આ બીજી હવા દોઢ કલાકે ઉત્પન્ન થઈ, માટે દેઢ દેઢ કલાકનું ચોઘડીયું ગણાય છે. લાભ એ બીજું ચોઘડીયું છે. વળી લાલ તારામાંથી ૧૫ કલાકે નદાહ અમૃત હવા થઈ. આ હવા સ્ત્રી રૂપે છે. આ ત્રણે. સિતારાની-ઉર્યુંત્તિમાં ધરતી કે આસમાન ન હતાં, માત્ર તે અદ્ધર હવારૂપે હતા. આ સિતારાની બંદગીમાં ભેજન દૂધ કે ? For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬૮ ) વિશ્વરચના પ્રબંધ. પાણી કાંઈ બી પીવાય નહીં. પૂર્વ અને ઈશાનની વચમાં લાભ અને અમૃતના જોડલામાંથી હવા ઉત્પન્ન થઈ જેમાં ડું હવા જમીનમાં ગઈ, ને તારે થયે, 2 હવા ફરતી રહી, અને તે અત્યારની પૃથ્વીની સપાટીથી ૧૫૭ ફૂટ નીચે જઈ કુપારૂપે બની. તે કુંપે ના કલાકમાં પ૭ ફેટની ગેળા પામ્યા, જેમાંથી ના કલાકની હવા થઈ. વળી પણ બા કલાકે તેમ થયું, જેમાંથી અશપનદાદ પાહાદશાહ-શુભ સિતારો થા: એ કંપામાં ત્રણ બાજુ સાયના નાકા જેવાં જીણુ કાણુ હતાં, તેમાંથી આ રંગની હવાએ ત્રણે દિશામાં ગઈ. એક વાર એવું બન્યું કેજમીનની સુરંગની પેઠે કુવામાંથી એક સાથે ચળ-લાભ-અમૃ૯ -શુભ એ ચાર હવા નીકળી ૭ મીનીટમાં ઈશાન ખુણામાં થઈને પશ્ચિમ દિશાએ ગઈ, અને શા મીનીટમાં ૫૧ ચોરસ વારને વિસ્તાર પામી. પછી લ મીનીટમાં આદમ ઉત્પન્ન થયું. " આ પ્રમાણે ૨૪ મીનીટમાં આદમ પારસીને ધમ ઉત્પન્ન થયે. અને બીજી રીતે પણ એજ ચાર હવાથી નારી તરીકે કુદરત ધરમ ઉત્પન્ન થયા. સેનાને પાયે સોનાના મહેલમાં એ સોનાના બદનવાળાં આદમ અને કુદરત હતાં. નજીકમાં એક કુંડામાં ૯ ઝાડ અને ૫૯ ડાળી હતી, જે ડાળીમાં સફેત અકલબેરના દાણાં હતાં. લાભ સિતારાના આઠમા ભાગને જીત્ર આદમમાં આવ્યા, જે દુનીમામાં પહેલ વહેલો જીવ હતા, જેનું નામ હતું મેહેઆબાદ, તે કાળ હતે સળગ. અત્યારના મનુષ્ય એ મેહેઆબાદશાહાની ઓલાદના છે. * જી જગતમાં ફરી ફરી જન્મ લે છે. જગતમાં સુકાળ, દુષ્કાળ, યુદ્ધ, ઉંદરોની ઉત્પત્તિ, મરકી, ધળની વૃષ્ટિ, એ બધું ઉપરોક્ત હવાના ફેરફરથી જ બને છે. જામાં શહકીમ અને ગુશાતાદ બાદશાહના પ્રશ્રનેત્તર ગ્રંથ જામાપીમાં કહ્યું છે કે-આદમમાં નર નારી અને નાન્યતર * જુઓ-સંવત ૧૮૭૦ અષાડ શુદિ ૮ ગુરૂ, યઝદેજરદી ૧૨૮૩ માસ દેહદાદાર રોજ દીનંદાવર, તા. ૨-૪-૧૯૧૪ દિને અમદાવાદ-કાળુપુર–મસ્કતી બીલ્ડીંગવાળા મહેરજી સેરાબજી એજી નીયરનું પુસ્તક. આ પુસ્તકમાં બીજી પણ બાબતો છે. ઢુંઢકપંથ કે અર્ધચ્છા પાન ૧૩૦, પુનર્જન્મ વિગેરે ૧૮૪, વિક્રમ ૩૦૧. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ નિવેદન બારમું. ત્રણ જાતિ હતી. ગુલાબના ફુલના બીજની પડેલી હવામાંથી ધરતી ઉતપન્ન થઈ. એ હવાથી પવન પાણી અને રોશનીને ઝરે થયો. એટલે સ્પેન મેઈન્વેસના બીજા અવતારરૂપઅહરમઝદથી પાણીની ઉત્પત્તિ થઈ, શુકર સિતારાથી વીજળી થઈ. આદમે નવ હવાની મદદથી અચબુચ આસમાન અને ધરતી બાંધ્યા છે, એ બાંધકામને ૧૧૧૪ વર્ષ લાગ્યા છે. મેહેઆબાદના જીવ રાજ એકેક અમૃતફળ ખાઈને આ વર્ષ સુધી જીવ્યે હતે. આ આદમની ઉત્પત્તિ પહેલી નીઆમાં થઈ છે, બધા ધર્મો ત્યાર પછી થયા છે. દરેકે આ દુનીયામાં જનમવાનું છે, માટે દનીઆ ખેલી ખાવાની છે. માની ત્યે કે-આદમી મદારી ને દુનીઆ ખેલાડી. સળજુક પછી - ઉદ્વેગ સે તારાથી એલ કલજીકનું રાજ્ય ચાલ્યું, ત્યાર પછી વૈગ સે તારાથી થએલ તાઈનું રાજ્ય દેઢ હજાર વર્ષ ચાલ્યું, અને હાલ કાલ સતારાની હવાવાળું તળીનું રાજય ચાલે છે. સંવત ૧૫૬ વિગેરેના દુકાળને સમાવેશ આ યુગમાં થાય છે. સામાન્ય રીતે ૧-સળજુગ. ૨-કળજુગ એમ એ હવાઓ છે; એક હવા શાંતિ ફેલાવનાર છે, બીજી હવા ૯૯૯૯૯ ભેદ વડે નાશ પ્રવર્તાવનાર છે. પારસીધર્મના આફરગાન બાજમાં કહ્યું છે કે–પશ્ચીમમાં એક હવાને શેફ અંધાયો છેસૂર્ય ચંદ્ર આ ગેરફથી પશ્ચીમમાં આથમીને એ ગોફાથીજ પૂર્વમાં ઉગે છે ( પાનું ૧ થી ૧૫ ). * ..* ચાર હવાથી પશ્ચિમમાં ૫૧ ચોરસ વારને વાયુમંડ ૫. ચશ, તેમાંથી ચાવીશ મીનીટમાં થએલ સોનાના પહાડ પર સોનાના મહેલમાં સોનાના તખ્ત પર સેનાનાં કુદરત ધર્મ લક્ષ્મી બેઠા હતાં તે હતી સ્ત્રી જાતિ, છતાં તન હતું નાચ"તર જાતિનું. જ્યારે પેશાબની પણ હાજત નહોતી. તેના શરીર પર કલિકાનાં રેશમ જેવાં વસ્ત્રો-કમ્મરથી પગની ઘુંટી સુધી પહેરેલ ઈજર, સદર, ગીરેખાન, વાસંકેત, શાયા, મોજા જેવી મેજડી, ગુલાબના ફુલને તાજ, વિગેરે વ હતા. એ લક્ષ્મી પશ્ચીમમાં ઉત્પન્ન થયેલ, જેણે આદમ સાથે પ્રથમ રાતફળનું ભજન કર્યું હતું. આમ આદમ અને કુદરતને પારસી ધર્મમાં ગઈમરદીનદાર હિંદુ ધર્મમાં શિવ-પાર્વતી, દુનીઆ કૃણુ-ટામી For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ 21,. - વિશ્વરચના પ્રબંધ. કોશિએમ આદમ-ઈવ અને મેહમૂદને મશી–મશીઆન એર તરીકે ઓળખે છે. (૦૫૧-૫૭) દિનાવરની પાંસળીથી ગઈઓસરહ અને હવા ઉત્પન્ન થયા હતા. મોઆબાદને જીવ દીનહોવર પાર્વતીના તનમાં હતું, ત્યારે તેણે અમૃત ફળ ખાધું હતું. આજે એ મેહેઆબાદનું પહેલું શરીર આકાશમાં ચંદ્રનું કહે વાય છે. (પાનું-૧૧૮) આ સેમરડ બે પ્રકારના છે, તેમને એક ૧૯ માથા અને ૮ હાથવાળો છે. અને દરીઆમાં નાખેલ દીનદાવર નવ દિ. જ વસે કમળ ફૂલમાંથી નીકળ્યા ત્યારે પાંચમા દિવસથી હવાએ - ગળે બાંધો શરૂ કર્યો. તે સેતારો પણ સમગ્ર કહેવાય. યથી વાયવ્ય ખુણાની ૧૨૧ આતશબાજીના વાતાવરણથી ત્રણ જણાવાયા અને હાથવાળે આદિત્ય વાર અને તેની ટુટીની હવાથી શયન ઉત્પન્ન થયો. તેની હથેળીમાંથી તારા - શિયા છે. જમણી બાજુના છેલ્લા નવમાં હાથની હથેળીની પેણી હવામાંથી દશ ફુટ પહેળે રવિ ગ્રહ નીકળે. આ ગેળો પણ મીના દિવસથી ભરાયે હતે. આ ગોળો જમીન પર પડી ફાટયો ત્યારે તેમાં સાંબ દેખાયું, આ શનિ અને રવિહાલ, ગ્રહો છે. (પૃ૦ ૧૨૧ ) જમાના ગોલાએ ગાયને જન્મ અપાવ્ય (પૃ. ૧૨૩) સૂર્ય-ચ કે બેકામાંથી પશ્ચિમમાં આથમે છે, અને બાર વાકે ઈશાનમાંથી ઉગે છે. સૂર્યાસ્ત ચડી. શનિવારે સકે છે. એક વાર સુથે સમાં પરસ્પર કજીયે થયે, જેમાં બેય આકાશમાં ગયા અને ત્યાં રોકાયા છે. (પૃ-૧૪૯-૫૨) કુંપામાંની હવા પ્ર'માણે તેમાંથી રંગી-બેરંગી વનસ્પતી ઉત્પન્ન થઈ છે (પૃ૦૨૬૦), મેહેઆબાદના વીશ અવતાર થયા છે. જેમાં લાવવામા હા હી સહેતા અને શ્મીરાંબાઈને છે, પાનું ૨૮૦) પાણીથી આકાશવાણુંજતીને વિરતાતેથી પાંચણે છે, આસમાન .ભાણ૦૦૦૦૦૦૦ માઈલ ચોરસ છે. પૃથ્વીથી ૯૦૯૦૦૦ વાર ઉંચું છે. પૃથ્વી ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ માઈલ પાળી છે, શાળ છે, અને ૫૯૦૦૦૫૭૦૦૦૦૦૦૦૦૦૦૦- ભાવિતારલા છે. ( પૃ. ૩૨૯) બા પ્રમાણે હા જાણતષિયાને કુલ ૧૭ વર્ષ Sા મ. મિ .ના ના. i કે એક For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વિના આકાર વિષે પ્રાચિન કલ્પના. પહેલાં ચિત્રમાં ખાડિયન લેાકેા પૃથ્વિને બંધ પેટી જેવી ક૨ે છે; તેનું તળીયું પાણીનું છે. બીજા દર્શનમાં હિંદુ કલ્પના મુજબ દુધના સમુદ્રમાં કાચબાની પીઠપર ઐરાવત ઉપર પૃથ્વિ છે. છેલ્લામાં ગ્રીક લેાકેાના મત મુજબ મ્હાટા સમુદ્રમાં વર્તુલાકારે તરતી પૃથ્વી છે. મનેારંજન પ્રેસ, મુંબાઇ, For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ નિવેદન તેરમું. [૧] ઇજીપ્તના ઇતિહાસથી જાય છે કે ધ રાજ્ય નિસ ઇ. સ. ૧૦૦૪ પૂર્વે થયેલ છે. નથ [૨] ગરમીના આધારે કેટલાએક કહે છે કે-મનુષ્યાત્પત્તિના ચાક્કસ કાળ રા લાખ વર્ષના છે, અનુમાને ક્રોડા વર્ષ થયા છે. જીવાત્પત્તિ સમયને ૩૦ હોઢ વર્ષ થયા હશે! તે પહેલાં કાઇ કરાડા વર્ષ પહેલાં પૃથ્વી હતી એમ અનુમાન થાય છે. [૩] ચેડીયન્સના ઇતિહાસ પ્રમાણે જગતન મદિ સાત તે કહેવુ મુશ્કેલ છે. [૪] કાળા ટાઈપના શબ્દોની સૂચનાથી, અનેશિયા, ભાસિાિં, તથા ખાખીલનના સ્મૃતિાસના આધારે સૃષ્ટિ નહિ માની શકાય છે. મહાપ્રીન્સુરી ડાીનના મત પ્રમાણે પૃથ્વી --ણનાદિ છે. ( કલમ-૧૬) [૫] લાડ કેલ્સીન માને છે કે-ભૂમિ પ્રથમ આંગારા જેવી હતી, તે પર પ્રાણી ઉત્પત્તિને ત્રણ કરોડ વ થતાં નઈએ. [૬] હાર કહે છે કે ઇજીપ્તમાં ૧૩૦૦૦ વર્ષ પહેલાં વસ્તી હતી, તે પહેલાં વસ્તી થયાને મન ત યુગા થઈ ગયા છે. [૭] લાકમાન્ય તિલકે દશ હેજાર વર્ષ પહેલાં આ તેનું ઉત્તરા તેને વીન અને લેપલેન્ડમાં અતિમાવે છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૨ ) વિશ્વરચના પ્રબંધ. [૮] મી. હેકેલ રૂપાંતર સ્વરૂપ પૃથ્વીના આરંભને ૨૦૦૦૦ વર્ષ માને છે. [૯] સર રોટબલ બેલ કહે છે કે ચાલુ વર્ષમાં (ઇસુની વીસમી સદીમાં) સુર્યની ઉમર દશ કરોડ વર્ષની થશે. (પ્રા. ધ. ૨૯). [૧૦] હબટ સ્પેન્સરને મત એ છે કે-સૃષ્ટિતત્વ વિગતવાદમાં સામેલ છે. એટલે વિકાસ-વિનાશ ક્રિયાયુક્ત વિશ્વત છે, અને તેથી ખચિત રવિ પણ એકદિને ઓલવાશે. ( ૦ ૫૩) ( [૧૧] વિલીયમ ટાઈન્સ પણ કહે છે કે-રવિનું તેજ ૪૬૦૦૦ વર્ષ સુધી હાલના રીતે રહે છે. [ ૧૨ ] હવે નિહારીકા જગત તરીકે પૃથ્વીની ઉત્પત્તિ માનના કાંટ અને લાગ્લાસના ચેગઠા તપાસીયે. તે કહે છે કે-પ્રથમ સૂક્ષ્મ વરાળ હતી, તેને સમુદાય ભેગા થઈ પૂર્વ તરફ ગતિ કરવાને પિંડરૂપ બની સંકોચાવા લાગ્યા. જેમ જેમ સંકેચ થતું ગયું તેમ તેમ વેગ વધતે ગયે, ને પીંડને ' કે જો એ પેરીન વર્તુલ નિહારીકાની ૫ લાખ સંખ્યા કહે છે, કદાચ વધારે પણ હશે. એક અદ્ભુત નિહારીકા ઉત્તરાકાશમાં એન્ડામીન્ડા તારકપુજ પાસે છે. તે અંડાકાર નિહારીકા પણ કહેવાય છેએક વર્તુલ નિહારીકા કેનીસવી ને સીટી નામે તારકાપુજ પાસે છે. એક કન્યારાશિમાં અને એક સપ્તષિ મંડળમાં છે. હાલ હુલ નનિહારીકામાં મુદ્રા નિહારીકાનો સમાવેશ થાય છે ( મનાય છે. ). સૌથી જાણીતી નિહારીકા લાઈરા તારાપુજમાં ખુલ્લી આંખે પણ ન દેખી શકાય એટલી દુર છે. ડમ્બબેલ આકારની વર્તલ નિહારીકા વલયેક્યુલા નામે તારકાપુજમાં છે. ના એડમીન્ડા તારકાપુજની નિહારીકા ઓછામાં ઓછી ૧૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ માઇલ દુર છે, ને વ્યાસ-૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ માઇલ ધરાય છે, કદાચ તેથી મોટી અને વધારે દુર હોઈ શકે. તેની ગતિ દર પળે ૨૫૦ માઈલ છે. -- કન્યારાશિની નિહારીકા દર પળે ૮૦૦ માઈલ = જાય છે. ( ભા૦ ૦ ૧-૮-૮) For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ નિવેદન તેરમું. ( ૧૭૩) . ઉપલા ભાગ–કેદ્રાપસારણ બળથી વીંટી ( બાય-ચુડી ) રૂપે જુદે પડશે. એમ ઘણુ ચક્રવટીઓ થઈ હશે તે પણ . ઘન રૂપે ચક્રવાળી ગતિમાં જ રહી હશે. હવે તે ચકવીંટીમાંથી ઉપચકર્વાટી બની હશે, તેમાંથી મધ્યના ઘનપિંડે સુર્યનું રૂપ અને ચકવીંટીએ ગ્રહનું સ્વરૂપ પકડયું છે. તેમજ પૃથ્વી સપાટ થવાથી હવે પૃથ્વીને ના ઉપગ્રહ ન જ બની શકે. ( ન માલુમ કે ) આ નિયમ યુરેનસ અને ને નને લાગુ પડતો નથી, બાકી શનિ તો હજુ ચક્ર રૂપે છે. પૃથ્વીની ' જેમ વિમાં લોઢું તાંબું જસત નાઈટ્રોજન અને રેડીયમ પણ છે, કેચ બ્લાતા આ કાંટના બાવીશ તત્વવાળા મતને તેલના પિંડથી સારી રીતે સમજાવે છે. પણ આમ તે માનેલ વરાળની જમણુ શક્તિ કયાંથી આવી ? અને યુરેનસ-નેપ્યુનનેદ વિરાધ કેમ રહે છે ? તે સ્પષ્ટ થતું નથી. વળી હાલના વિદ્વાને ધૂમકેતુનું ઉત્પત્તિ સ્વરૂપ જુદું ઠરાવે છે, કારણ કે પાશ્ચીમાત્ય વિદ્વાને તે મધ્યમ પિંડને નહિ અનુસરનાર વરાળના કટકાને ધુમકેતુ રૂપે ઓળખાવે છે. [ ૧૩ ] મી શતક આખરીયે ફ્રાન્સમાં થયેલ વિદ્વાન ક્યાં લાગ્લાસને વિશ્વોત્પત્તિ માટે તેજોમેઘ મત હતે તે આ પ્રમાણે છે-એક પ્રચંડ તેજોમય પુંજ કઠિનતા શીતળતા અને સંકેચતા એ ત્રણ કામ કરતાં અધિક ગતિવાળા મા ક્રમે તેમાંથી વલયામાં નવા નવા પદાર્થોને જમાવ થવાથી ગ્રહ બન્યા, તેમજ તેમાંથી ઉપગ્રહો બન્યા. અહીં મધ્યાભિગામિની મંદગતિ અને મધ્યત્સારિણી તીવ્ર ગતિથીજ ગ્રહ વિવેક થાય છે. ત્યારે તેજમેઘ મતના વિરોધીઓ કહે છે કે-પ્રજાપતિ ને વરૂણના ગ્રહોની ઉલટી ગતિવાળા વલયમાંથી રચના થવી અશક્ય છે. ગ્રહગતિના પણ ફેરફારે છે. તેમેઘની ગતિ પણ નિયમિત નથી, ધુમકેતુને આકસ્મિક માટે સ્પષ્ટતા નથી, તેજેમેઘ કયાંથી બને છે. ? આ શંકાઓના. ઉત્તરમાં ગુંચવાડો થાય છે, માટે તે મત સિદ્ધાંતરૂપે મનાતે નથી, તેથી તે હાલ પાછો પડે છે. • T ] લાકસના આઘાત મતમાં જુદા જુદા ગોળાની ટારે જ સૃષ્ટિક્રમની ઉત્પત્તિ મનાય છે. કોલ તે For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) વિશ્વરચના પ્રબંધ. મને મળતું હતું, સંધ્યા પ્રકાશ કેમ થાય છે ? ચંદ્રીત : ચાલુ ગતિમાં ફેરફાર કેમ પડી ? ઇત્યાદિ શંકાનું સમાધાન થતું નથી. આ આઘાતમત તેજેમેઘની અપેક્ષાએ અધિક વિશ્વાસી બન્યું નથી. [ ૧૫ ] વિશ્વકની ઘટના માટે નેમિન લાનના મતને પાકટકોલ વિગેરે સમજાવે છે કે-વિશ્વાભે અતિ સુક્ષ્મ કષ ફેલાયાં, કેમ સંસ્કારે હાઈડ્રોજન વાયુ થયા હશે. તેમ બીજુ કોઈ એકત્ર બન્યું હશે. વર્ણ લેખ પરથી જે તત્વ હલ ઘણુજ ગ૨મ ભાગમાં હોય છે તે તે હશે એમ માની શકાય છે. તે બને તેમાં સંકેચ અને સૂક્ષ્મ દ્રવ્યના ફેલાવા બનતા ગયા, ક્રમે કેટલાક ( ૬ ) તત્ત્વ ઉત્પન્ન થયા. તે કેટલાક અશનિ જેવા હતા, તેમાંથી મધ્યાકર્ષની ગતિ થઈ. જુના કોની ઉત્પત્તિ અને નવા અશનિ થવાનાં કાર્યો જેસભેર ચાલ્યા. તે અશનિસંઘ તેજમય સ્વરૂપમાં જ રહી પીંડભાવમાં આગળ વધતાં પૃથક પૃથક ખંડરૂપે ચકગતિભૂત બનતા ગયા, તે તેજેમેઘને તારે બને છે. તે જ વિનાના તેજમયને મેઘકપ કહે છે. ક્રમે ઉત્તરોત્તર તારા બનતા ગયા, તેના છ વર્ગ પાડી શકાય છે. અભિજીતને તારો ચેથા વર્ગમાં છે. રવિ એ પાંચમા વર્ગમાં છે. ગ્રહો એ. ચોથા વર્ગમાં થઈને છઠ્ઠા વર્ગમાં આવેલા તારાઓ છે. તે પાંચમા વર્ગમાં નહિ જવાથી તેમાં સંપૂર્ણ તેજ અને ક્રમે હાનિ હોતી નથી. રવિ કરે છ& વર્ગમાં જશે, પછી નિસ્તેજ બનશે, એટલે આપણે (પૃથ્વીનો) પ્રલય થશે, કેટલાક નિસ્તેજ તારાઓ બીજાના સંઘર્ષથી સજીવન થશે, ગરમી ઉત્પન્ન થશે, પુન: સૃષ્ટિક્રમ શરૂ થશે. આ પ્રમાણેને તેમેઘ મત હાલ વધારે વિશ્વાસી બને છે.. ઉપર કહેવા પ્રમાણે આ મતમાં સૂફમ પદાર્થોનું નિત્યપણું સૂચવાય છે. તથા વિશ્વને અત્યંત ભાવ કે નવીનજ આવિ . લોવ માની શકાતા નથી.' [ ૧૬ ] વિદ્વાન ફિલસુફ ડાવીનની એવી માન્યતા છે કે-જડ પર જડ વધે છે, જડથી સજીવ વનસ્પતિ વધે છે, વનથી પશુઓ પુષ્ટ બને છે, પશુથી માંસાહારી વધે છે, એ. ટલે મુળ જતત્વ છે. એમ અનેક સંગે ઉપસેલ એક , For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ . નિવેદન તેરમું જિતુમાંથી ઉદ્ધમે આ જગત બન્યું છે, વળી જેમ રવિ ની ઉતાશકિત વૃક્ષામાં, વૃક્ષમાંથી દાહમાં, દોહેથિી એક ચામાં, એક રાકમાંથી બીજા ચડમાં, એજ મેં એનામાં આવે છે; અને તે શક્તિ સૂર્યમાંથી આવી, આ ઉદ્ધમ દેખાડે છે તેવીજ રીતે વિશ્વમાં પ્રથમ ઇશ્વર, ને પછી આકર્ષણદિત્ય શક્તિરૂ૫ ચિત", એન્મ થયા હતા. તેમાંથી ઉત્ક્રમે જ. કિઅ આર્યું છે એ હજીવનનો સિદ્ધાંત છે. આ મતની પોલેનામાં પશ્ચિમાત્ય વિદ્વાને ઘટાડે છે કે -છાતિ માટેનું ગૂઢ સમજાતું નથી, તે બુદ્ધિથી બનતું નથી, પણ પૂર્વકાળે કોઈ એવા સંજોગે છત્પત્તિ બની હશે. વળી દ્રવ્ય - અવિનાશી છે, અને શક્તિને નિત્ય માન્યા વગર ચાલે તેમ વથી, કારણ કે સૂર્યમાં ગતિથી અને ગતિમાં પરમાણુથી શક્તિને આરિલાવ માનીયે, પણ પરમાણુમાં શક્તિ આપે આપી આના ઉત્તરમાં માનતા ભજવી પડે છે, માટે ઉપલા અને વિક૯પ એસત્ય સિદ્ધાંતરૂપ મનાય છે. ( ડાવીન મતવિવાદ ) . ( ૦ ૫૩ થી ૫૮ ) * [ ૧૭ ] મીન પિવાના નિચેના વિવાતેના પઠમાં (સૃષ્ટિની ઉત્પત્તિ ગ્રંથમાં ) વિશ્વના આરંભ વિષે જણાવે છે કે-સૂર્યના કેઈ બીજા સૂર્ય સાથે ભટકાવાથી કે બીજા કોઈ કારણથી ઘણું કટકા જુદા પડ્યા તે પૈકી એક કટકે આ પૃથ્વી છે. તે પ્રથમ તપ્ત અગ્નિમય હતો, અનુક્રમે ઠંડે થયા અને તે પર સાગર બન્યા. તેમાં એસેસા ઉત્પન્ન થયું, એમજ બીજા જંતુઓ પશુ-પક્ષીઓ બન્યા છે. પછી વાંદરાની જાતિ થઈ છે, આ જાતિજ મનુષ્યના પૂર્વ પુરૂષે છે, આમ માનવાને ઘણું સાબીતીઓ મળી આવે છે. સેલેરીયાના ઉત્તર ભાગમાંથી બે લાખ વર્ષ પ્રમાણુ હીમાની યુગનું મેમથ-પ્રેત નીકળ્યું છે, તેનું માંસ તાજું છે. ચાલુ યુગને સાઠ હજાર વર્ષ થયાં છે, આ યુગમાં મળેલ વાંદરાના હાડના અનુમાનથી ત્યારે જ માણસો બન્યા હશે એ સત્ય લાગે છે. ત્રીજા યુગના ૧૦ કે ૨૫ કોડ વર્ષ મનાય છે. . * * વાંદરામાંથી મનુષ્ય થયા એ વાત તો એટલી બધી સિદ્ધ થઈ ગઈ છે કે તેમાં શંકા કરનાર ગાંડાની હોસ્પીતાલને અધિકારી For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #216 -------------------------------------------------------------------------- ________________ વિશ્વરચના પ્રબંધ. પર એક માયુસને ખોપરીની હલકા હલાવવાનું કાર્ય હતું, અને તે સામર્થ્ય તેના જયની આત પહી સુધી તેલ હતું. તે શક્તિ વાંદરામાં હોય છે, તેથી તે થાયણ પર્વ કરે છે. પ્રો- હરીલ મનુષ્ય અને વાંદરામાં ધારું તુલા-ત્મક હોવાનું જણાવે છે. મનુષ્યને પાંચ-છઠે થાળે થતું કેશાછાદન તે વાળવાળા પ્રાણીને સમાનભાવ દેખાડે છે ; કાંસ્યયુગ કાળમાં વાંદરાના હાડમાં નીચે કાણું હશે તેવા હદ મનુષ્યને કાણાં છે, પણ હાલના વાંદરાને તેવાં કાણાં નથ પૂછડાં સહિત જન્મેલા મનુષ્યો પણ હોય છે. બીજા પ્રકારના વાંદરામાંથી કેટલાક કાળે બે પગ બન્યા? તેનાજ કમેન્નતિ રૂપે માણસો બન્યા છે. કારણ કે-આકાકાના મહિલા કે સીશ્યાજી ના વાંદરા અણસને મળતા છે, ક્રમે ને સર્ગિક હાથ છુટા થવાથી બીજા પ્રાણીમાં બન્યા. અને નુકુલ સાધનેથી બુદ્ધિને પ્રકાશ થયે, ગરમ પ્રદેશના હાથી-- ના વાળની પેઠે માણસના શરીરના વાળે નાબુદ થયા, માત્ર માથાના વાળ નાબુદ કેમ ન થયા ? એ એક ગુંચવાવાળા શ્રીન છે. અત્યારે કેઈ તેને ઉત્તર આપી શકે તેમ નથી. પુંછ કપાએલ વાંદરાની પ્રજા પણ પ્રાયે નિપુચ્છ થાય છે, તે ઘસાતાં તે સ્થાનના હાડકાં રહે છે, તેવી જ રીતે પુચ્છને શાને મનુષ્યને કઠણ હાડકાં હોય છે. બીજા કેટલાક અંગને ગણાય છે. પણ પશ્ચિમાત્ય વિદ્વાનેજ આ ડાર્વિનના ઉvolution -વિકાસ-સિદ્ધાંતને બેટે કહે છે, અને જણાવે છે કે-વાંદરાની પહેલાં મનુષ્યો હતા. આ શોધ કરનાર ઈટાલીને વિદ્વાન વિજ્ઞાનવિદ્દ ડાં, એનરીકે માર્કોની છે. આજ રીતે એ સંબંધને ઉડો અભ્યાસ કરનારા વિદ્વાનોને ગુરૂત્વાકર્ષણના વિશ્વવ્યાપી નિયમ પણ ભૂલ ભરેલા જણાયા છે; આથી પાશ્ચાત્ય વિધાનના કથનને વેદવાક્ય ભાખનાસ, અને પશ્ચિમાત્ય વાતાવરણના ચશ્માવાળા આર્ય નામધારીઓને બહુ વિચાર થઈ પડશે. પણ આનંદની વાત છે કે તેઓ જરૂર વેદવાકય જેવા નિશ્ચયોને ફેરવે એવો સમય પાસે આવતો જાય છે, અને તેથી તેઓ આર્યાવર્તના પ્રાચીન તને સમજવાનો પ્રયત્ન કરશે તે જરૂર જનતાન સારે લાભ આપી શકશે. ( પ્રાત:કાળ પુ. ૧૪ નં. ૮-સં. ૧૯૭૨) For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ - નિવેદન તેરમું. - (૧૭૭), ફેરફાર છે તે અનુપયોગ કે વધારે ઉપગથી બન્યા છે. કેમ એિકજ વ્યક્તિમાંથી નર-માદા તરીકે વ્યકિતઓ જુદી થી હશે, પણું પ્રથમ બન્નેના અવયવે સરખા હશે. પછી આાંકસ્મિક રીતે કઈ કારણે જનનાદિ ક્રિયાનિમિત્ત બે ભેદ ૫ડયા છે. બીજાને તે અવયવ નિરૂપયોગી થયું, આ પ્રમાણમાં સત્ય સવરૂપ શંકાશીલ રહે છે, તે પણ ! * અનુમાન થાય છે કે-વાંદરાની જાતનું રૂપાંતર થવાથી વગડા માં જંગલમાં કે રણમાં ફરનારા ભરવાડ જેવી સ્થિતિ બની એટલે તેવા મનુષ્ય કહેવાયું. તે સ્થિતિમાંથી સુધરતાં છુટા છુટા ઘરે બાંધ્યા, પછી પોતાનું રક્ષણ કરવા માટે ભેગા ભેગા જથાબંધ ઘરો બાંધવા લાગ્યા, અને તેનું ગામ એવું નામ આપ્યું ખેતીનું કામ મનુષ્યોએ આરંહ્યું, પૃથ્વી પર ઘણાં . ધરો થયા, લેકેએ સ્વબુદ્ધિથી કળાએ ખીલવી, નવા શહેરા બનાવ્યા, આ પ્રમાણે આપણા પૂર્વજોથી આપણી બુદ્ધિ વિશેષ છે, ને ભવિષ્યની પ્રજા તે તર્કથી ઘણુજ શોધ કકરશેસા રીતે સૂર્યના જડ ગળામાંથી ઉત્ક્રાંતિરૂપે જગતની ઉત્પત્તિ થયેલ છે, અને આ પૃથ્વી સૂર્ય ફરતી ભ્રમણ કરે છે, ઘણે કાળે સર્વ પાછું સૂર્યમાંજ મળશે. ટેક પર ચેતન્યવાદિઓ કહે છે કે-ઉપરના દરેક મતમાં જડવાદને અગ્રણ્ય મનાય છે, પરંતુ જડમાંથી ચેતન્ય કદી પણ મળી શકે નહિ; વળી ચિતન્ય એજ જગતમાં કાંઈ જુદી વસ્તુજ નથી એમ કહેવાય તે સર જગદીશચંદ્ર બોઝ ચેતન્ય હાવા વિષે જગતને સિદ્ધ કરી આપેલ છે. ( ભારત સેવા. પુ. ૧-એ. ૧૭તા. ૨-૧-૨૦ ) . . * પુનર્જન્મથી પણ જીવની હૈયાતી સિદ્ધ થાય છે, જુઓ આ પ્રમાણે પારસી ગ્રંથ કહે છે કે, મેહેઆબાદના જીવે ઘણું જન્માંતરે કરેલ છે. મનુષ્ય પશુ-પક્ષિપણુમાં અને પશુઓ મનુષ્યપણામાં જન્મ ધે છે. મીનળદેવીને જાતિસ્મરણથી પૂર્વભવનું જ્ઞાન થયુ હતું એ બ્રાહ્મણગ્ર કહે છે. માતરનું સ્મરણ બલી નગરમાં કેકચીનંદન નામની એક વકીલને ઘરે પુત્ર જન્મે, હાલ જે ચાર વર્ષને ઘેર્યો છે, ને For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૮ ) - વિશ્વરચના પ્રબંધ. હર્સનરામ કપુરરામના વ્યાખ્યાનમાં ઇજીપ્તના લતાની વાતથી અને પ્રઢ થેગી મહાત્મા કેશી ગણધર પ્રદેશી જાને કહેલ વેચનાથી ચેતન્યપણને આવિર્ભાવ સ્પષ્ટ મહુ‘મ પડે છે. “ હું ” એમ તત્વથી વિચારતાં, હુંપદ ધરાવનાર જીવ છે, તે જીવ જડથી કદી ન જ બની શકે. વળી જેતુંમાંથી પશુ પક્ષી અને મનુષ્ય બનાવવા એ વત પણ હાસ્યજનક છે, કારણ કે “ વા વાયાથી નળીયુ ખર્યું ? “એની પડે આ પ્રસંગ મેળવ્યા છે. તર્કણ ઉભી કરી કલ્પનામહેલ ચ છે. ગરમી ઘટીને સમુદ્રો થયા. આ બનાવ પણ અસંભવિત છે; તેવું પરાવર્તન કઈ બે દ્રવ્યથી એટલે ઉ. હતા અને ધી દિના સગોથી બને, પણ સ્વાભાવિક ન બની શકે. આ ટસના મતમાં પરાવર્તનક્રિયા જોવાય છે, તે નવું જગત બનાવ્યું, એટલે કાંઈ પણ નહતું અને નવું બન્યું એમ કહેવાને આશય નથી.. r[ ૧૮ ] હિંદી સરકારના ભૂસ્તરવિદ્યાના અધ્યક્ષ મી. વાડીયા પોતાના વ્યાખ્યાનમાં જણાવે છે કે-અંગા નીલ આદિ મોટી નદીઓનાં સુખ આગળ પ્રત્યેક સે વ ત્રણ ઇંચ માટી એકઠી થાય છે, એ હિસાબે પૃથ્વીની ઉમ્મર ૧૦-૨૦ હજાર પિતાના કુટુંબીઓને કહે છે કે હું પૂર્વના જન્મમાં કાશીમાં રહેતા અદ્ભુખા પાંડેયને પુત્ર હતું. તે તેનાં ઘર આદિનું ગુપ્ત વૃત્તાંત કહે છે. અત્યારના તેના માતા-પિતા કેઈ વખત કાશીએ પણ ગયાં નથી. આ પુત્રના કહેવા પ્રમાણે બીના અને ગુપ્ત રહસ્યની કાશીમાં તપાસ કરાવતાં બધું બરાબર મળતું આવે છે. જેઓ સનાતન ધર્મવામાં પુનર્જન્મને માનતા નથી, તેઓ ઉપરના ગામમાં જઈ જન્માંતરનું વૃત્તાંત સાંભળી આવી પિતાના સમમ સદેહને દૂર કરી શકે છે, અને સનાતન ધર્મ પર દઢ વિશ્વાસ કરી-કરાવી શકે છે. + + તેવું જ એક બાળક ગ્વાલીઅર રાજ્યમાં જગ્યું છે. નાની વયનું છે, પિતાના પૂર્વજન્મનું વૃત્તાંત કહી, પિતાને મારી નાખનારનું નામ અને ભૂતપૂર્વ ઈતિહાસ કહે છે; જેથી સ્થાનિક પોલીસ બલદારને રાધ કરતાં તે મુજબ સાચું ઠરવાથી તેને એગ્ય શિક્ષા પણ કરી છે. ગુજરાતી છે શાસ્ત્રી રેવાશંકર મધાડાકરતા. ૧૫-૮-૧૯૨૬ છે ? For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ નિવેદન તેરમું. ( ૧૭ ) વર્ષની માની લેવાનું અનુમાન ગલત છે. બીને આધાર કે સાને છે એક હાથ ઊંચાઈના કાલસા બનતાં ૫૦૦ર્ણ લાગે, આ હિસાબે વધારે વધારે ઉંડી ગયેલી ૧૨૦૦૦ કુટકોલસાની ખાતા આધારે પૃથ્વીની ઉમ્મર ૬૦ લાખ વર્ષની ગણ આ હિસાબ પણ વ્યાજબી નથી. વળી ખડકનો આધાર લઈએ તે-છીપની ઝીણી થકી સમુદ્રકાંઠે એક્કી થતાં દર વર્ષે છે ય ખક બને છે, આ હિસાણે યુરોપના સમુદ્રની ગણ ના કાઢતાં માત્ર તે ખડક બન્યાને ૧૦ ક્રોડ વર્ષ માં મનાય છે. દિન-પરદિન સૂર્યની શક્તિ ઓછી થવાના હીસા. કેલવીન સાહેબ “ પૃથ્વી ૧-૨ કરોડ વર્ષ કરતાં વધારે જુની નથી એમ જણાવે છે. પરંતુ રેડીયમ ધાતુ શોધાયા પછી તેના અને સૂર્યના સંબંધને ખ્યાલ કરી કેવીને પણ ચુપકી પડી છે. આ તે વિજ્ઞાનીઓના અખતરાની વાત થઈ પણ ભૂસ્તરવેત્તાઓનું વિશ્વાસપાત્ર અનુમાન જુદુ છે. તેઓ જણાવે છે કે–પૃથ્વી બની ત્યારથી જ નદીઓ હંમેશાં વા કરે છે, અને દરેક નદીઓ પોતાને ખાર હંમેશાં સમુદ્રમાં લઈ જાય છે. માત્ર ગંગા નદી જ બંગાળના ઉપસાગરમાં દર વર્ષે ૧ ૧૨૦૦ ૦૦૦ મણું મીઠું ખેંચી લાવે છે. આવી રીતે મીઠાને જમાવ થતાં આખી પૃથ્વીના બધા સમુહોમાં મળીને અત્યારે ૧૨ અબજ ટન (૩ ખર્વ, ૫૬ અબજ મણ) મીઠું સીલીકે છે. આ આધારની શોધમાં એવું માલુમ પડ્યું છે કે પૃથ્વી બન્યાને આજ સુધીમાં ૯ કરોડ વર્ષ થયા છે - + સંયુક્તપ્રદેશ, બિહાર, અને બંગાળાને સ્થાને પહેલાં સમુદ્ર હશે, અને દક્ષિણ પ્રાંત એક ટાપુ હશે. ભારતના મૂળવતનીઓ પહેલાં દક્ષિણ પ્રાંતમાંથી જ ઉત્પન્ન થયા હશે + + + ( સત્° ૧૩-૩ પૃથ્વીની ઉમરમાંથી). | [૧૯] લોહી કેવીને વિજ્ઞાનની દ્રષ્ટિએ પૃથ્વીની ઉમ્મર ત્રણ ક્રોડ વર્ષની કહી હતી, પણ વર્તમાનવિજ્ઞાનીએ કહે છે કે-અવિભાજ્ય પરમાણમાં પણ અતિસુક્ષમ સર્વ પદ્દા : થો ઉપાદાનભૂત એક અદ્દભુત શક્તિ દેખાય છે. એટલે યુરેમ નાયને પદાર્થ અદશ્ય મિતરંગની ક્રિયામાં બહુ પરિવર્તન પામીક સીસા” રૂપે બની જાય છે તેમજ છે ' , For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૦) વિશ્વરચના પ્રબંધ. લીયામ ખંડન અર્વની અપેક્ષાએ પૃથ્વીને લઘુ ગ્યાય )ચાર દિશામાં અટવાથી ઉત્તાપની ઉત્પત્તિ થાય છે. આથી પૃથ્વીના નાથ ભય એક બાજુ રહ્યો, પણ અત્યારે એટલે બધે યુરેનિયમ છે કે જેના હેલીયામ વ્યાસની ગરમી થવાથી લગપ્રગતી પૃથ્વી જીવનિવાસને અયોગ્ય બની જશે, એમ માની શકાય છે. કેમકે હરકોઈ ખનિજ પદાર્થમાં સુરનિયમ અને સીસાનું મિશ્રણ કેટલા પ્રમાણમાં છે તે સ્થિર કરવાથી તે ખનિજ પદાર્થની ઉમ્મર મળી આવે છે. આ રીતે તપાસ કરતા જાયું છે કે–પૃથ્વી ઉપરના પથરાઓની ઉમ્મર ડી છે. મોટા પત્થરની ઓછામાં ઓછી ઉમ્મર ૯૨ ક્રોડ વર્ષની છે, પૃથ્વીના મેટા યુરેનિયમને સીસાના પ્રમાણના અનુપાતથી વિચાર કસ્તાં આ ઉમ્બ૨ ૯૦૦ કોડ વર્ષ હયં અમરેલવે છે (P. 22 4. ) . . . [ ૨૦] ઉપલી બધી માન્યતા ઉપર પાણી ફેરવનારે હમણાં ઉપગ્રહ સિદ્ધાંત પ્રસિદ્ધિ પામ્યા છે જેમાં તદ્દન નવીન કામનાને જ ઉપયોગ થયો છે, અને કાંઈક નવીન દેખાડવું જ જોઈએ તે આશય બર આવેલ છે. - - - અત્યાર સુધીના પંડિતાએ હજાર વખત ભાર મૂકીને જણાવ્યું હતું કે–પૃથ્વીના મધ્ય ઉપર જશે તે તમે.. પાતળે રસ ઉકળતા હોય એવું નજરે પડશે. પણ આજ તે માન્યતા ભામક કરેલી હોઈ, પૃથ્વી અંદર-બહારથી નક્કર છે, અને તેના પેટમાં કઠણ કરતાં કઠણ અપરિચિત ધાતુ છે એ. નિકાલ આખ્યો છે, જે વિષયમાં માત્ર બે જણાના ભાષ્ય, વિચારાઈ છે. ડા, વોશિંગ્ટન અકાલ્પનિક સિદ્ધાંતથી કરે. છે કે પૃથ્વીના પેટમાં સેનાને ઘટ્ટ ગેળે છે. ભૂગાળના મધ્યમાં કસવિધિ ખાંડી સેનું, રૂપું, ત્રાંબુ વિગેરે ધાતુઓ છે. વળી તે કહે છે કે–પૃથ્વી પૂર્વે પીગળેલા રસને ગળે હતી, તે પીગળતા હતા ત્યારે ભારે ધાતુ નીચે ગઈ અને હલકી હલકી ઉપર આવી. પૃથ્વીના પેટમાં તેના ઉપરાંત પ્લેટીનમ એમની એમીઅમ, રિડીયમ વિગેરે ધાતુઓ પણ છે. અને તેમની ઉપર અમે ત્રાં, રૂપું, સીસું, વડ હલકી ધાતુઓના થરા છે, તેમાંથી કેટલીક પોતઓ ઉના For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ નિવેદન તેરમું. (૧૮૧), પાણીના ઝરાની સાથે મિશ્રિત થઈને ઉપર આવે છે. + + + બીજા ભાષ્યકાર ઉપગ્રહ સિદ્ધાંતના પિતા પ્રો. હેન્સ છે. તે તે કહે છે કે પૃથ્વી બીલકુલ પીગળેલી ન હતી, તે પૂર્વપર ઘન સ્થિતિમાં જ છે. અને તે માન્યતાથી તેણે પૃથ્વીની ઉત્પત્તિ માટે નો સિદ્ધાંત જ માંડ છે. ( પ્રો. હેન્સ કહે છે કે-એક વખતે સૂર્ય એ એકલે જ તા હતા, તે હમણાંના સૂર્ય કરતાં માટે અને વધારે ઉsણુ હતો. તેની આસપાસ ગ્રહ ન હતા. કેટલાક દિવસે એકે બીજે તારા તેની નજીકમાં આવ્યો. તે એટલે બધા પાસે થઈને ચાલ્યો કે, તેમના પરસ્પર ગુરૂત્વાકર્ષણને લીધે; સૂર્યના તાર - માંના ઘણે ખરે ભાગ ખેંચાઈ ગયે. આ ભાગના કેટલાક ટુકડા સૂર્ય ફરતા ભમવા લાગ્યા, જેમાંના કેટલાકના પરંપર ચાટી જવાથી મંગળ વિગેરે ગ્રહ બન્યા છે. . . ! = = . .! માટી માટા ગ્રહની પૃથ્વી બન્યા પછી કેટયવધિ વર્ષમાં પૃથ્વીએ તમામ ઉપગ્રહને ગાળી નાખ્યા. એ પૈકી જે લુચચા ઉપગ્રહ પૃથ્વીના સપાટામાંથી છટકી ગયા તેને પીછો તે એક સરખી રીતે કરી રહી છે, તે ચાર રાત્રિએ આપણું ધાર ઉપર પડે છે તેને ઉકા કહે છે. * સૂર્યની આસપાસ ફરનારા ટુકડાઓમાં લોખંડ. અને અત્યારના એમ બે જાતિના ઉલ્કા હતા. આ બન્નેમાં પરસ્પર લિડાઈ શરૂ થઈ, જેને લાભ પૃથ્વીને મજે. પૃથ્વીએ બંનેને સરખા પ્રમાણમાં ગળવું શરૂ કર્યું, કેમે બન્ને સૈન્યમાં શિથિલતા આવતાં પૃથ્વીએ લેહમય ઉ&ા પર કરડી દેષ્ટિ કરી તેને -નાશ કર્યો, અને પછી પત્થરની ઉલ્કા ખાવાને સપાટે શરૂ કર્યો તે અદ્યાપિ ચાલુ જ છે. વળી પૃથ્વીની પીઠમાં નજીકને ભાગ એગળવાથી અવાકળામુખી ફાટી નીકળે છે. પૃથ્વી પાસે ૫૦-૬૦ માઇલમાં એટલી અહી ઉણુતા છે કે, જે તેની ઉપર દબાણ ન હતા તે સર્વ વાઓને ગાળી નાખત. પૃથ્વીમાં-પૃથ્વી હોય ત્યાં પાણી, અને પાણી હોય ત્યાં પૃથ્વી, એવાં અનેક સ્થિત્યંતરા થયા કરે છે. આ હેન્સનાં સિદ્ધાંત એવું જાહેર કરી છે કે પૃથ્વીના મધ્યમાં For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૮) વિશ્વરચના પ્રબંધ. ભાગમાં સોનું કહી શકાતું નથી, પણ લાટું-પત્થર, નીકલ પત્થર, અને પત્થર છે. (૨૧) પાશ્ચાત્ય કાળના વાતાવરણના ચશમા ચડાવીને મહાશય રામાશા દ્વિવેદી કહે છે કે–વૈજ્ઞાનિક મતાનુસાર લાખો વર્ષ પહેલાં પૃથ્વી બળતા કેયલા જેવી હતી. જે ધરિ ધારે ઠંડી થઈ, ચપટી બની, વળી ઉપસીને પર્વતમાળા કાઢી, અને ઉંડ ઉતરીને ખાડા પાડી સમૃદ્ધ બનાવ્યા પછી સૂર્યની ઉમાથી વાદળાં બન્યાં, વૃષ્ટિ થઈ, અને વિવિધ વૃક્ષ વેલડી વિગેરે ઉત્પન્ન થયાં. કાળાંતરે મધ્ય એશિયાનું માનવીમંડળ ભારતવર્ષમાં આવ્યું. અહીં પ્રથમ પૂર્વ પ્રસ્ત યુગ હતો, ત્યાર - પછી ઉત્તરપ્રસ્તર યુગ, કાંસ્યયુગ, તામ્રયુગ અને ચાંદીયુગ વિગેરે બદલાયા છે. . . . . . . . . : - એક જર્મન પ્રોફેસર કહે છે કે અત્યાર સુધી એવી માન્યતા હતી કે-શુદ્ધ લાલ અને લીલા રંગના મિશ્રણથી સફેદ રંગ યાર ચાય છે, પણ ખરી રીતે તેમાંથી પીળો રંગ તૈયાર થાય છે. એક સ્થાનમાં માની, પીળા અને રાતા કાગળ ઉપર ગળપણ. ચાડી તે સ્થાનમાં મધમાખીઓને પુરી, તપાસ કરી તે તેઓ લાલ કાગળ ઉપર બેઠી જ નહીં. આવા પ્રયોગથી જણાય છે કે-જીવસૃષ્ટિમાં મનુષ્ય, વાંદરા, અને કુતરાંજ જુદા જુદા રંગ એળખી શકે છે. તથા બીલાડી કાળે અને ઘોળે, મધમાખી ફકત આસમાની અને પી, તેમજ માછલાંઓ ફકત લાલ અને લીલા રંગ ઓળખી શકે છે. . તે કહે છે કે-જીવસૃષ્ટિની સંક્રમણવસ્થામાં ત્રણ યુગ હતા. પહેલા યુગમાં સજીવ પ્રાણીઓને ફકત કાળા અને પેલા પદાર્થોનું જ જ્ઞાન હતું. બીજા યુગમાં પ્રકાશના લાંબા કિરણે આસમાની પદા મુ, અને ટુંકા કિરણે પીળા પદાર્થોનું જ્ઞાન આપતાં. બીજા યુગમાં લાંબા કિરણું, અને ટુંકા પીળા કિરણ-લાલ અને લીલા પદાર્થ બતાવવા લાગ્યા દશ્ય પદાર્થોથી ૮ રેટીમા ” સુધી પહોંચનારી હિની લંબાઈને લીધે રંગામાં આ પ્રમાણે ફરક પડે છે. [2] * * બેની રચના જેવાથી ઉપરના મહાયુગવા સિત રે કરે છે કે ગ્રાફમાં જે પ્રમાણે પ્લેટ પાછળ ટીના રેય છે તે * * * = , " . ' ર For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ * કે . નિવેદન તેરમું. (૧૮૩) (૨૨) સાપેક્ષ વાદના વિદ્વાને કહે છે કે-ત્રણ પ્રમાને વિચાર કરતાં કેટલીક અપૂર્ણતા રહે છે, તેથી હાલના વિદ્વાનમાં ચામું અધ્યક્ત પ્રમાણુ માનવાની આવશ્યકતા જાય છે. આ પ્રમાણુનું નામ સાપેક્ષવાદ છે. કંટ, કાટ અને વોલેના વિગેરે સાપેક્ષવાદના પ્રયોગ કરતા હતા. પરંતુ એક વાર એક પુરૂષ કે ઉપરથી દડી પડ્યો, અને તેને લાગ્યું નહીં; આ ઘટનાથી જર્મનીના પંડિત અલબટ આ એસ્ટીને સન ૧૯૧૫ થી સાપેક્ષવાદને સ્વતંત્ર જન્મ આપે છે. તે જણાવે છે કે-દરેક શક્તિઓ સાપેક્ષ છે. સંસાર ૨માં જેટલી ગતિઓ છે તે દરેકને કોઈ ને કોઈ વસ્તુના આધારની અપેક્ષા રહે છે. તે સૂર્યગ્રહણ માટે કહે છે કે સૂર્યગ્રહણ થાય ત્યારે તારાનાં પ્રકાશિત કિરણે સીધી લીટીમાં ન જતાં સૂર્યની તરકું નેમી જોધે છે એથી યુટનના મતન ફટકે લાગ્યું. ન્યુટને જે ઇગ્લાંડની રિયલ સાઇટીમાં ૨૫ વર્ષ સુધી સભાપતિ તરીકે કામ કર્યું હતું, તે સભાએ આ અને વિદ્વાનોના મતભેદમાં છે સત્ય છે તે નકકી કરંવમાથે લીધું. અલર્ટ એસ્ટીન માલિમ હતા, જેની શોધ ખ્યાતિ થવાથી જમની વિદ્યામાં ગ્રહણની શોધ માટે વિશેષ ઉત્સુક્તા હતી, તેમજ ઇગ્લાંડના વિદ્વાનોમાં પણ ઉત્સુકતા હતી. પણ તે ઉત્સુકતાની પાછળ કેવળ મત્સર છેષ અને ધૃણા જ હતી. બીર્જી તરકે સંસારના ગણિતમાં પહેલેથી જ સાપેક્ષવાદને સ્વીકાર કર્યો હતે. આખર તા. ૨૯-૫-૧૯૧૯ને દિવસે આ ફ્રિકામાં ઈંગ્લાંડના પંડિતોએ તપાસ કરી, જેનું પરિણામ પ્રમાણે આની પાછળ રેટીના હોય છે, અને એ રેટીનામાં ન્હાના નહાના યત્રે હોય છે તેને રેડસ અને કેન્સ કહે છે. કોન્સ રોડસ કરતાં વધારે સ્પષ્ટ હોય છે, અને રેટીનાના મધ્ય ભાગે એકત્ર થાય કે રેડસને લીધે ફકત કાળા અને ધોળા પદાર્થ દેખાય છે, પરંતુ કેન્સમાં બીજા રંગ બતાવવાની શકિત છે. - બિલાડીની આંખમાં રકત રોડસ હોય છે, અને મધમાખીની આખેમાં એકલા કેન્સ હોય છે, પરંતુ મનુષ્યની આંખમાં રેડ અને કેન્સર હોવાથી તેને બધા રંગ દેખાય છે. ( ચિત્રમયજગત ૮-૮ અકેટેમ્બર ૧૮ર૩ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ " * * * ( ૧૮૪) વિશ્વરચના પ્રબંધ. સાપેક્ષવાદની તરફેણમાં આવ્યું છે, અને અત્યાર તે આ વાદ સ્વીકાર્યો છે. અલબર્ટ આએસ્ટિન બ્રહ્માંડ માટે કહે છે કે-સાપરાવાહની દષ્ટિએ વિશ્વને અનંત પણ કહી શકાય છે, તેમજ પરિમિત પણ કહી શકાય છે. કેમકે જે વિશ્વદેશના દ્રવ્યોનું દૈશિક ધનત્વ મધન્યવાળું હોય તે વિશ્વને દેશ અનંત હોય છે. અને જે વિશ્વદેશના દ્રવ્યોનું દેશિક ધનવ મધ્યસ્થ ન્યથી જુદું હોય, તે દેશ મર્યાદિત હોય છે. એટલે હવ્યનું ધનત્વ જેટલું ઓછું તેટલે દેશ વિશાળ. આ રીતે સાપેક્ષવાદના સિદ્ધાંતથી અને દશાનો સંભવ છે, છતાં પરિમિત વિશ્વ હવાની વધારે સંભાવના છે. આ સર્વ મતથી આપણે સમજી શક્યા છીએ કેજગતને તું મને હણવતાં બહુ ષાપત્તિ આવી ઉભી ઓ છે. અને વિશ્વને મારા કયાર થયા એ પ્રશ્ન પણ વૃથા થઈ પડે છે. પણ આટલું ચોક્કસ થાય છે કે સ્વરૂપના પરાવતીનાં એટલે વિશ્વની વૃદ્ધિ-હાનિ થયા કરે છે. જેમ દિવાળીના પર્વમાં નાનાં બાળકો સાપડીયાની (પછી જેવી) કટકીઓને સળગાવે છે, અને સપ બનાવે . ક્રમે રાખના સપને નાશ થાય છે. તેમજ માની શકાય છે કે-કાંઈ મૂળ બીજ હાથ તેજ વો બની શકે છે- વૃક્ષો ઉગે છે, અને કેટલેક કાળે નાર્શ પામે છે. એટલે પરિવર્તન કિયા થાય છે. તેમજ જગતમાં પણ વૃદ્ધિ-હાનિ કે કેચ-વિકાસનો ફેરફાર માત્ર મને નુષ્ય પ્રાણી વિગેરેમાં થાય છે. બાકી પૃથ્વી તે અનાદિ સ્થિર છે, તેમાં સ્થાનાદિને ફેરફાર થઈ શકતો નથી. પૃથ્વી પરના દશ્યમાન પદાર્થોને ફેરફાર થાય છે. જુઓ-શ્રીમતી વકલચર ગ્રંથમાં ટાઈલર કહે છે કે–આટલાંટીક મહાસાગરને સ્થાને માટે ખંડ હતું, જેમાંથી કનેરી ટાપુઓ થયા છે. વળી પાસિફિક મહાસાગરને સ્થળે મોટા અંડરૂપે પૃથ્વી હતી સહરાનું રણ પહેલાં સમૃત રૂપે હતું( મા. ધ. ર૭ ) અમેરિકન નાયગ્રા નદીનો ધોધનો ખાડા સાત-આઠ હજાર વર્ષનો સંભવ છે. (ગ) એટીવનના પ્રાચીન ભવાને સ્થાને હાલ ખેડા છે. વલ્લભીપુરના વેપારમાં હાલ નામોષ રહેલ છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ નિવેદન તેરમું. ( ૧૮૫ ) સિંધના મહત્તેદારો પાસે એક સુંદર સડકેવાળું સાડા સાતસો એકર ભૂમીમાં પથરાયેલું શહેર હતું. સિંધુ નદીમાં. પાંચ ટાપુ હતા, અને સિંધુ કોડ ૨૭ મોટા નગર તથા ૫૩ હર હતા, તથા સિંધુ નદીના અઢાર પટે થયેલા છે, એવી નિશાની મળી શકે છે. આ ગામા ઈ. સ. ની બીજી શતાબ્દીમાં નાશ પામ્યા હોય એમ માની શકાય છે. (રાખાલદાસ બેનરઅને રીપોર્ટ. બાપુ.) ઈ.સ. ૧૮૩૮ માં દક્ષિણ અમેરિકાના ચિહિલ પરગણુની પાસે બેટ છ હાથ ઉંચા વધ્યું હતું. ઇ. સ. ૧૮૧૮ માં ધરતીકંપ થવાથી કચ્છમાં સમુદ્રમાંથી ૨૫ કેશ લાંબો અને ૮ કેશ પહોળા જમીનને કકડે વચ્ચે હતું, જેને હાલ અલ્લાબંધ કહેવાય છે. બાટીક ઉપસાગરના કિનારો ધરતીકંપ વિનાજ સે વર્ષમાં ચાર ફુટ ઉંચા વધ્યો હતે. વળી. અમેરિકાને પશ્ચીમ ભાગ પણ ધરતીકંપ વિના ધીરે ધીરે વૃધ્યે જાય છે. જુડિગ્યાના ચિલ્કા અખાત પાસેની જમીન ઉંચી થાય છે. જીવવન ૫૪) કચ્છનું રક્ષણ થાય કાળ પહેલાં સુપે હતું. મુંબઈના પાયધણી સ્થાનમાં ચેડા --- કાળ પહેલાં સમુદ્રના પાણીમાં પગ ધોવાતા હશે, નૈસર્ગિક પરિવર્તન કેવું થયું છે કે ત્યાં હાલ ભરચક વસ્તી છે! આવા કતાથી સમજી શકાય છે કે દરેક સ્થાને નિરંતર અ૫ાધિક પરિવર્તન થયા કરે છે, અને સંખ્યાતા વર્ષે મહાન પરિવર્તન થયા કરે છે. બાકી જગત તે અનાદિ છે, તેને કર્તા કે નથી. ફેરફાર સમયના પ્રભાવે થયા કરે છે. - હવે શાંતિ તો, એટલે બાકીનો તમારા પ્રશ્નને ઉત્તર હવે તેમાં તુરત જોઈ શકશો. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચૌદમું. - વિશ્વ અનાદિ અને સ્થિર છે, ત્યારે ચંદ્ર-સૂર્ય અનાદિ કાળથી ભ્રમણશીલ છે, તેમને ભમવા માટે કર્યો માર્ગ છે ? તે સ્પાસીએ. પ્રાચીન ગ્રન્થો કહે છે કે–પ્રમાણેગુલેલાખ યોજન લાંબાચેડા જંબુદ્વીપમાં મારું નામે લાખ યેાજન ઉો પર્વત છે, તે - * અંગુલ ત્રણ પ્રકારના છે-૧ દરેક કાળમાં વર્તમાન કાળના મનુષ્યોના આંગળાથી માપ થાય તેને સ્વાત્માગુલ કહેવાય છે. ૨ ચાલુ માપથી ૪૦૦ ગણુ લાંબા અને ૨ ગણું પહોળા આંગળાને ઉલ્લેધાંગલ જાણવું. ૩–૫૦૦ ધનુષ ઉંચા માણસના ગળાને પ્રભાણગુલ કહેવાય છે. ઉલ્લેધાંગુલથી પણ ત્રણ પ્રકારે માપ થાય છે. ૧-સ્વાભાંગુલથી ૪૦૦ ગણું ઉર્ધ્વ ઉભેધાંગુલ, ૨–રા ગણું આડું ઉલ્લેધાંગુલ. અને ૩- હજાર ગણું શુચિ પ્રમાણુ ઉત્સધાંગુલ જાણવું. અહીં આડા ઉત્સધાંગુલનું માપ જાણવું, એમ પૂ. પા. શ્રી વિજ્યાનંદ ( આત્મારામજી મહારાજ ) સૂરિજી કહે છે. - પ્રાચીન ગ્રંથોની પેઠે આધુનિક ગ્રન્થ પણ હવે ધ્રુવના તારાને અસ્થિર માનવાને કબુલ થયા છે. ડ્રેસનનું ૧૮૦૧ માં મૃત્યુ થયું હતું, ત્યાર પછી ૧૯૧૧ માં ડી. હાર્મીએ તેને ડ્રેનીઆ ગ્રંથ છાપ્યો, તેમાં લખે છે કે-ઉત્તર ધ્રુવ અસ્થિર છે. પૂર્વરાત્રિ અને ઉત્તરરાત્રિ વધવાથી એ વાત ચોક્કસ છે. ( ચિત્ર ) For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચામું. (૧૮૭) આપણુથી ઉત્તર છે. સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા વગેરે તેની આસપાસ પિતપોતાની કક્ષામાં રહે છે. મેરૂની નજીકમાં જ શું તારાનું સ્થાન છે. પશ્ચિમાત્ય વિદ્વાને તેને સ્થિર કહે છે, પણે બારીક નિરીક્ષણથી તે પણ ગતિવાળા જણાય છે. સાંજે ચાએકસ નિશાન રાખી સવારે તપાસવાથી તેનું સ્થાનાંતર શોધી શકાય છે, પણ તેની અહ૫ ક્ષેત્રમાં એવી શીવ્ર ગતિ છે કે તેનું સ્થાનાંતર સ્વાભાવિક ક૯૫નામાં આવી શકતું નથી. આ સંભૂતલ પૃથ્વીથી ૭૯૦ એજન ઉચે પ્રથમ તારામંડળ છે. તારાનો વિમાનની એવી શીધ્ર ગતિ છે કે દર વીશ કલાકે તે પોતાના સ્થાનમાં પહોંચી વળે છે. શાસ્ત્રકાર પણ કહે છે કે –ળવવાTો તાજ વિના એટલે નક્ષત્રથી પણ ઉતાવળી ગતિ તારાની છે. તે કારણે તેઓનું સ્થાનપરાવર્તન દષ્ટિગોચર નહીં આવવાથી તેઓને સ્થિર કહેવાની પણ આપણે ભૂલ કરીએ છીએ. તારાના વિમાનમંડલથી ૧૦ એજન ઉચે ફૂદ જન લાંબા અને ૨ જન ચેડા સૂર્યના વિમાને છે. આ જ બુદ્વીપને આશ્રીને વિષચક બેવડું છે, એટલે સૂર્ય ચંદ્ર ગ્રહ વિગેરે બખે છે. એક સૂર્ય જ્યાં ઉદય પામે છે, ચાવીશ કલાકે ત્યાં બીજા સૂર્યને ઉગવાનો વારો આવે છે, અને પ્રગટ ‘મના અને તેજ સ્થાનની અપેક્ષાએ ફરી ઉદય પામતાં ૪૮ કલાક લાગે છે. તે સૂર્યોને ફરવાની –(ચિત્ર ૮ મું) ૧-- ૨ત ક્ષેત્ર, ૨-પશ્ચિમ મહાવિદેહ, ૩-એરાવત ક્ષેત્ર, ૪-પૂર્વ મ સને ૧૮૫૦માં કાશીનિવાસી કમલાકર જોષી સિદ્ધાંતતત્ત્વ વિવેક ગ્રંથમાં લખે છે કે-જૂના અને નવા વેધથી ધ્રુની થોડી ગતિ છે * એમ નકકી કરાય છે, આવા કથનથી હ-૧ વર્ષના વેધ એકઠા કરી , તપાસતાં ધ્રુવને તારે પણ કેની આસપાસ પ્રદક્ષિણા લે છે એમ ખાત્રી થાય છે. (ચિત્ર ) સર નારાયણ હેમચંદ્ર કહે છે કે પૃથ્વીની ધરીને એક ભાગ ઉત્તર ધ્રુવ તરફ છે, અને તે સ્થિર મનાય છે, પણ ધ્રુવને સત્ય ( સ્થિર) માનતાં સાવચેત રહેવું જોઈએ. ( . જ્ઞા. ૫૦ ) લેંજ કહે છે કે ગ્રહોના આકર્ષણથી ધ્રુવમાં ચેલ-વિચલતા હોય છે. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) વિશ્વરચના પ્રબંધ. હાવિદેહ, એ પ્રમાણે મુખ્ય ચાર હક છે. એ ચારે ઠેકાણે લગભગ બાર બાર કલાક અજવાળું આપે છે.તે અને સૂર્યમાંથી જ્યારે એક સૂર્ય ભરતક્ષેત્રમાં હાય છે ત્યારે ખીજે સૂર્ય તેની સામે એરાવત ક્ષેત્રમાં હાય છે. એટલે એ બન્ને સ્થાનામાં દિવસા હાય છે, અને અને વિદેહક્ષેત્રમાં રાત્રિ હોય છે. ક્રમે લતુ અને એરાવત ક્ષેત્રમાંથી ખન્ને સૂર્ય ચાલ્યા જતાં ત્યાં રાત્રિ પડે છે, અને બન્ને મહાવિદેહ ક્ષેત્રામાં દિવસાય થાય છે. અહીં સમસ્ત ભરતમાં નિષધ નામના લાલ પર્વતના શિખરમાંથી પૂર્વ અને દક્ષિણ દિશાની મધ્યમાંથી સૂર્ય આવી ઉડ્ડય પામે છે, અને સૂર્ય આગળ વધી વાંકા માંડલામાં દક્ષિણુ તર૪ નમતા દર મુહૂતે પર૫૧૬૯ યાજન કાપતા પશ્ચિમ તરફ જાય છે. સૂર્ય મધ્યપૂર્વમાંથી ઉદ્ભય પામી માથે થઇ સીદ્ધો પશ્ચિમમાં જતા નથી, પણ ઉપર પ્રમાણેની વક્રગતિજ વાસ્તવિક જોઈ શકાય છે. માત્સ્યપુરાણમાં પણ કહેલ છે કે-રક્ષિળો૧૫: સૂર્યઃ, ક્ષિપ્તેષુવિજ્ઞઋત્તિ. એટલે સૂર્ય દક્ષિણમાં નમીને કે કેલા ખાણુની જેમ ગમન કરે છે. નિષધ પર્વતના શિખરો લાલ છે, તેથી સવારે કે સાંજે તેના આઘાતથી – વકીસ।વનથી સૂર્ય ના કિરણેા લાલ દેખાય છે. નિષધપત ૧૬૮૪૨ - યેાજન લાંબા છે, ૪૦ ચાજન ઉંચા છે. અગેય ૐ સધ્યા પશુ તેના શિખરની આાપાર આવેલ પ્રકાશના મળથી થાય છે. ( છ માસના ધ્રુિવસ અને રાત્રિમાં ' હતુભૂત વૈતાઢય છે. ) સૂર્ય દક્ષિણમાં ગમન કરી, પશ્ચિમ તમ્ નમી, તેજ નિષધ પર્વતમાં ઉત્ક્રય સ્થાનથી ૬૨૬૬૩ 'ચાજન દૂર આથમે છે, અને પશ્ચીમ મહાવિદેહમાં ઉત્ક્રય થાય રામાયણુ. ૪-૪૦-૬૪ માં વિષ્ણુ પ૬ ૩ કહેલ છે. -- ૧-ઉદય પર્યંતના સેામનસ શિખરે, ૨-મેરૂપ તમાં ૩-જંબુમાં, સિદ્ધાંત શિરામણી ગાલાધ્યાયમાં ભાસ્કરાચાય કહે છે કે यदि निशाजनकः कनकाचलः, किमु तदंतरगः स न दश्यते। उदगयन्ननु मेरुरथांशुमान्, कथमुदेति स दक्षिणभागके ॥ લા. મા. તિલક પણ સૂતે દક્ષિણમાં ગમન કરતા જણાવે છે, આપણે પણ તેમ જોઈ શકીએ છીએ. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચંદમેં. (૧૮૯ ) છે. એશવતને સૂર્ય પણ તેવુંજ ભ્રમણુકમ કરી એશવતમાં. આથમી પૂર્વમહાવિદેહમાં ઉગે છે. બીજે દિવસે ભરતક્ષેત્રમાં પૂર્વ વિદેહવાળે સૂર્ય ઉગે છે ને સાંજે આથમે છે. ત્રીજે દિને પાછા મૂળ સૂર્ય ત્યાં આવી ઉગે છે. આ રીતે બને સૂર્યનાં વિમાને ગુરૂ-લઘુપણને લીધે તિછી ગતિ કરતાં દેવિક સહાયથી ભમે છે-નિરંતર ભ્રમણ કર્યો કરે છે. સૂર્ય ફરે છે કે પૃથ્વી કરે છે ? તે માટે પરીક્ષા કરીએ તે પણ સૂર્ય કરવા સંબંછેજ સત્ય તરી આવે છે. જેમકે-સૂર્ય મેરૂપર્વતને મધ્યમાં રાખીને ભ્રમણ કરે છે. હવે સૂર્ય જ્યારે ઉદય પામે છે ત્યારે આપણું અને તેનું થોડું અંતર અને વાંકે માર્ગ હેય છે, તેથી એક કલાકમાં તે ઘણું ક્ષેત્રભાગને ઓલંઘી જાય છે એમ આપણે જોઈ શકીએ છીએ, તેમજ આપણા પડછાયામાં પણ મહાન ફેરફાર પડે છે. પછી જેમ જેમ વધારે વખત થતું. જાય છે તેમ તેમ સૂર્ય સીધી સપાટીમાં આપણી પડખેથી દૂર થતું જાય છે. જો કે તે પ્રથમની જેટલી જ ગતિ કરે છે, તે છે. પણ તે દર હોવાને લઈને આપણે તેને દર કલાકે અ૯૫ ૯૫ ક્ષેત્ર ઓળંગતા જોઈ શકીએ છીએ, તથા ૧૧ થી ૧ વાગ્યાં સુધીમાંના સૂર્યના ગમનક્ષેત્રમાં બહુ થડેજ ફેરફાર થાય છે, પડછાયામાં પણ તેજ ફેરફાર થાય છે. ત્યાર પછી બપોરથી સાંજ સુધી દર કલાકે અધિકાધિક ક્ષેત્રગમનની મર્યાદા જેવામાં આવે છે. તે આથી સૂર્ય ફરવાનું જ કબુલ કરવું પડે છે. કદાચ પૃથ્વી ફરતી હોય તે સવારથી નવ વાગ્યા સુધી સૂર્યની ધીરી ગતિ જોઈ શકત, અને આપણે જેલમાં બેઠા હોઈએ તે પાસે આવેલ ઝાડને એકદમ આપણી પાસેથી પસા૨ થતું જોઈ શકીએ છીએ, તેમ સૂર્યને પણ બપોરે તેના મધ્યભાગમાંથી તરત પસાર થતે જોઈ શકત, તથા સાંજે ધીરી ધીરી ગતિથી જતે જોઈ શકત, પણ તેમ બનતું નથી. વળી ધ્રુવને તારે, નક્ષત્રનું ઉદયસ્થાન, અને પૃથ્વીને કાટબુ નિરંતર એકજ હોય છે, કેમકે પૃથ્વી ફરતી નથી. તેથી ત્રણેના કાટખુણામાં જરા પણ ફેરફાર થતો નથી. એ રીતે સૂર્યજ ફરે છે એમ સાબીતી થઈ આવે છે. સૂર્યને ભ્રમણ કરવા માટે ૧૮૪ માંડલા છે. મત્સ્યપુરાણમાં તે For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) 'વિશ્વરચના પ્રબંધ.. રીતિકાર એટલે એ એંશી માંડલા છે એમ કહ્યું છે. બન્ને સૂર્યો અત્યંતર અને બહારના માંડલાના ચાર વડે કરીને ચાલે છે, જેથી અયનના ફેરે જોઈ શકાય છે. સૂર્ય એકેક, શશિ સાથે ૧૫ થી અધિક માંડલામાં ચાર ચરે છે, અને તેની સાથે ચાંદ્રમાસની ગણના મેળવવાને દર ર વર્ષે એક માસની વૃદ્ધિ, અને દર ૧૯ કે ૧૪૧ વર્ષે એક માસની હાનિની ગણના કરવામાં આવે છે. પહેલે માંડલે સૂર્ય હાય ત્યારે દિવસ માટે હોય છે, અને કોમે ઉત્તરોત્તર અમેટાં મોટાં માંડલે જતાં છેલે માંડલે સૂર્ય જઈ પહેચે છે તે વખતે દિનમાન નાનું હોય છે. ( ચિત્ર. ૧૧ મું. ) ત્યાર પછી વળી ઉત્ક્રમે નાના નાના માંડલાં વટી સૂર્ય પહેલે માંડલે આવી પહોંચે છે. આ પ્રમાણે સૂર્યને ગમનને અધિકાર જા . ૪ ચંદ્ર ૧ નક્ષત્રમાસથી ૧ ચંદ્રમાસમાં ૨ ૮૬ અધિક પ્રમાણ માંડલાં ફરે છે. ( હૃ. ૨૪૨-૨૪૧ ) * આ ગણના માટે મારું નિશુદ્ધિનું વિવરણ વાંચવું. - સૂય માંડલા માં ૧ માં. ૧૮૪ રાશિ મકર દિનમાન મેટું નાનું જબુમાં ક્ષેત્રયોજન ૪પ૦૦૦ , ૬૩૨૪૬. લવણમાં , ૩૩૩૩૩ ૬૩૨૪૫ ૭૫ અભ્યતર પહેાળું , ૮૪૮૬ ૮૪૮°É. ઉદયાસ્તાંતર છ ૮૫૨૬ દર મુહૂર્ત ગતિ , પ૨૫૧૬ ૫૩૦૫૪ ક્ષેત્રફળ જન ૨૮૬૪૦ ૧૦૦૬૬૦ ક્ષેત્રફળ જન વૃદ્ધિ પ૩૪ ૧૦૨૦ સૂર્યચંદ્ર માંડલા ૦ ૫૧૦ સૂર્ય કુલ માંડલા ૧૮૪ ભૂરાધ યો૦ માંડલે માંડલે યો૦ ૩૫ ૧૫ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ એક સૂર્યને આવવા જવાના રસ્તે - Page #232 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચામું. . ( ૧૧ ) સૂર્યથી ૮૦ જન ઉંચા સ્ફટિક રત્નના ચંદ્રનાં વિમાને છે. તે તે લાંબા-પહોળા ૬ જન અને ઉંચા જન હોય છે. ચંદ્ર પણ સૂર્યની જેમ જ બુદ્વીપમાં બે છે, અને માંડલામાં - રતાં ફરતાં ઉદયાસ્તની ક્રિયા કરે છે. પણ જેમ ૪૮ કલાકમાં સૂર્ય પોતાને સ્થાને આવે છે તેમ ચંદ્રની ગતિ ધીમી હોવાથી ચંદ્ર પિતાને સ્થાને પહોંચી શકતો નથી. કહ્યું છે કે રાતિહિં રમ-જૂરિયા-નરવત્ત-તારારાજા વહિંતો સૂરે સિઘાત છે ( સૂર્ય ૨૪ ) અર્થાત કે બને ચંદ્રો મળી એક માસમાં ૨૯ વાર અસ્તાદયપણાને પામે છે, એટલે એક દિવસમાં ૫૦ મિનિટનું માંતરૂં પડે છે. શુદી બીજને દિને ૭ વાગ્યે જ્યાં ચંદ્ર હોય છે ત્રીજને દિને ત્યાંજ ચંદ્ર આવવાને કાપ-૫ ને ટાઈમ થશે, અને ચોથને દિને તેજ સ્થાને ચંદ્ર આવતાં ૮-૧૦ ને ટાઇમ જોઈશું. એટલે તેની ગતિ બહુ ધીમી છે. જેથી પૂર્ણિમાને દિને સાંજે ઉદય ને સવારે અસ્ત મન થાય છે. અને પંદર દિવસે માંડલાના અર્ધા ભાગની ગતિને ફેર પડવાથી અમાસને દિને ચંદ્રની સવારે ઉદયની અને સાંજે આથમવાની ક્રિયા થાય છે. ભરતીઓટ પણ આ પ્રમાણે જ થાય છે. ભરતીઓટ થ. વામાં હેતુભૂત ચંદ્ર નથી, પણ ચંદ્રના ઉદયાસ્તને અને ભરતીઓટને કાલસામ્યથી નૈસર્ગિક-સહભાવી સંબંધ છે. ભરતીઓટ થવાનું કારણ એવું છે કે-લવણેદધિ સમુદ્રમાં પાતાલકલશા છે, તેના અધ ભાગમાં વાયુ છે, તેની ઉપર વાયું ને પાણીનું મિશ્રગ છે, અને તે ઉપર પાછુ છે. માં માં વૃદ્ધિ યે ૬ ૩ાા જંબુ ૧૮૦ ૦ માં ૬૫ ૫ લવણ ૩૩૦ ૦ માં ૧૧૮ માસના દિવસે ૩૦, ૨૯ . * ચંદ્ર-માં૧ ચંદ્ર-માં ૧૫ ૫૦૭૩ ૪ ૫૧૨૫ ૯૯s દિનમાન દર માંડલે જે મુહૂર્ત ઘટે છે. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૨ ) વિશ્વરચના પ્રાધ. ઔંદરના વાયુ વંટોળીયા પવનની જેમ વિકુર્વાય છે. (ઉદ્ધૃત થાય છે). તેથી ઉપરનુ પાણી એકદમ જોસથી બહાર નીકળે છે, જેથી તે સમુદ્રમાં અને તે સમુદ્રની સાથે અખંડ પર પરાવાળા લઘુ સમુદ્ર કે અખાતામાં જુવાળ ચડે છે, અને પવન દ્વખાતાં તે જુવાળ પાછા ખેંચાય છે. સામે માટી વસ્તુ પડી હાય, પણ આપણા નેત્ર સાડા લઘુ પદા આવતાં સામેની માટી વસ્તુ પણ દેખાતી નથી, પણુ લઘુ પટ્ટા ખસી જતાં ક્રમે પા ધી ને પાણી વસ્તુ ઢેખાય છે; તેમ સૂર્ય-ચંદ્રની આડે રાહુનું વિમાન આાવતાં તે અન્નને આપણે જોઈ શકતા નથી; તે વખતે તેનું ગ્રતુણુ. ૪ ( રાહુના વિમાનથી આચ્છાદાન ) થયું એમ આપણે કહીએ છીએ. તે રાહુનું વિમાન જેમ જેમ દૂર થાય છે તેમ તેમ ગ્રહણ છુટતુ જાય છે. સૂર્ય ચંદ્ર અને રાહુના ગમનમા જુદા જુદા હાવાથી આ ગ્રહણુ ક્યારેક થાય છે. વળી ચંદ્રની સાથે બીજો એક નિત્યરાહુ નામે ગ્રહ છે. તેનું વિમાન કૃષ્ણવણું છે, અને તેને ફરવાના માર્ગ ચદ્રના વિમાનથી ચારેક આંગળ નીચે છે, ખાકી ગતિ ચંદ્રની જેટલીજ છે, અને તે ચંદ્રની સાથેજ ક્રે છે. આ નિત્યરાહુના વિમાન કરતાં ચંદ્રનુ વિમાન માત્ર ૩ ( ૩ ) ભાગ મોટું છે. નિત્યરાહુના વિમાનની એવી ગતિ છે કે-વદી એકમથી નિરંતર ચદ્રના વિ × જે ગ્રહણ હાય તેજ ગ્રહણ અઢાર વર્ષ અને દેશ કે અગીયાર દિવસ (દિ૦ ૬૫૮૫, કલાક ૭, અને મીનીટ પર ) થતાં આવે છે. આ ગ્રહણની ભૂલથી ચીનમાં જ્યેતિર્વિદ્ હિનેહાને મારી નાખ્યા હતા. (ખ॰ ૧૮ થી ૨૦) તથા દર ખત્રીશ માસ અને સેાળ દિવસે અધિક માસ આવે છે. ('ખ૦ ૧૮ થી ૨૦) બૃહજ્ગ્યાતિષસારના રાહુચાર શ્લોક “ર” માં કહ્યું છે કે इन्द्रर्कमंडलाकृति - रसितत्वात् किल न दृश्यते गगने । अन्यत्र पर्वकाळात्, वरप्रदानात् कमलयोनेः ॥ २ ॥ અઃ—ચંદ્ર-સૂર્યના મડલની જેવું રાહુનું મડળ છે, માત્ર કૃષ્ણવર્ણ હાવાથી તે આકાશમાં દેખાતું નથી. પરંતુ બ્રહ્માજીના વરદાનથી પ કાળમાં દેખાય છે, તે સિવાય દેખાતુ નથી. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચોદયું. ( ૧૯૩ ) માનના ભાગને પિતાથી ઢાંકી ઘે છે, એટલે ચંદ્રના વિમાનને ૨ મા ભાગ નિત્યશાહના વિમાનની પછવાડે રહી જાય છે, જેથી તે દેખાતું નથી, આ કારણે વદી એકમે એક કળા ઓછી થઈ એમ આપણે કહીએ છીએ; એમ પંદર દિવસ સુધી નિરંતર તેટલો ને તેટલાજ ભાગ ઢંકાતાં અમાસને દિવસે ચંદ્રના એકત્રીશ ભાગમાંથી ૩૦ ભાગ ઢંકાઈ જાય છે. પંદર કળા ઢંકાઈ જાય છે, ને એકત્રીશમા ભાગ રૂપી સોળમી અડધી કળા ઉઘાડી રહે છે, પણ તે સૂર્યના પ્રકાશમાં દેખાતી નથી અને ત્યાર પછી નિરંતર બએ એકત્રીશમા ભાગ (કલા) નું આવરણું ઓછું થતું જાય છે, જેથી પુનમને દિને તદ્દન આચ્છાદન વિનાને સેળે કળાથી ખીલેલે પૂર્ણ ચંદ્ર દેખાય છે. એટલે શુદિ ૧ થી એકેક કળાની વૃદ્ધિ ને વદિ ૧ થી એકેક કળાની હાનિ થાય છે-(સૂર્ય ૨૪૧ કે ૨ | ૨૭૮ છે ) ( f gવિકાળે વુિં જળ-ર૭૮) એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ ૨૮ નક્ષત્ર, તથા છાસઠ હજાર નવસેં પંચોતેર કેડીકેડી ૬૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ * અયાશી ગ્રહ-૧ અંગારક, ૨વિકાલક,૩ લોહિતાક્ષ, ૪ શનિશ્વર, ૫ આધુનિક, ૬ પ્રાધુનિક, ૭ કણ, ૮ કણક, આ કણકણક, ૧૦ કણુવિતાનક, ૧૧ કણસંતાનક, ૧૨ સેમ, ૧૩ સહિત, ૧૪ આશ્વાસન ૧૫ કાર્યોપગ, ૧૬ કર્બટક, ૧૭ અજકરક, ૧૮ દુંદુભક, ૧૮ શંખ, ૨૦ શંખનાભ, ૨૧ શંખવષ્ણુભ, ૨૨ કેસ, ૨૩ કસનાભ, ૨૪ કંસવિષ્ણુભ, ૨૫ નીલ, ૨૬ નિભાવભાસ, ૨૭ રૂપી, ૨૮ રૂપાવભાસ, ૨૮ ભસ્મ, ૩૦, ભસ્મરાશિ, ૩૧ તિલ, ૩૨ તિલપુષ્પવર્ણ, ૩૩ દક, ૩૪ દકવણું ૩૫ કાર્ય, ૩૬ વધ્ય, ૩૭ ઇંદ્રાગ્નિ, ૩૮ ધૂમકેતુ, ૩૮ હરિ, ૪૦ પોંગલ, ૪૧ બુધ, ૪૨ શુક્ર, ૪૩ બૃહસ્પતિ, ૪૪ શહ, ૪૫ અગસ્તિ, ૪૬. માણુવક, ૪૭ કામસ્પર્શ, ૪૮ ધુર, ૪૮ પ્રમુખ, ૫૦ વિકટ, પ૧ વિસંધિકલ્પ, પર પ્રકલ્પ, ૫૩ જટાલ, ૫૪ અરૂણ, ૫૫ અગ્નિ, ૫૬ કાલ, ૫૭ મહાકાલ, ૫૮ સ્વસ્તિક ૫૦ સાવસ્તિક, ૬૦ વર્ધમાન, ૬૧ પ્રલંબ, ૬૨ નિત્યાલોક, ૬૩ નિત્યોત, ૬૪ સ્વયંપ્રભ, ૬૫ ભાસ, શ્રેયસ્કર, ૬૭ ક્ષેમકર, ૬૮ આશંકર, ૬૮ પ્રશંકર, ૭૦ અરજા, ૭૧ વિરજ, ૭૨ અશોક, ૭૩ વિતશોક, ૭૪ વિતત, ૭૫ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) વિશ્વરચના પ્રબંધ. તારાઓ હોય છે. મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ, કેતુ,યુનસ, નેપચયુન વિગેરે ગ્રહો તે ૮૮ ગ્રહો માંહેના ગ્રહ છે. તે દરેક ગ્રહ પણ સૂર્ય-ચંદ્રની જેમ બેવડા છે, ને પોતપોતાની કક્ષામાં ગમન કર્યો છે. ફૂલહંત મહા સિઘઉં, નહિતો વિરવત્તા સિઘનતા, એમ તે ગ્રહ સૂર્યથી શીવ્ર ગતિવાળા છે. ગ્રહોની ગતિથી નક્ષત્રની ગતિ ઉતાવળી છે, અને તારાઓ તે નક્ષત્રની ગતિથી પણ અધિક વગવાળા છે. | ચંદ્રના વિમાનથી ચાર જન ઉપર નક્ષત્રમાળા છે, તેને વણુ પંચવણું છે, તે ઉપર ચાર જન ઉંચે ગ્રહેમાળ છે. ગ્રહમાળની ઉપર ચાર યોજને બુધને તારા છે, તે હરિત રત્નમય છે, તેથી ૩ એજન ઉંચે રાફટીક રતનમય શુક્ર- ની તારો છે, તેથી ૩ એજન્મ ઉંચે લાલ વર્ણમય મંગળને વિવસ્ત્ર, ૭૬ વિશાળ, ૭૭ શાલ, ૭૮ સુવ્રત, ૩૯ અનિવૃત્તિ, ૮૦ એકજટી, ૮૧ દિજી; ૮૨ કર, ૮૩ કરક, ૮૪ રાજા, ૮૫ અર્ગલ, * ૮૬ પુષ્પ, ૮૭ ભાવ અને ૮૮ કેતુ. : ૪ ૨૮ નક્ષત્રનાં નામે--અભિચું, શ્રવણ, ધનિષ્ઠા શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, રેવતિ, અશ્વિની, ભરણી કૃત્તિકા, રહિણ, મૃગશર, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, ઉત્તરાફાશૂની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, ઠા, મૂળ, પૂર્વાષાઢો અને ઉત્તરાષાઢા. આ દરેકનાં વિમાન હોય છે, જે રંગ દેખાય છે તે વિમાનના રંગ જાડ્યાં. - ૬ - - - ..કલ કેતુચારના અધિકારમાં નારદ ઋષિ બહુ રૂપવાળા એક, પારાસરજી એકસે એક, અને ગગ વિગેરે એક હજાર એક કેતુઓ માને છે. દેવલ, અસિત, ગર્ગ, પારાસર, અને નારદ ઋષિ કહે છે કે-કેટલાક કેતુ એકજ નામવાળા વિવિધરંગી ચેરસ, શીખા-દિજટા ઇત્યાદિ વિવિધ આકૃતિવાળા, પૂર્વાપર અગ્નિ, દક્ષિણઈશાન ઉત્તર દિશામાં ભમરા છે. જેમાનાં કેટલાકનાં નામે આ - પ્રમાણે છે-બ્રહ્મદંડ, વિસંપ, કનકે, વિકચ, તસ્કર, કૌકુમ, તામસ, ૨ કીલક, વિશ્વરૂપ, અરૂણાસ્ત્ર, (ચામર જેવા ) " ગણુક (ચતુર ) કંક, કબંધ, વસા, અસ્થિ, પાલ, રૌદ્ર, ચલક, શ્વેત, સમ, ધ્રુવ, કુમુદ, મણિ, જલ, ભવ, પદ્મ, આવર્તક સવતંક, . . . ( હૃકકચતિવાર ) For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ મેરૂ અને ગ્રહમાલા સૌધર્મ દેવલોક ઈશાન દેવલોક રાનિ મંગલ ગુરે શુક્ર a e માલા નાગમાલ ચંદ ૨વિ | # # # # તારા ચિત્ર ૧૨] [ પૃષ્ટ ૧લ્પ જોશી આર્ટ, કોટ-મુંબઈ. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ચાદમું. ( ૧૫ ) તારે છે. તેથી ૩ એજન ઉંચે જંબુરમય શનિને તારે છે, (શનિના વિમાનની વજાથી ૧ ૨જજુ ઉંચે દેવલોક છે) ( જુઓ ચિત્ર ૧૨ મું) આ દરેક ગ્રહ મેરૂની આસપાસ ૧૧૨૧ જન દૂર કે તેથી વધારે દૂર કર્યા કરે છે. આઠમને ચંદ્ર સૂર્યના તેજથી જેમ પાંખે દેખાય છે તેમ આ ગ્રહો દિવસે ઉદય પામ્યા છતાં સુર્યના તેજથી દેખાતા નથી, જેથી આપણે તેને અસ્ત થયા કહીએ છીએ. એટલે સવારે ઉગે છે ને સાંજે આથમે છે, પણ સૂર્યના પ્રકાશથી દેખાતા નથી. આ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા ફરતા હોવાથી ચર કહે વાય છે, તેને પ્રકાશ પણ ફરતે છે. આ ગ્રહપ્રદર્શન માત્ર જબુદ્વીપ માટે જાણવું. કારણ કે બીજા દ્વીપસમુદ્રમાં ક્ષેત્રપરિધિ વિશાલ હોવાથી દરેક ભાગમાં પ્રકાશ પુરે પાડેધા સુર્યાદિની સંખ્યામાં વૃદ્ધિ થાય છે, પણ અઢી દ્વીપની બહાર જ્યોતિષીના વિમાને સ્થિર છે, અને જ્યાં તેજ ત્યાં તેજ ને જ્યાં અંધારૂ ત્યાં અંધારું જ હોય છે. દરેક તિષિઓનું નિ સર્ગિક નિયમે સરખી ગતિથી એક સરખું જ ગમન થયા કરે છે. એ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પંદરમું. - જે ક્ષેત્રમાં ખેતી, યુદ્ધ, અને વ્યાપાદિ ક્રિયા થાય છે તે ક્ષેત્ર કમભૂામ એવા નામથી ઓળખાય છે. કર્મભૂમિના ક્ષેત્રમાં ચડતી-પડતીના પ્રસંગ બન્યા કરે છે. આ આપણે ભરતખંડ કર્મભૂમિનું ક્ષેત્ર છે. હવે તેની ઉત્પત્તિ-નષ્ટપ્રાયમાંથી ઉદય કયારે થયે? તે આપણને જાણવાનું બાકી છે. * યુદી અને વદીની જેમ ઉત્સર્પિણું ( અવળી સપકૃતિની પિઠે ચડતે કાળ ) અવસર્પિણ ( સવળી સર્પાકૃતિની પેઠે ઉતરતો કાળ ) એ સર્પિણીનાં નામ આપ્યાં છે, તે ઉપરથી આપણે કાંઈ જાણું શકીશું. ઉત્સર્પિણ કાળમાં આરંભમાં સુદી એકમના ચંદ્રની પેઠે મનુષ્ય પશુ પક્ષી વિગેરે બીજ માત્ર ઘણું જ થોડા પ્રમાણમાં હોય છે. મનુષ્યો ગુફાવાસ કરી માંસાહારથી જીવનયાત્રા કરે છે, સૂર્યની ગરમી મહાન પડે છે, અગ્નિની વૃષ્ટિ થાય છે, ભૂમિ પણ ધગધગતી અં. ગારા જેવી હોય છે. તથા ઠંડીકાળે ઠંડી પણ અસહ્ય હેય છે. રાગ શેક ક્રોધાદિ તે મનુષ્યમાં વાસ કરીને રહેલાજ હોય છે, મનુષ્યનું બહુમાં બહુ મોટું શરીર બે હાથનું થાય છે, કોઈ બહુ લાંબી જીદગી ભેગવે તે ૨૦ વર્ષમાં જ તેની હદ પુરી થાય છે. આ કાળ તે જગતના પ્રલયરૂપ હોય છે. આ પ્રમાણે દુષમgષમ નામને ૨૧૦૦૦ વર્ષના આરા દુઃખમય પરિપૂર્ણ થાય છે. ત્યાર પછી તેટલાજ વર્ષના માપવાળા દુષમ નામના આની શરૂઆત થાય છે. આ કાળમાં For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પંદરમું ( ૧૭ ) ઉત્તમ પ્રકારના રસ-કસ દેના મેઘ વરસે છે, ગરમી ને ઠંડી પણ ઘટે છે, વનસ્પતિ ફાલે છે, અને વનસ્પતિના આહારથી મનુષ્યના શરીરમાં આરોગ્ય વધતાં શરીર પુષ્ટ, ઉંચું અને લાખા આયુચવાળું બને છે, કમ સુખમિશ્રિત દુ:ખવાળો - તાલીશ હજાર વર્ષ જૂના એક કેડાછેડી સાગરોપમ વર્ષ પ્રમાણને દુષમસુષમ નામને ત્રીજે આરે પ્રવર્તે છે. આ આરાના આરંભમાં શરીર ૭ હાથનું ને આયુ સે વર્ષનું હોય છે. પછી ક્રમે આયુષ્યને દેહમાન વધતાં જાય છે, સુખનાં સાધન બને છે, ભૂમિ ઘણી જ રસાળને ફળદ્રુપ બનતી જાય છે. તે સમયમાં નીતિમય રાજ્યનાં બંધારણે બહુ સારું હોય છે - પછી નવ સાગરેપમ કોડાકેડી સુધી એથે પાંચમે અને છઠ્ઠો. એ ત્રણ આરા ચાલે છે. આ આરાઓને જેમ જેમ અધિક કાળ જાય છે તેમ તેમ સુખની વૃદ્ધિ થતી જાય છે, લેકે એટલા બધા નીતિવાળા હોય છે કે શાસક-નાયક (રાજા વિગેરે ) રાખવાની જરૂરજ પડતી નથી. ભાઈચારે, સં૫, પ્રેમ, નીતિ, હર્ષ, મનસંયમ ઈત્યાદિ દરેક ગુણે દરેક મનુષ્યમાં નૈસર્ગિક રીતે વાસ કરી રહે છે, તેઓનું આયુષ્ય ઘણું જ મેટું હાય. છે, તેઓને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ ક પક્ષમાંથી થાય છે, ભૂમિ પણ ઘણી રસાળ હોવાને લીધે કલ્પવૃક્ષની પ્રાપ્તિ પણ ઘણું સુલભ હોય છે. આ પ્રમાણે આ છ આરાને ઉત્સર્પિણું એટલે ચડતે કાળ કહે છે. આ કાળના છેડામાં જગત દરેક રીતે પૂર્ણચંદ્ર પેઠે ખીલેલું-ઉદયવાળું હોય છે. આ ફેરફાર દરેક ( ૧૦ ) કર્મભૂમિ ક્ષેત્રમાં એક સરખી રીતે થયા કરે છે. ત્યાર પછી કૃણુ પક્ષની પેઠે અવસર્પિણી ( પડતા ) કાળનો આરંભ થાય છે. તેમાં ચંદ્રની કળાની જેમ દરેક રીતે જગતમાં હાનિ થતી જાય છે. ઉત્સર્પિણ કાળનું જે ચડતું માપ છે તેથી વિલેમ રીતે ( ઉલટી રીતે ) અવસર્પિણ (પડતા) કાળનું માપ જાણવું. અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે. આપણે ઇતિહાસ નીચે પ્રમાણે છે– અવસર્પિણ કાળને ચાર કેટકેટી સાગરોપમ પ્રમાણવાળે સુષમસુષમ નામને પહેલે આરે હોય છે, તે વખતના મનુષ્યોને ૩ ગાઉની ઉંચાઈ અને ૩ પાપમનું આયુષ્ય હાય For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) વિશ્વરચના પ્રબંધ. છે. તેઓને વાંસાની કોડમાં ૨૫૬ પાંસળીઓ હોય છે, તેઓને સુંધા બહુ જ ઓછી હોય છે, તે કાળે જન્મેલ બાળકને માત્ર ૪૯ દિવસ સાર-સંભાળ કરવી પડે છે. ત્યાર પછી ત્રણ કેટાકેદી સાગરોપમ પ્રમાણુવાળે સુષમ નામે બીજે આરે હોય છે. આ આરામાં પણ મનુષ્યો યુગલિકરૂપે જ છે, રડે છે અને મૃત્યુ પામે છે, તેમના દેહનું માપ ૨ ગાઉ અને આયુષ્ય ૨ પલ્યોપમ હોય છે, તેઓને પણ ક્ષુધા ઓછી હોય છે, તેઓનાં હાડ પણ બહુ મજબુત હોય છે, વાંસામાં ૧૨૮ પાંસળીઓ હોય છે, તેઓ ૬૪ દિવસ સુધી જ સંતાનપાલનની કાળજી રાખે છે. ક્રમે દરેક રીતે હાનિ પામતાં બે કટાકેટી સાગરેપમપ્રમાણુ ત્રીજે રે થાય છે. તે કાળમાં આરંભમાં મનુષ્ય ૧ ગાઉના ને ૧ પલ્યોપમ વર્ષ આયુષ્યવાળા હોય છે. તેઓને વાંસામાં માત્ર ૬૪ પાંસળીઓ હોય છે, આહારે નિત્ય અ૯પપ્રમાણમાં ચે છે, ને ૭૯ દિવસ સુધી સંતાનપાલન કરે છે. પણ આ આરાને ત્રીજો ભાગ બાકી રહેતાં નીતિનાં બંધને શિથિલ થાય છે, કુસંપ આદિ પણ વધે છે, જેથી તે સર્વને મર્યાદામાં રાખનાર કુલકર વિગેરેની સ્થાપના થાય છે, તેમજ દંડ વિગેરે મુકરર કરવામાં આવે છે. આ ચાલુ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતમાં નીચે પ્રમાણે કુલકર થયા છે. વિમલવાહન, ચક્ષુમાન , યશસ્વી, અભિચંદ્ર, પ્રસેનજીત, મરૂદેવ, નાભિ, એમ ઉત્તરોત્તર ૭ કુલકર થયા હતા. આ અરસામાં મનુષ્ય ઘણુજ સરલ હતાં, તેથી તેઓમાં વિવાદ થતો નહીં. પણ કાળના પ્રભાવથી તેઓમાં અનુક્રમે કષાય વધવા લાગ્યા, અને પરસ્પર વિવાદ કરવા લાગ્યા, તેથી પહેલા અને બીજા કુલકરના વખતમાં હકારરૂપ દંડનીતિ થઇ. તે વખતે મનુષ્ય સરલ હૃદયના હોવાથી હું શબ્દ બોલતાંજ અનીતિથી અટકતા હતા, ક્રમે એ શબ્દ ઘરગથ્થુ થઈ જવાથી ત્રીજા અને ચોથા કુલકરના વખતમાં થડે અપરાધ થતાં હકારરૂપે દંડનીતિ અને માટે અપરાધ થતાં મકારરૂપ દંડ.. નીતિ થઈ ત્યાર પછી તેથી પણ વધારે પડતો કાળ આવ્યા, લેકેનાં હૃદયની સરળતા ઘટતી ગઈ, અને મા શબ્દને બેજ, પણ એ પડવા લાગ્યો, તેથી પાંચમાં છઠ્ઠા અને સાતમાં For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પંદરમું. ( ૧૯૯ ) કુલકરના વખતમાં અલ્પ અપરાધ થતાં હેકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકારૂપ દંડનીતિ, અને ઉત્કૃષ્ટ અપરાધ થતાં ધિક્કાર( ધિક્ )શબ્દ એલવારૂપ દંડની જરૂર પડી હતી, ઉપર પ્રમાણે નીતિનાં મૂળ શોષાતાં પૃથ્વી પણું અલ્પ રસવાળી બનવા લાગી, કલ્પવૃક્ષેા ઘટવા લાગ્ય, ઇષ્ટ વસ્તુપ્રીસિના અભાવે જનસમૂહમાં કુસ ́પ પ્રસર્યાં, જેની શાંતિ કર વાને માટે બુદ્ધિશાળી રાજાની ચુંટણીમાં ઇક્ષ્વાકુ કુળભૂષણ નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાન ચુંટાયા, અને નાભિરાજાએ પણ યુગલીયાએના પ્રેમથી અને સ્વપુત્રના બુદ્ધિચાતુ થી માકર્ષાઇ જનસમૂહને નીતિમાગે ટકાવી રાખવાનું-નીતિમાગે ચલાવવાનુ સુકાન (આધિપત્ય ) ઋષભદેવ કુમારને સોંપ્યું. મહારાજા ઋષભદેવ પાતાની પ્રજાને અન્નગ્રહણ, મન્ન પાચન, વિગેરે ક્રિયાઓ તથા કુંભકાર માદિની શિલ્પકળા શીખવી. મા રાજાના કાળમાં વિનીતા નગરી મનાવવામાં આવી, અને તે પર ઋષભદેવ કુમારને તખ્તનશીન કરવામાં આવ્યા. ઋષભદેવજીએ ઘણા કાળ સુધી રાજ્ય ભાગવી મનુચૈાને મનુષ્યપણાના દરેક આચાર-વ્યવહાર શીખવીને આ સ સારસાગરના ત્યાગ કર્યા, આત્મસાધન માટે ઉદ્યત થઈ આત્મ સાક્ષાત્કાર કર્યાં. તેઓ રસવન થયા- આરહંત ( રાગ-દ્વેષ રહિત જ્ઞાનીઓના રાજા) થયા. તેમનુ દેહમાન ૫૦૦ ધનુષ્યનું ૧ અત્યારે તે। ધિક્કાર શબ્દને પણ કાઈ ગયુતું નથી, તેથી કાયદા-કાનુનના વિશાળ ગ્રન્થા રચવા પડ્યા છે, અને તેમાં કલમેા– પેટા કલમેા વધતી જ જાય છે. દરેક ગામમાં કાર્ટો નવી નવી સ્થપાતી જાય છે, ખરેખર આં શરમાવા જેવું છે. કાયદા અને લુચ્ચાઇ કુદકે અને ભુસકે વધ્યાજ જાય છે. આર્યાવર્તની આ દશા ! <6 તે "" નગરમાં ૨ મધ આંખે વાંચન--દક્ષિણ ફ્રાન્સના ત્રણ છેકરીઓ રહે છે. તેમની ઉમ્મર વર્ષ ૧૧, ૧૩ અને ૧૪ની છે. આ છેકરીઓમાં એક અદ્ભુત શકિત છે, તે એ.કે-તે આંખ અંધ કર્યા છતાં પણ જોઇ શકે છે, તેએ આખા બંધ ર ખીને વાંચી શકે છે, સાયમાં દ્વારા પરાવી શકે છે, અને ર્ગાને એળખી શકે છે. ફ્રાન્સના એક વૈજ્ઞાનિકે તેમની પરીક્ષા લીધી હતી. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૦ ) વિશ્વરચના પ્રબંધ. હેતુ, ૮૪ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય હતુ. તેમણે કળાય વિગેરે પ્રસિદ્ધિમાં મુક્યાં હતાં, તેમજ પ્રભુના પુત્ર શ્રી ભરત મહારાજે સંસારદન, સ ંસ્થાન દન, તત્ત્વાવાધ, વિદ્યા પ્રખેાધ નામે ચાર વેદની પ્રરૂપણા કરી હતી. પેાતાના પ્રયત્નથી મેળવેલ રાજ્ય માદ્ધિમાં મમત્વના ત્યાગ - નાર મહાત્માઓને સહસ્રશ; ધન્યવાદ ઘટે છે. મા તારઃહારના અભાવ થયા. પછી તુરત જગતમાં ત્રીજા માની પૂ. ર્ણાહુતિ થઈ હતી. ( પુરાણમાં ઋષભદેવ ભગવાન થઇ ગયાને સ્વયંભૂ મન્ત્ર તરકાળ જણાવ્યા છે. ) ત્યાર પછી એક કાડાકાડી સાગરાપમથી ઓછા વર્ષ પ્રમાણવાળા ચાથા આરા શરૂ થયા. આ આરામાં ઋષભદેવ ભગવાનના પુત્ર૧ ભરત ચક્રવતિ પહેલા રાજા થયા. તેણે સમસ્ત ભારતવર્ષના યે ખંડ ચક્રશસ્રના મળે સાધવાથી ચક્રવ્રુતિ એવે નામે જગતમાં ગવાયા છે. ચક્રતે જણાવે છે કે આ છેકરીઓને તેમના માથામાંથી દેખાય છે. તેમના માથાની ચામડીમાં એવી શિકત છે કે-તે પ્રકાશનાં કિરણે ગ્રહણ કરીને મગજ સુધી પહેાંચાડી ઘે છે. તે કિરણેા કઇ ચીજ ઉપરથી આવ્યાં છે તેની મગજને ખબર પડી જાય છે. ( મુખઇ સમાચાર. ૫-૩૦ તા૦ ૨૫-૭-૨૬ રવિવારની આવૃત્તિમાંથી ) આ જ્ઞાન પણ અતિન્દ્રિયપ્રત્યક્ષ છતાં અપૂણુ છે, કેમકે સર્વજ્ઞાતે તા તેથી અનંતગણું અને સંપૂર્ણ નાન હાય છે. ૧ ઋષભદેવ ભગવાનને ભરત વિગેરે ૧૦૦ પુત્રા હતા. અત્યારે પણ પરિવારમાં ઘણા મનુષ્યાની સખ્યા હેાવાનું મળી છે. એક અમેરીકનને પુત્ર-પૌત્રાદિ મળી ૯૫ મનુષ્યેાના પરિવાર એ ( હિંદી જૈનબંધુ ૧-૨) ઈ. સ. ની ૧૭ મી સદીમાં એક સ્કાટલાંડના વણુકરે એક સ્ત્રીથી ૬૨ છે।કરાંને જન્મ આપ્યા હતા, જેમાંથી ૪૬ જીવતાં રહ્યાં હતાં કેનેડાવાસી ૬૯ વર્ષીના લેવી થ્રકાને ત્રણ સ્ત્રીથી (૬+૨૪+૧૧) ૪૧ છેાકરાં થયાં છે, જેની વંશાવળીનાં અત્યારે ૨૦૦ ફૂળ છે. કલકેનવલના એક વેપારીને ૩૬ કરાં છે, ચેસ્ટરની મીસીસ મેરી જોન્સને ૩૩ છેકરાં છે. મીસીસ એમાંહેરને ૨૭ ખાલકા છે. ( વીર્ ૧૦ ૩ . ૨૫ ૫, ૮૨૮ ) એ આવે For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પંદરમું. (ર૦૧) વર્તિનું બળ ઘણું જ હોય છે, જેના બળનું નીચે પ્રમાણે માપ થાય છે સુરે વીર્ય એવું વિશાળ વિધે, નરે બાર જેધે મીલી એક ગધે; દશે ગોધલે લેવ એક છેડે, તુરગેષ બારે મીલિ એક પાડે. શતે પાંચ ભેસે મન્મત્ત નાગે, ગજે પાંચસે કેસરિ વીર્ય તાગે. હરિ વીશસે વીર્ય અષ્ટાપદે, દશે લાખ અષ્ટાપદે રામ એક ઈક રામ જેડી સમે વાસુદે, નવે વાસુદેવે ગણું ચક્રી લે. ભલા ચક કેડી કરી એક સુરા, વળે કેડી દેવે કરી ઈદ્ર પૂરે, અનેતેષ ઇંદ્ર મીલિ વીર્ય જેતે, ચીટી અંગુલી અગ્રકું તેમ તેતે. બળ કેષ્ટક. ૧૨ હૈદ્ધાને ૧ બળદ ! ૨ બલદેવનો ૧ વાસુદેવ ૧૦ બળદને ૧ ઘેડે ૯ વાસુદેવને ૧ ચકી ૧૨ ઘેડાને ૧ પાડે ૧ ક્રોડ ચકીને ૧ દેવ . ૫૦૦ પાડાને ૧ હાથી ૧ ક્રોડ દેવને ૧ ઇંદ્ર ૫૦૦ હાથીના ૧ સિંહ - ત્રણે કાળના ૧ તીર્થંકરની ૨૦૦૦ સિંહનો ૧ અષ્ટાપદ ઇંદ્વોના બળ ટચલી આંગળી ૧૦ લાખ અષ્ટાપદને ૧ બલદેવ 1 જેટલા ને અગ્રભાગ. અત્યારે જેમ એંજીન વિગેરેમાં ૪૦૦ હેને પાવર વિગેરે માપ કરાય છે તેમ ઉપરોક્ત બળ માટેનું પ્રાચીન માપ સમજવું. ભરત ચક્રવર્તિને બાહુબલી નામે ના ભાઈ હતું, તેની તક્ષશિલ્લામાં રાજ્યપાનો સ્થપાઈ હતી. મુસલમાન પ્રજાને આદિ વંશ પુરૂષ બાહુબલી સંભવે છે. વળી ભારતના પુત્ર મારચિથી ત્રિદંડીમત પ્રસિદ્ધ થયે, તેને શિષ્ય પરિ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૯ ૨૦૨ ) વિશ્વરચના પ્રબંધ. ત્રાજક કપિલ નામે થયે હતું, તેને શિષ્ય આસુરિ, આસુરિને શિષ્ય નામી પરિવ્રાજક. પછી ઘણું કાળે તેઓના ધમેના મુદ્દાઓ લેકેને વિસ્મરણ થવાના ભયથી ગ્રંથ રૂપે કેઈએ ગોઠવ્યા હશે, પણ પરિવ્રાજકના મૂળ ગ્રંથમાંથી જ બીજા ધર્મોની હયાતીમાં તે ધર્મ પેદા થવાનું જણાવનાર પાઠ મળી આવે છે. ભરત ચકી પછી તેની ગાદીયે ક્રમે ૧ સૂર્યયશા, ( સૂર્યવંશ ) ૨ મહાયશા, ૩ અતિબલ, ૪ બલભદ્ર, ૫ બલવીર્ય, ૬ કીતિવીર્ય, ૭ જયવીર્ય ( સુતર જઈ ) અને ૮ દંડ. વીર્ય, એ પ્રમાણે રાજાઓ થયા હતા. તથા બાહુબલિની ગાદીયે તેને પુત્ર ચંદ્રયશા બેઠો હતો, જેનાથી ચંદ્રવંશ ચાલ્યા. પણ તે સર્વમાં કેઈ ચક્રવતિ થ ન હતા. ભરત ચક્રવતિ પછી કેટલેક કાળે બીજો ચક્રવતિ સગર નામે થયેલ છે. એમ ઘણું ઘણું કાળના અંતરે એક સાથે છ ખંડનું અખંડ રાજ્ય ભેગવનારા ૧૨ ચક્રવતિઓ થયા છે. બાર ચટ્ટવર્તિઓનું કેષ્ટક નીચે પ્રમાણે છે. A 1 ભરત ૪૦ દેહમાનનંબર નામ. ધનુષ્ય પ્રમાણ આયુષ્ય. ૫૦૦ ૮૪ લાખ પૂર્વ સગરે ૪૫૦ ૭૨ લાખ પૂવ મઘવાન ૪૨I ૫ લાખ વર્ષ સનકુમાર ૪૧ાા ૩ લાખ વર્ષ શાન્તિનાથ ૧ લાખ વર્ષ કુંથુનાથ ૫૦૦૦ અરનાથ ૮૪૦૦ સુભૂમ મહાપદ્મ ૩૦૦૦ * ૧ ૯ I હરિણું ૧૦૦૮ ૦ ૦ ( ૧૧ | ક્ય ૩૦૦૦ વર્ષ ' ૧ | બ્રહ્મદત્ત ૭૦૦ વર્ષ * કપિલ મનુપુત્ર કહેવાય છે, તે વખતે બીજા ઘણા ધર્મો હતા. ૦. ૩૫ છે ૦ ? ૦ " ૦ ૦ ૦ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પંદરમું. (૨૭) વચમાં વચમાં ચક્રવતિઓના અભાવે છુટક છુટક નવા વાસુદેવે ( અર્ધચક્રી ) થયા છે. પ્રતિવાસુદેવે ભારત વર્ષના દક્ષિણના ત્રણ ખંડ સાધી તૈયાર રાખે છે, અને વાસુદેવ પિતાના વડીલ બંધુની સહાયથી પ્રતિવાસુદેવને મારી તેનું રાજ્ય જુંટાવી લઈ ત્રણે ખંડના જોક્તા બને છે. રાજ્ય છતી વાસુદેવને પ્રતિવાસુદેવને ત્રણે ખંડનું વાસુદેવનું | "! સહાયકર્તા | મારી ત્રણે | વાસુદેવનું નંબર. તેયાર | SS SS : તેને મોટો ખંડને ભો ... દેહમાન રાખનાર | આયુષ્યમાન ધનુષ્ય પ્રતિવાસુદેવ. | | ભાઈ બલદેવ ક્તા વાસુદેવ હયગ્રીવ અચલ ! ત્રિપૃષ્ઠ ૮૪ લાખ ૭૨ લાખ ૬૦ લાખ તારક વિજય દ્વિપૃષ્ઠ મેરક સ્વયંભૂ મધુ કેટભ સુભદ્ર (સુપ્રભ) પુરૂષોત્તમ નીશુંભ | સુદર્શન ! પુરૂષસિંહ બલિ આનંદ પુરૂષપુંડરીક ૩૦ લાખ ૧૦ લાખ પ્રાદ નંદન < રાવણ રામ " ૬૫ હજાર ૫૬ હેજર ૧૨ હજાર ૧ હજાર રામ લક્ષ્મણ જરાસંધ બલભદ્ર કૃષ્ણચંદ્ર આ છેલ્લા કૃષ્ણચંદ્ર વાસુદેવથી ૮૪ લાખ વર્ષ પછી શ્રેણિક રાજા થયેલ છે. આ ચેથા આરામાં ઘણા ભાગોમાં સત્ય અહિંસક ધમેંને ૪ પ્રભાવ જામે હતે, નીતિનું આચરણ દરેક હૃદયમાં પવિત્ર વસતું હતુ, લેકે પણ જ્ઞાન-ધ્યાનમાં કે કળા For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ વિશ્વરચના પ્રધ ( ૨૦૪ ) કૌશલ્યમાં ઉચ્ચ પ્રતિભાને ધારણ કરતા હતા, સ્મરણ શક્તિ ઘણી હાવાથી દરેક અધિકારે સુખ પાઠેજ રહેતા હતા, શિલ્પજ્ઞાન પણ અલૈકિક હતું. અનુક્રમે ચેાથા આરાનાંતમાં તે દરેક વસ્તુમાં હાનિ થવા લાગી, લેાકેામાં ધૃષ્ટતાનું પ્રમાણ વધવા લાગ્યુ, સુખચેનમાંજ ધર્મની પ્રવૃત્તિ લેખાઈ, અને શુદ્ધ ધર્મમાંથી હિંસાપાઠથી રંગાયેલા નવા નવા ધ પાડા નીકળ્યા. સરલ લેાકેાને ઠગાતાં વાર લાગી નહિં, કાવત્રાંખાજો ફાવવા લાગ્યા, વસ્તુતત્ત્વની અન્યથા પ્રરૂપી ચાલી. ઘણા કાળે તે ના ધર્મ છે એમ લેખાતાં તેમાં અસત્ય માનુ-રૂચિકર માર્ગનું શેાધન કરી ધમની મર્યાદા બંધાઇ, પર ંતુ નવા નાખેલા મનમાનતા પાઠે તે કાયમ રહ્યા. જીએ-સત્યધમના મુદ્દાઓ સાથે મધ્યસ્થપણે સરખાવતાં હિંસાવાદના પાઠા પ્રત્યક્ષ તરી આવે છે, જે જોતાં તેને ધમ ( દુગતિમાં પડનારાઓને અટકાવનાર ) કહેતાં હૃદય દુભાશે-અચકાશે. જનસમુહમાં પણુ ત્રાસ થવા લાગ્યા. કાં કરવ-પાંડવાના સૈન્યની સ ંખ્યા અને કયાં હાલના ડિંદુસ્થાનના મનુષ્યાની સંખ્યા ? લેાકેાની સ્મૃતિમાં પશુ ફેરફાર થવા લાગ્યું, એટલે દરેક જરૂરી અને કઠણ વિષયાને લખી લેવાનું કામ શરૂ થયું. આપણે સમજી શકીયે છીએ કે અમુક વાત યાદ નહિ રહેતાં તેની નોંધ લેવી પડે છે, તેમ કેટલાક વિષયા લખાણા. લના પ્રાચીન ગ્રંથા જે જે ઢેખાય છે તે સઘળા ચેાથા મારાના અતના છે, એટલે પાંચ હજાર વર્ષનુ તા કેાઈક ભાગ્યેજ હશે, જે ગ્રંથા અત્યારે આપણને બહુ જરૂરના થઈ પડયા છે. આયુષ્યમાં પણ ફેરફાર થતે ગયા. ખાઇબલના ઉત્પત્તિકરશુમાં પણ ૮૦૦ વષૅના આયુષ્યથી માંડીને ક્રમે ક્રમે ઘટતા આયુષ્યવાળી પેઢી ઉતારેલ છે. તેમ દેહુમાનમાં પશુ ઘણા ફેરફાર પડયા, અને માણસના અધિકારવાળી ૭૨ કે ૬૪ કળા જાવાની શક્તિ પશુ ઘટી ગઈ. વળી શિલ્પકળાદિને ઋષિકાર પણ ઘટી ગયા, પરંતુ વચમાં વચમાં થતા સર્વજ્ઞ હા તે કાળ આપણા વર્તમાન કાળ કરતાં ઘણું! સુંદર કાળ હા, કારણ કે તે વખતે અત્યારે જે જે કળાએ છે તે કળાએ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પંદરમું. (૨૦૫ ) સંપૂર્ણપણે ખીલેલી હતી, વિજ્ઞાનવાદ બહુ સારી રીતે આ ગળ વધ્યો હતે, શિલ્પકામ પણ અભુત હતું. બેબીલોનના ખંડિયેરે, લેપલેન્ડની શોધખોળે, અને મિસરની તકતી ઉપરથી પુરાણ સમયના ગૌરવની ખાત્રી થાય છે. (ધ. ૩૮). સ્વીટઝર્લંડમાંથી ઘણું જુનાં માટીનાં વાસણે હજુ મળી આવે છે, [ મૃગ ] જે અત્યાર સુધી રહી શક્યા છે, તે તેના કરનારમાં કેટલી નિપુણતા હશે ? શ્રીયુત જનાર્દનભટ્ટ પોતાના ભારતીય પુરાતત્વમે નઈ શેાધ શીર્ષક નિબંધમાં લખે છે કે – ઈ. સ. ની પૂર્વે ચારસો વર્ષની જુની મર્યકાલ પહેલાંની પુરાણું ઈમારત, મૂર્તિ, સીકકા વિગેરે હિંદુસ્તાનમાં મળ્યા ન હતા અને તેથી પ્રાચીન કાળમાં અહીં જંગલીઓ વસતા હતા એ બ્રમ હતા, પણ પંજાબમાં ટગોમરી જીલ્લામાં હરપા (હ૨પદ) ગામ ( નોર્થ વેસ્ટર્ન રે, લાઠું ક નું સ્ટેશન ) માં એંસી ઝીટ ઉંચા ટેકરા છે, જ્યાં સન ૧૮૫૩ માં કનીંગહામ અને સન. ૧૯૨૦-૨૧ માં, રા. બ૦ ૫૦ દયારામ સાહિનીએ-આર્કિયોલોજીકલ સર્વે નાર્દન, સક્રિલ, લાહેર, સુપ્રીન્ટેન્ડેન્ટ શોધખેળ કરી છે. - તથા સિંધમાં મજેદારે ગામ છે, જ્યાં સન ૧૯૨૨ ના ડીસેમ્બરમાં શ્રીયુત રાખાલદાસ બેનજીએ ખેદકામ કર્યું છે. આજથી ૬૦૦૦ વર્ષ પૂર્વની ચિત્રલિપિવાળી મહાકે, કાચની ચુડી, રંગીન માટી, નવીન રાતિનાં માટીનાં વાસણ, પથ્થરના ચપુ સંગેમરની મુતિએના ટુકડા, તદન નવા જેવા ૨૦૦૦ સિક્કા, સમાધિસ્થાને, અને મુડદાવાળી પ્રાચીન કારીગરીવાળી મનહર રંગવાળી પાતળી તથા ખુબસુરત વાસણવાળી માટીના પેટીઓ મળી આવેલ છે. બેબિલીયનમાં આવીજ વસ્તુઓ મળી છે, જેથી માની શકાય છે કે બેબિલીયન-સુમશ્યિન-સભ્યતાનું ઉત્પત્તિસ્થાન ભારતવર્ષ છે. ગળથુથીમાંથી પાચિમાત્ય વડે પોષાયેલા પરદેશાભિમાની હિંદીઓને આથી બહુ આશ્ચર્ય થયું છે. (3૦ લીટ સાહેબને સન ૧૯૧૨ ને જર્નલ ઓફ ધી રોયલ એસિયાટિક સોસાઈટીમાં આવેલ નિબંધ, તા. ૨૦-૯-૧૯૨૪ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ (૨૦૬) વિશ્વરચના પ્રબંધ. ના ઈલસ્ટ્રેટેડ લંડન ન્યુઝના પુરાતત્વ વિભાગને ઓફીસર જેન માલનું સચિત્ર વર્ણન, અને માધુરી) બાદ મંડલ ૫, સુક્ત ૧૪, ૨૧, ૩૦-૩૨-૫૨-૫૪-૫૫, અને પ૭ તથા મંડલ ૬, સુક્ત ૨, ૨૭-૪૬-૪૭ અને ૪૮, તથા યજુર્વેદમાં ધાતુપાત્ર અને ધાતુના વિષયમાં લખેલ છે કેहिराण्णं च मे, अयं च मे, श्यामं च मे, लौहं च में, सीसं च मे, त्रपू च मे, यज्ञेन कल्पन्ताम् (१५१०) વિગેરે. તથા મિજાપુરના મસાણમાં એક ( પત્થરયુગની ) ભૂમિ છે, જેમાંથી અઢી-ત્રણ હજાર વર્ષો પૂર્વેને બાર ફુટ વ્યાસવાળે પત્થર, અસ્થિપંજર, છીછરી થાળી જેવા માટીનાં વાસણું, લીલા કાચના અશ્રુસંકલન પાત્રે, પથ્થરના હથોડા, ચકમક, વિગેરે વસ્તુઓ મળી છે. વિપાકસૂત્ર વિગેરેમાં પણ આવી પ્રાચીન વસ્તુઓનાં ઘણું નામ મળી શકે છે, જેને દેશભાષામાં સમજાવવાને આપણું પાસે શબ્દો પણ નહિં હોય. વળી પ્રાચીન કાળમાં દીપયંત્ર, આકાશગામી રથ, આ હુન્નરો પણ તેવાજ વૃદ્ધિને પામેલા માની શકાય છે. જો કે ચલ પ્રાસંગિક નેધની વિના કારણે જરૂર પડતી નથી, તેથી કેટલીક વસ્તુના ઉલ્લેખ ન થયા હોય, જેથી પુરાતન કાળમાં કઈ કઈ વસ્તુ વિદ્યમાન હશે તેની સંપૂર્ણ પ્રમાણે પણ મળી શકતા નથી. તે પણ કેટલેક ઠેકાણેથી તે વસ્તુ પહેલાં હતી એમ સાબીત થાય છે. જુઓ-ઈ. સ. પૂર્વે ૫૪૮ વર્ષ બાહુએ વિજયને વહાણ દ્વારા સિમોન દેશપાર કર્યો હતો, અને તેણે નવા દેશમાં જઈ સિંહલદ્વીપ રાજ્ય સ્થાપ્યું, ટુંકમાં કહીએ તે ચોથા આરને અંતભાગ વર્તમાન કાળથી સુંદર હતો, ગ્લાનિ સાથે સુખમય હતે. ત્યાર પછી ઈ. સ. પૂર્વે પર૭ વર્ષથી પાંચમા આરાને પ્રારંભ થયો છે. તેના આદિ ભાગનું પણ તે વખતના પરદેશી મુસાફરે સારું વર્ણન કરે છે. જો કે સૂર્ય સમાન પ્રકાશ કરનાશ સર્વજ્ઞ મહાત્માએ તે વખતે ઓછા ૧ પ્રાચીન સમાધિઓમાં મરેલી વ્યક્તિના મિત્રના પાંચથી ભરેલું ચલમ જેવું માટીનું ( Lacnym Ator ) વાસા મુકાતું હતું એમ કહેવાય છે. મનોરમા ?! જ છે For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પદર. જન ( ૨૦૭ ) હતા, પણ ચંદ્ર સમાન પ્રકાશી મહાપુરૂષા ઘણા હતા, તથા વિજ્ઞાનવાદ સુંદર હતા. દેશ, નગર, પ્રજા, કુટુંબ, ઘર મને નૃપતિમાં સંપ સારા હતા, કુસંપના અભાવે કારટા મહુ રાખવાની જરૂર ન હતી. યાદ રાખવાની શક્તિ પણ સમુહમાં મહાન હતી. ૧માર્યા પશુ ચેાગ્ય મર્યાદાવાળા હતા. લેાકેામાં સમૃદ્ધિમળ, વિદ્યા, પરોપકાર અને ઉત્તમ ગુણ્ણા વસતા હતા. ભુમિ પણ રસાળ હતી. કુદરતી રીતે વનસ્પતિની જાતે બહુજ થતી હતી, જે દરેકને અત્યારે આપણે આળખી પણ શકતા નથી. વળી વૃષ્ટિ, ગરમી, મને ઠંંડી, ટાઈમ પ્રમાણે મિતપણે પોતાનુ કાય કયે જતી હતી, કયારેક મહાન્ દુકાળા પણ પડતા હતા. લેાકેા પણ વનસ્પતિ માહારથી પુષ્ટ બળવાન અને કાઇકજ રાજયક્ષ્માદ્ઘિ મહાન્ રાગને ભાગ થઇ પડતા હતા. જડવાદને સ્થાન નજ હતું. જનસમુદાય પણ વૃદ્ધિ પામતા હતા, એટલે પુત્ર-પરિવારાદિનું સુખ પૂર્ણ હતું. આ પ્રમાણે અન્ને મારાના સંધિકાળમાં હતું. હવે વિક્રમના વખત તાસીએ, તે પણ લેાકેા મધ્યરીતિએ સુખી હતા, મનુષ્યસંખ્યા પણ સારી હતી. હિંદુસ્થાનમાં વિક્રમના સૈન્યની સંખ્યાજ આશ્ચય કારી છે. તેના સૈન્યમાં ત્રણ કરોડ પેઢલ, ૧૦ કરોડ અશ્વાદિ, ૨૪૩૦૦ હાથી, અને ૪ લાખ મળવા હતા, અને તેની સાથે સસૈન્ય ૯૫ શક સરદારી હતા. વલ્લભીના ઇતિહાસ, પાવાગઢની મસીદ્ઘની લીસાઈ, આબુની કારીગરી, કાન્સ્લાંટીનેાપલમાં હજાર વર્ષ પૂર્વે કન્તુરીથી ખંધાવેલી સેંટીયાની મસીદ (ઇન્ડીયન લાયન્નીસ્ટ) મને ઈ. સ. પૂર્વે ૨૦૪ માં તાર્તારના હુમલાથી ખચવા માં ધેલ ૨૫ તથા ૧૫ ફૂટ જાડા, ૨૦ ફૂટ ઉંચા અને ૧૫૦૦ માઇલ લાંખેા ચીનના કિલ્લા ( સત્ય, ૨-૭ ) પૂર્વના વખતના ગાવના નમુના છે. અરે ! થાડા કાળ પહેલાં દૃષ્ટિ નાંખીયે તેા અકમરના વખતમાં દરેક વ્યક્તિને છ માનામાં એક માસ સુધી ગુજરાન ૧ જનેા જનીને અને ફ્રેંચા ગાળાને For Personal & Private Use Only આય કહે છે. ( મૃગ. ૮૧ ) Page #252 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૮ ) વિશ્વરચના પ્રબંધ. ચાલતું હતું, ઈત્યાદિ દરિદ્રહિદમાં કહેલ વર્ણન પણ આપણને નજીક કાળના સુખને પરિચય કરાવે છે. અત્યારે તો મંગળના તારાની જેમ પ્રકાશ કરનારા પુરૂા. કવચિત મળી આવે છે, દીપક સમાન પ્રકાશ કરનારા પણ ઘણું હોય છે. જનસમૂહના સુખનાં સાધનોમાં દવાશાળા અને ન્યાયશાળા પૂરજોસથી વળ્યાજ જાય છે. અશુદ્ધ આચાર-વ્યવહારથી દેહ નિર્બળ થતા જાય છે. દુકાળ, મહામારી, ઈન્ફલ્યુએન્ઝાદિ નવી નવા રાગે ઉત્પન્ન થતા જાય છે. ચાલુ કાળને યાંત્રિયુગ કહીએ તે ચાલે. અને જે જડવાદનું+ વાતાવરણ ન હોત તે મા યુગ આપણી સાંભરણના કાળમાં શ્રેષ્ઠતમ કાળ તરીકેનું બીરૂદ પ્રાપ્ત કરત એ નિ:સંશય છે. જે ભૂમિને કુદરતે વનસ્પતિ આદિથી મહાશોભાના સ્થાનરૂપ બનાવી હતી તેની શોભા માટે અત્યારે કેવી મહેનત કરવી પડે છે? અતિ મહેનત કરવા છતાં શાન્તિની પ્રાપ્તિ દૂ ભ થઈ પડી છે. જો કે કેટલીક કળાને અત્યારે પુનરૂદ્ધાર થયો છે, તેમજ તેથી ગમન શક્તિ અને સુંઘવારીને હા થતું જાય છે. આ નુકસાનીઓ બાદ કરીએ તો અત્યારના કાળનાં કેટલાંક સાધને અતિ ઉપગી છે. ઘણું પ્રાચીન કાળ સુધી મન દોડાવીએ તો તે કાળમાં રેલવે મિટર તા૨ વિગેરે સાધનની અપ્રાપ્તિ સહેજે તારવી શકાય છે, બીજી બાજુ અ + અત્યારે ચીન કે ટનના લેકે તરતા વહાણ પર રહે છે. તથા કાન્સના રેતાલ પ્રદેશના લોકે ૧૪ ફુટ બાબુની પાવડી પર રહે છે, હાલે છે, ચાલે છે, રમે છે, દોડે છે, નાચે છે, લડે છે, પાવડી પર રહીને જ બધું કરે છે. આ પણ ૨૦ મી સદીને પ્રભાવ છે કે! (સત્ય. ૨, ૧૧) ન્યુકમાં ૫૫ માળ સુધીના ઉંચાં મકાન છે. ન્યુયોર્કમાં મુખ્ય મકાન મ્યુનીસીપાલીટીનું છે, તે મકાન ૩૪ માળનું છે. ધી પુલવથ બીડીંગ માળ ૫૫, ૭૫૦ ફૂટ ઉંચુ, અને ૮૨ ફૂટ પ્રમાણ ભાયાવાળું છે. સીંગરના સંચાનું બીલ્ડીંગ ૫૦ માળનું છે, ફલેટઆર્ય ૨૨ માળનું છે, અને આરસ પહાણથી બાંધેલું મેટ્રોપોલિટન લાઈફ સ્યુરન્સ ૪૦ માળનું અને ૫૦ લીફટવાળું છે. For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ નિવેદન પંદરમું. ( ૨૦ ) ત્યારનું જગત જોઈએ તે ખેદ પણ થાય છે. એક કવિ ઠીક કહે છે કે–પૃથ્વી કસ વિનાની છે, બ્રાહ્મણે કર્મ ભ્રષ્ટ છે, રાજા ધનના લાલચુ છે-રાજવી ધર્મથી પડેલા છે, દુષે મોટા હેઠ્ઠા ભેગવે છે, સ્ત્રી ઠગારી હોય છે, પુત્રે પિતાનાજ વિશેધીઓ છે, આ પ્રમાણે હડહડતો કલિયુગ ચાલે છે. માટે જે કાર્યભ્રષ્ટ થતા નથી તે પુરૂષજ ધન્યવાદને ચગ્ય છે.” આ દશા એ આપણા કુસંપ, વિશ્વાસઘાત, અનીતિ અને વેષાદિથી થયેલ પાપનું પ્રાયશ્ચિત્ત છે. આ આપણે અત્યાર સુધીને ઇતિહાસ છે. એકવીશ હજાર વર્ષને આ દુઃખમય પાંચમે આરો પુરો થતાં તેટલાજ વર્ષને અતિદુખમય છઠ્ઠી આરે થશે ત્યારે પૃથ્વી પરના મનુષ્ય પશુ પક્ષી વિગેરે અપ પ્રમાણમાં રહેશે. આ તમારા પ્રશ્નનો ઉત્તર છે. એટલે કે-અવસર્પિણ-ઉંત્સપિણીના સંધિકાળને માત્ર પ્રલયના નામથી સંબોધી શકાય, જેથી ઉત્સર્પિણીના પ્રથમના આરામાં આરંભ અને અવસર્પિણીના છેલ્લા આરામાં અંત પ્રાય: સમજવું. પણ આ ફેરકાર પૃથ્વીમાં કાંઈ થતું નથી. * निर्बीजा पृथिवी गतौषधिरसा विषा विकर्मस्थिताः। राजानोऽर्थपराः कुधर्मनिरता नीचा महत्त्वं गताः ।। भार्या भतषु वंचनैकहृदयाः पुत्राः पितुषिणः । इत्येवं समुपागते कलियुगे धन्यः स्थितिं नो त्यजेत् ॥१॥ અથવા- (ધન્યા ના પૃત્તા-આ દુઃખ જોવા કરતાં મરી ગયા છે તેજ ભાગ્યશાળી છે.) For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ નિવેદન સાળખું. ઉપરના કથનમાંથી માપણને શીખવાનું ઘણું મળ્યું છે, તા આ સમયે આપણે માથે મનુષ્યપણાની સત્ય ફરજ બજાવવા માટે કેટલી માટી જોખમદારી છે ? તે લક્ષ્ય રાખવું જોઇએ. સર્વમાં મનુષ્યપણાના કાંઇક ગુણુ અવશ્ય હાવા જોઈએ. સત્યમાર્ગને અનુસરવું, ન્યાયલક્ષ્મી મેળવવા તત્પર રહેવુ, કાઇના અવર્ણવાદ મલવા નહિ, શિષ્ટાચારની પ્રશંસા કરવી, પેાતાની જેમ દરેકને સુખ વહાલુ છે માટે વિના કારણે ખીજાને દુ:ખી કરવા નહિ, પાપથી ડરતા રહેવુ, પ્રસિદ્ધ દેશાચાનું પાલન કરવું; માગ્ય ઘર, કુસંપ, નીચકા, ઠાઠમાઠ અને તિભાજનના ત્યાગ કરવા; માતા પિતાની પૂજા કરવી, સુસંગ કરવા, લેાજન-વસ્ત્રના વ્યયમાં મિતપણે વર્તવું, જે દુ:ખી છે તેને સત્ય માર્ગે ચડાવી સુખી બનાવવા, અતિથિ પર પ્રેમ રાખવેા, મઢના ત્યાગ કરવા, યથાશક્તિ કાયના આ રંભ કરવા; દીર્ઘ વિચાર, કૃતજ્ઞતા, લજ્જા, અને દયાને ધારણ કરવાં; મેાહ, રાગ, ભય, માદિથી થયેલ દુ:ખમાં ખેદિત થવું નહિં; મંતરંગ શત્રુને જીતવા કટિū રહેવું, દરેક જીવા પર મૈત્રી, પ્રમાદ, કરૂણા ને ઉપેક્ષાભાવનાથી વર્તવું; અંતે દૈવી ગુણા ખીલતાં સર્વ કર્મોના ક્ષય થતાં શુદ્ધ આત્માના સાક્ષાત્કાર થાય છે. તે પવિત્ર આત્મા ચિન્મય હાય છે, તે આત્મા શરીરથી જુદા પડતાં મુક્તિમાં રહે છે. ઉપર પ્રમાણે દરેક અધિકારને વિશ્વાર સંપૂર્ણ રીતે કરવા, ફ્રી ફ્રી મનન કરવું, અને સારૂ છે તેજ સારૂં' છે એ લક્ષ્ય થતાં વધારે સત્ય પામી શકાશે. આપણે સત્ય શેાધી, વિશ્વ ઉપર મહાન ઉપકાર કરી, આપણા આત્માને સુધારી, મહા પવિત્ર માત્મા-સિદ્ધવાની સ્માન દમયી સ્થીતિને પામીયે એ ઇચ્છા પૂર્ણ થાઓ, For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ uflag i (299) yrir qq. AN EXTRACT FROM " HISTORY OF HINDU CHEMISTRY BY PRIFULLA CHANDRA RAY D. Sc; Pa D., PROFFESSOR OF CHEMISTRY, PRESIDENCY COLLEGE CALCUTTA. VOL. 11. PAGE 178 To 183. The atomic theory of the Jains:- Of the nine categories of the Jains, that of Ajiva ( the not-soul or non-Ego ) consists of five entities, four of which are immaterial ( 8ąd ), Viz, Merit, demerit, space and time, and the fifth material (-possessing of figure.) The last is called Pudgala ( matter ), and this alone is the vehicle of energy, which is essentially kinetie, i. e. of the nature of motion. Every thing in the world of not soul (the non-Ego) is either an entity (2727), or achange of state in an entity (qiz) Pudgala (matter) and its changes of state (q1) whether of the nature of subtile motion (परिस्पन्द ) or of Evolution (परिणाम), must furnish the physical as opposed to the Metaphysical basis of all our explanations of nature. Pudgala ( matter ) exists in two forms, Anu (atom) and skandha ( aggregate ). The Jains begin with an absolutely homogeneous mass of Pudgalas, which, by differentiation (976) breaks up into several kinds of atoms qualitatively determined, and by differentiation, integration, and For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ( 898 ) વિશ્વરચના પ્રબંધ. differentiation in the integrated ( gara, TIE HEIL ana, umasvati chap V, Sutra 26 ), forms aggregates ( Skandhas ). An Anu has no parts, no begining, middle or end. An Anu is not only infinitesimal, but also eternal and ultimate. A skandha may vary from a binary aggregate (द्वयणुक ) to an infinitum (अनन्ताणुक ). A binary skandha is an aggregate of two Anus ( atoms), a tertiary skandha is formed by the addition of an atom ( Anu ) to the binary ( 994 ) and so on Ad Infinitum. The ascending grades are(1) What can be numbered ( HET), ( 2 ) indefinitely large ( BEETZ ). ( 3 ) infinity of the first order ( 8797 ), ( 4 ) infinity of the second order ( 84a-a195a ), and so on. General properties of matter: The specific characters of the Pudgalas (Matter) are of two kinds, (1) those which are found in atoms as well as in aggregates, and (2) those which are found only in aggregates. Quali. ties of touch, taste, smell and colour come under the first head. The original Pudgalas being homogeneous and inderterminate, all sensible qualities including the infrasensible qualities of atoma, are the result of evolution ( fola ). Every atom has thus evolved possess and infrassensible (or potential ) taste, smell and colour; ( one kind of each ) and two infrasensible tactile qualities e. g. a certain degree of roughness or smoothness (or dryness and moistness ?) and of heat or cold. Earth-atoms, Apatoms etc are but For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ લુ. ( ૨૧૩ ) diffentiations of the originally homogeneous Pudgalas. The tactile qualities ( खर, स्निग्ध, उष्ण, शीत ) appear first, but qualities of taste, smell and colour are involved in the possession of tactile qualities. And aggregate (skandha) whether binary tertiary or of a higher order, possesses (in addition to touch, taste, smell and colour) the following Physical characters: (1) Sound, (2) atomic linking or mutual attraction and repulsion of atoms, (3) dimension, small or great, (4) figure, (5) divisibility (6) Opacity and casting of shadows, and (7) radiant heat and light. Sensible qualities. Tactile qualities are of the following kinds-hardness or softness, heaviness or lightness (degrees of pressure ), heat or cold, and roughness or smoothness (or dryness and viscosity ?). Of these, the atoms ( Anus) possess only temperature, and degrees of roughness or smoothness, but all the four kinds of tactile qualities in different degrees and combinations characterise aggregates of matter from the binary molecule upwards. The Jains appear to have thought that gravity was developed in the lecules as the result of atomic linking. Simple tastes are of five kinds,-bitter, pungent, astringent, acid and sweet. Salt is supposed by some to be resolvable into sweet while others consider it as a compound taste. Smells are either pleasant or unpleasent. Mallishena notes some elementry varieties of unpleasant smell, e. g. the smell of asafoetida, ordure, etc. The simple colours are five:- black, mo For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ( 228 ) વિશ્વરચના પ્રબંધ. blue, red, yellow and white. Sounds may be classed as loud or faint, bass (thick ) or treble ( hollow ), clang or articulate speech. The most remarkable contribution of the Jains to the atomic theory relates to their analysis of atomic linking, or the mutual attraction ( or repulsion ) of atoms, in the formation of molecules. The question is raised in Umasvati's Jaina Sutras (circa A. D. 40 ) what constitutes atomic linking? Is mere contact ( or juxataposition ) of atoms sufficient to cause linking ? No distinction is here made between the forces that bind together atoms of the same Bhuta and the chemical affinity of one Bhuta to another. The Jains hold that the different classes of elementary substances (Bhutas) are all evolved from the same primordial atoms. The intra-atomic forces which lead to the formation of chemical compounds do not therefore differ in kind from those that explain the original linking of atoms to form molecules. Mere juxtaposition ( #FIT) is insufficient; linking of atoms or molecules must follow before a compound can be produced. The linking takes place under different conditions. Ordinarily speaking, one particle of matter (99 ) must be negative, and the other positive (faqayogT); the two particles must have two peculiar opposite qualities, rough ness and smoothness ( रुक्षत्व and स्निग्धत्व or dryness and viscosity? ), to make the linking possible. But no linking takes place where the qualities, For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ufraig q . though opposed, are very deective or feeble (79707 )% We have seen that, ordinarily speaking to homogeneous particles, i. e. both positive, or both negative do not unite. This is the case where the opposed qualities are equal in intensity. But if the strength or intensity of one is twice as great as that of the other, or exceeds that portion then even similar particles may be attracted towards each other. In every case change of state in both the particles is supposed to be the result of this linking, and the physical characters of the aggregate depend on the nature of this linking. When particles of equal intensity (nega. tive and positive ) modify each other, there is mutual action; in cases of unequal intensity, the higher intensity transforms the lower, it being apparently thought that an influence proceeds from the higher to the lower. All changes in the qualities of atoms depend on this linking. A crude anticipation this, of the ionic theory of chemical combinations, very crude but immensely suggestive, and possibly based on the observed electrification of smooth and rough surfaces as the result of rubbing. The interpretation of th and fatal as dry and viscous (or as vitreous and resinous?) must be rejected in this connection as untenable. The Tattavarthadhigama of Umasyati which expounds the theory, must probably date back to the first half of the first century A. D. c. f. Umasvati Tattvarthadhigama, Chap. V. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬ ) વિશ્વરચના પ્રબંધ. રવ, ભેદ સૂક્ષ્મતા. પ્રથમ મી. ડાલ્ટન સાહેબે સૃષ્ટિની ઉત્પત્તિ માટે પાંચ મહા તને પદભ્રષ્ટ કરીને મૂળ ઓકસીજન વિગેરે ૯૦ પદાર્થો લવાનું બ્રહ્મવાક્ય ઉચ્ચાર્યું. ફેંય તત્વશોધક કુરી તથા તેની સ્ત્રીએ રેડીયમ, થેરીયમ, યુરેનીયમ વિગેરે ધાતુમાંથી સુમતિસૂક્ષ્મ પરમાણુ ભાગવાળા ઈલેકટ્રોનની શોધ કરી, મી રદરકેટ, મી સ્ટેમ્સ અને મી. સડીએ હમણું સમસ્ત જગતની રચના અને નાશના હેતુ રૂપ અનંતાદિ તત્ત્વવાળા આ ઈલેટ્રેનની સાથે નાઈટન નામે ધાતુ હોવાનું સિદ્ધ કર્યું છે અને સૃષ્ટિના તદેવના ચમત્કાર જેવાના વ્યસની સર વિલ્યમ રામસે રેડીયમમાંથી નાઈટન-અને નાઈટનને ઉગ્રતા આપી તેમાંથી હેલિયમની શોધ કરી છે. આ રેડીયમની ગુપ્ત પ્રચંડ શક્તિ ક્ષય પામી અતિ પરમાણુમાં બદલાઈ ઉણુતા રૂપે વ્યક્ત થાય છે. આ પ્રચંડ શક્તિ સર્વમાં છે. જેથી સ્થલ સૂક્ષ્મરૂપે અને સૂક્ષ્મ સ્થલરૂપે પરિણમે છે. એક ઘન સેંટીમીટર જગ્યાના નાઈટનનું હેલીયમમાં રૂપાંતર થતાં જે ઉષ્ણતા છુટે છે તે ચાલીશ લાખ ઘન સેંટીમીટર હાઈડ્રોજન વાયુને ઉત્પન્ન કરનાર ઉણુતા જેટલી છે. પછી સર વિલિયમ શખ્સ નાયટનને શુદ્ધ પાણીમાં નાંખી હાઈડ્રોજન અને ઓકસીજનની સાથે રહેલા નીઓન તવેની શેધ મેળવી છે. વળી ત્રાંબાના નાઇટ્રોજન અને ઓકિસજનથી થયેલ કોપરનાઈટ્રેટ અને નાઈટનના સંગથી ગાન શોધે, અને શિલિકા વિગેરે પદાર્થોમાંથી કાર્બનની ઉત્પત્તિ કરી છે. હવે સર વિલિયમ રામ્સ, મી. ર૮ર ફેટ અને મેડમ કરી વિગેરેએ સુક્ષ્મમાંથી નાઈટન વિગેરેની અને નાઈટનમાંથી રેડીથમની ઉત્પત્તિ કરી લેઢાનું સોનું બનાવવાને અખતરે માચંચે છે. પ્રાત:કાળ ૧૩-૬, પારસમણપ્રવાસ ૨૨-૨-૪, ૧. સ્વરૂપ લક્ષણ અત્યાર સુધી વ્યવહારમાં જે અવિભાજ્ય પરમાણુ મનાતે હતો તે પણ અન ત સૂક્ષ્મ પરમાણુના સમૂહૃપ છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ પિરિશિષ્ટ ૧ લું (૧૭) અને હાઈડ્રોજન, ઓકસીજન, ઈલેકટ્રેન નાયટન, હેલીયમ, નીઓન, આગાન, સિલેન તથા કાર્બન વિગેરે તરવના અશુઓ પણ સ્થલ પરમાણુની નજીકનાજ રૂપકે છે. એટલે તે દરેકમાં અનંત સૂક્ષમ પરમાણુઓ છે. જ્યારે વિજ્ઞાનવિદેને અડકીને રહેલ પાસે પાસેના પરમાણુમાં પૂર્ણિમાના સૂર્ય અને ચંદ્ર જેટલું અંતર દેખાશે, ત્યારે તેના સર્વથા સૂમ પરમાયુને ભેદ પણ તેઓને ખ્યાલમાં આવશે. રૂપ, રસ, ગબ્ધ અને પશે, એ પુદગલે નું લક્ષણ છે, જેથી અનેક રંગના પડવાળી પીપમેંટની ટીકડીમાં જુના રંગને નાશ થતાં નવા નવા માલુમ પડે છે, અથવા વાસણને ઘસતાં વિશેષપણે થળકાટ વ્યક્ત થાય છે, તેમ પગલોમાં વિવિધ રૂપ વિગેરેની વ્યક્તતા થાય છે. જેમ રેતીમાં પ્રવાહી દ્રવ્ય નથી તેથી તેને પીસતાં કોઈ જાતને રસ નીકળતો નથી, પણ તલામાં અવ્યક્ત તેલ છે તેથી તેને પીલતા તેલ બહાર નીકળે છે, તેમ દરેક પુદગલપરમાણમાં આવ્યક્ત, અકળ્યપણે રૂ૫ વિષે રહેલાં છે. અને તે તેમાં વ્યક્ત થતાં આપણી બુદ્ધિમાં અસ્તિત્વનું જ્ઞાન થાય છે. અને જો એમ પ્રત્યેક સૂક્ષમ પરમાણુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ન હોય તે અનેક પ્રકારનો વિરોધ ઉભે થાય છે. - ઉદાહરણ-૧ રૂ૫. તેલવાળું કપડું સાબુના સ્પર્શથી | લાલ થાય છે, તે લાલાશ કેયાંથી આવી? . ૨ રસ, ઘાસ, આંચળ, દુધ, ફટકડી કે ઉષ્ણતામાં ખટાશ નથી છતાં ફટકડી કે બીજા સંગથી થયેલ દહીંમાં ખટાશ ક્યાંથી આવી? પપૈયા ઝાડનું આદિ તત્સવ બી કહેવું છે, મૂળ, થડ, આતર, પાણું વિગેરે મીઠા વગરના છે, છતાં પપૈયા ફળમાં ગળપણ ક્યાંથી આવ્યું ? ૩ ગધ. અને નવસાર મેળવવાથી વાસ છુટે છે. વસ્તુના સેડને ચાર-છ દિવસ રાખવાથી વાસ છુટે છે. આ વાસ કયાંથી ખાવી ? આ જ પશે. ચકમક પત્થર અગ્નિ ખેરવે છે, યુનાના કાંગડામાં કે સેડામાં પાણી નાખતાં ગરમી છુટે છે, આ ઉ. For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ (૧૮) વિચરચનાં પ્રબંધ ષ્ણુતા કયાંથી આવી? જુવાન કે વૃદ્ધના કઠિન કે કર્કશ હાકાનું મૂળ બાલ્યાવસ્થાનું કોમળ હાડકું છે, અને તેને બહાર પાણી અને વાયુ પણ કોમળ મળે છે, છતાં આ કર્કશતા-કઠિનતા કયાંથી આવી? સખ્ત વાસવાળા એનીયા ગેસનું મૂળ ગેસ વાસહિત હાઈડ્રોજન છે, તો તે વાસ કયાંથી આવી? ત્રાંબુ અને જસતના મિશ્રણમાં કાંઈ વાસ ઉત્પન્ન થાય છે તેનું મૂળ શું? સત્ય ૨/૯ થી ૧૧. ૫, ભૂતાનિના સુક્ષમ દેહાણુ. સાઈટીકલ રીચર્સ સભાના સભાસદે ગામઠી ભૂતને માનતા નથી, પણ સુધરેલા ભૂતને માને છે. મી. રીચે. ઇટલીયન મીસ લીટીગેઝેસના ભૂતાના ફોટા પાડયા છે, તેની છબીઓ કાચ ધાતુની પુતળીની છબી જેવી છે. ભૂતલીંગને માટે કેળવાયેલી આંખે જોઈએ છે. સત્ય-૨, પાનું પ૨૪(તથા જુઓ-વડોદરા મહાકલ પત્રનું-સુરેશ ચરિત્ર ) For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પરિશિષ્ટ ૨ જું. પરિશિષ્ટ ૨ જું. છે. (ટ્રેકટ નં. ૧૩) ભૂગેલી મીમાંસા, ૨૦૦૦ ગજ લાંબી અને ૫૦૦ ગજ પહેલી વસ્તુના ચિત્ર માટે ઉંચાઈ સૂચક રેખા નાની નાની દેખાડાય છે. જહાજ ફરી જાય છે તેની ક્રમશ: ફિલમ લઈએ તે અંતિમ ફેટામાં કેવળ ધ્વજાનું ચિન્હ હોતું નથી, તે શું ધવજા નથી એમ કહેવાય ? કેટલીક દૂર રહેલ વસ્તુની દવા દેખાતી હોય તે પણ તે વજાને રંગ કેમ દેખાતું નથી? શું તે વજાને રંગ નાબુદ થયો છે? - પશ્ચિમાર્યો ગ્રાફમાં કહે છે કે–ભૂભાગ પર, નીચે સ્થલ સ્થલ અને ઉપર ઉપર સૂક્ષ્મ સૂર્મ પૃથ્વી જાતિના અને જલજાતિના કંધે ફરે છે, જેમાંના સ્થલ & દૂષ્ટિના પ્રતિરાધક છે. આ હેતુથી પણ દૂરના વહાણને ઉપરને ભાગ દેખાય છે, પણ નીચેનો ભાગ દેખાતું નથી. - ભૂજમણુ કરનારા મુસાફરે જે સ્થાનેથી નીકળે તેજ સ્થાને પાછા આવે છે, તેનું કારણ પૂર્વ-પશ્ચિમ વૃત્ત ગમન છે. ( જુએ ચિત્ર ૧૩ મું) આપણી દૃષ્ટિ ચારે બાજુ ૩ માઈલ સુધી દેખે છે, ઉંચે ચઢી જેમાં વિશેષ દેખે છે, તેથી પુત્રીને ઉપસાવી ગાળ માનવામાં આવે છે. સમુદ્રમાં પણ આ રીતે દેખાય છે, તે શું સમુદ્ર ઉપસેલો છે કે સપાટ છે ? ' . વળી એક પાષાણુની ગેળીની એક બાજુ માટીને મોટે ઢગલે કરીએ, પણ તેનું આકર્ષણ દેખાતું નથી. આ દરેક બાબતેથી એમ નક્કી થાય છે કે -- આપણી દૃષ્ટિ દૂરના ભૂભાગને નથી દેખી શકતી. માટે પૃથ્વી ઢાળ પડતી ગોળ દડા જેવી છે એમ નથી. અર્થાત્ પૃથ્વી સીધી સપાટ છે. ઘરના પદાર્થો નહીં જોવામાં દૃષ્ટિને દેષ છે, તથા ગુરૂત્વાકર્ષણનું મંતવ્ય પણ ગલત છે. શ્રીમાન સ્યાદ્વાદ વારિધિ પં. ગેપાળદાસજી બરયા સુના (ગ્વાલીઅર) For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ( રર૦) * વિશ્વરચના પ્રબંધ. . વિ. ભૂભ્રમણમાં નદીનું સ્થાન. પાણીનો પ્રવાહ નીચાણમાં ઢળે છે, જેથી નદીનું વેણ પણ ઢળાવ તરફ હોય છે. આ રીતે કઈ નદી ઉત્તરમાં, કેઈ દક્ષિણમાં કઇ પૂર્વમાં, તે કઈ પશ્ચિમમાં જઈ મહાન કે સમુદ્રને મળે છે. પણ અહીં એમ તે ન માની શકાય કેસમુદ્ર નદીના પાણીનું આકર્ષણ કરે છે. હવે જે પૃથ્વીને ચકાવા લેતી માનીએ તો જ્યારે સમુદ્રવાળે ભૂખંડ ઉપર આવે અને નદીના મૂળને ભાગ નીચે રહે ત્યારે નદીના પા ની ત્રિશંકુના જેવી કઢંગી સ્થિતિ થાય, અને નદીનું પાણી નીચામાં ન જતાં અવળું પણ જાય, આવી મનેકલપનાને જન્મ આપ પડે. તો આટલાથી એમ કબુલ નથી થતું કે-પૃથ્વી સ્થિર હેઈ સૂર્યની આસપાસ ગબડતી નથી. . કમળશીભાઈ-રાધનપુર. જ. સૂર્યની ગતિને ફેરફાર (ા જગદીશચંદ્ર બસુ દિગ્વિજય_વિભાગ ૮ પેરે પ૮) - અમે રેજ ઉપર ચઢીને નકશે જેવા જતા કે પહેલે દિવસે અમે કેટલી મજલ કાપી છે? તે નકશામાં અઠવાષિાના બધા વાર તથા તારીખ પણ આપેલાં હતાં. એક દિવસે – એક રાતમાંજ એક કેતુક થયું. અમે શુક્રવાર તા. ૨ જી એપ્રીલની રાત્રે પથારીમાં સૂતા હતા, અને બીજી સવારે જાગ્યા ત્યારે તા. ૪ થી એપ્રીલ અને રવિવાર થયે હતો. આ પ્રમાણે એક આખો દિવસ ભેદ ભરી રીતે ગુમ થઈ ગયે હતે + + કેલેન્ડરના આ ફેરફારે પહેલી નજરે ગુંચવા ઉભું કરે છે, કારણ કે–અમુક ગણિત રેખાની પૂર્વ તરફ શુકવાર હોય છે, અને બીજી તરફ એ રેખાથી થોડી વારને છેટેએજ ક્ષણે રવિવાર થાય છે. શમી સદી ૭-૫ પા. ૪રર રે લી ઓગસ્ટ ૧૯૧૯. ( મી. બસીસ્વર સેન For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૩ ] [+]$t જોશી આર્ટ, મુંબઈઁ. આ ટ લાંટિક મહાસા ક્ષિણ અમેરીકા ગ્રીનલેંડ આખડ આર્યખંડ વિજ્યા પર્વત અમેરીકા ઈંગસેંડ } આફ્રિકા આર્કટીક મહાસાગર ઈિઆ એ શ આ દક્ષિણ ન્યુઝીલેંડ સા પૈસિધિક મ હા સાગ ર હંદુસ્યો. મહાસાગર ne મહાગંગા For Personal & Private Use Only પાન સ્ટ્રેલી Ic [ પૃષ્ટ ૨૧૯ Page #266 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ જું. ( રર૧ ) . પુરાણનો જંબુદ્વીપ, પુરાણના દ્વીપક્ષેનું કલ્પનાસ્થાન આ પ્રમાણે છેઉત્તર કરવષ–ઉત્તરસમુદ્ર પાસે દક્ષિણશમાં રહેલ. કુરૂ વંશીઓનું સંકેતસ્થાન. શ્રેગવાન્ પવત-આતાઈ પર્વતશ્રેણીની ઉત્તમાં (તથા બાઈકલ સરોવર અને બારનાલની વચમાં) રહેલ સામાન પર્વતમાળા. હિરણ્ય વર્ષ–સાયાનું પર્વતમાળાની મધ્ય ભાગ. Aત પર્વત–સાયાને પર્વતમાળાની દક્ષિણે (અને ચીનની ઉત્તરમાં) રહેલ આતાઈ પવતશ્રેણી. મ્યક વર્ષ – આતાની દક્ષિણ અને થીયાનશાનની ઉત્ત રને પ્રદેશ. નીલ પર્વત– પૂર્વ તુર્કસ્તાનની ઉત્તરે અને ચીનની વાય વ્યમાં રહેલ ) થીયાનશાન. ( જેની નજીક નીલવર્ષ છે. ) કેતુમાલ વર્ષ–હિંદુકુશ પાસેનું ક્ષેત્ર, બંગ અને રાઢને પ્રદેશ. ગંધમાદન પર્વત–હિંદુકુશ પર્વત. ઈલા વૃત્ત–ર–જળ, ઈરાવતી-નદી, એ અર્થ પ્રમાણે પંજાબ, અથવા બ્રહ્મદેશમાં પામીરની માલભૂમિ. મેરુ પર્વત–જે પર્વતશ્રેણી સાઈબેરીઆના ઈશાન ખુણેથી નીકળી ઈગ્રેજી માનચિત્રોને સ્તાનેાઈ–ઈયાપ્લેનેઈસાયાન-પામીરને મધ્યભાગ, આઈતાગ-હિંદુકુશ અને કાસ્પીઅન સાગરના દક્ષિણ ભાગ સુધી જઈ એશીઓમાજનેર પર્યત લંબાએલ છે, અને જે એશિયા ખંડના બે ભાગ કરેલ છે, તે પર્વતમાળ, For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) વિશ્વરચના પ્રબંધ. માલ્યવાનું પર્વત– આતીનતાગ પર્વત. ભદ્રાશ્વવર્ષ-આહુતીનતાગની પૂર્વે તીબેટની ઈશાનમાં અને ચીનની વાયવ્યમાં રહેલ કાનસુને પ્રદેશ. નિષધ પર્વત–પામીરને મુસ્તાગ અથવા કારાકોરમ. હરિવર્ષ ક્ષેત્ર–કાશ્મીરની ઉત્તરે કારાકોરમ પાસેને પ્રદેશ. હિમકુટગાર– + + પુિરૂષક્ષેત્ર-કશ્મીર. હિમયાન પવત-+ + + ભરતક્ષેત્ર–ચીનની દક્ષિણમાં કુમારીથી ગંગા સુધી પ્રદેશ, નવમો દ્વીપ. દ્વીપ-(-વ્યાપુ) જળ મળે ! (મયુરક્ષિ–મોર જેવું પાણી શક-ચક્ષુ અક્ષિની મધ્યમાં સિંધુ નદી-સિંધુ સગ્નિઆના-ગ્રીક જબુનદ-ટીબેટની ચાપૂનદી. પ્લેક્ષ-સિંધુ આમ દરિઆ મથે ચક્ષુ-આસુરીઆ, ઇંદ્ર-બ્રહ્મદેશ અક્ષ-ઓકસુસ નદીઓ અક્ષ-અમરકંટક-માલભુમિ હિમાલય-હિમાલય તામ્રપર્ણ–સિંહલદ્વીપ વિશ્વ-મધ્યદેશની ગીરિમાળા જમ્મુ-કઈ ભાગ પાયિાત્ર-વિંધ્યાચળ ધાતકી–પંજાબ શુકિતઉત્તરોત્તર–અફઘાન વિગેરે. સહ્યાદ્વિ-પશ્ચિમઘાટ-પર્વતશ્રેણી ચક્ષુ-જળ મહેન્દ્ર-ઓડિગ્યાને નીલગીરિ અક્ષિ-જળ મલય--દક્ષિણને મલયગીરિ લી ( P. 852 ) મૅકડોનલ અને નેકીથ. For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૩) . પરિશિષ્ટ છું પરિશિષ્ટ ૩ જુ. આ તિરછા લોકમાં અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય હોય તેની બરાબર દ્વીપ અને સમુદ્ર છે. એકેક થકી બમણું બમણું, એટલે પહેલા થકી બીજે મળે અને તે થકી ત્રીજે બમણે એમ વિસ્તારે કહ્યા છે. વચમાં પહેલો જબુદ્વીપ તે થાળીને આકારે છે, અને બીજા સઘળા દ્વીપ તથા સમુદ્ર ચુડીને આકારે છે. તેના નામની ક્રમવાર વિગત નીચે મુજબ– શંખ દીપ ૧ | જંબુંદીપ ઈબ્રુવર દીપ { ૨૫ | કંડલવર દ્વીપ ૨ | લવણ સમુદ્ર ઈક્ષવર સમુદ્ર ૨૬ કુંડલવર સમુદ્ર ઘાતકીખંડ દીપ નંદીશ્વર દ્વીપ કુંડલવરાવભાસ દીપ કાલેદધિ સમુદ્ર નંદીશ્વર સમુદ્ર હુંડલવરાવભાસ સમુદ્ર પુષ્કરવાર દ્વીપ અરૂણ દીપ પુષ્કરવર સમુદ્ર ૧૮ અરૂણ સમુદ્ર | શંખ સમુદ્ર | વારૂણીવર દીપ અરૂણુવર દીપ શખવર દ્વીપ ૮ | વારૂણીવર સમુદ્ર | અરૂણવર સમુદ્ર શંખવર સમુદ્ર ક્ષીરવર દીપ અરૂણવિરાભાસ શંખવરાવભાસ દીપ ક્ષીરવર સમુદ્ર [અરૂણુવરાવભાસ ૩૪ શંખવરાવભાસ ધૃતવર શ્રાપ કુંડલ દ્વીપ રૂચ દ્વીપ ધૂતવીર સમુદ્ર ૨૪ | કંડલ સમુદ્ર રૂચક સમુદ્ર દીપ સક સમુદ્ર * પૃષ્ઠ ૧૦૮ માં જે હીપ-સમુદ્રોનાં નામ આપેલ છે, તેને સ્થાને આ નામ સાચા સમજવા. For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ વિશ્વરચના પ્રબંધ. ચકવર દ્વીપ ભુયંગવરાવભાસ ચ દીપ દ્વીપ રૂચકવર સમુદ્ર ભુયંગવરાવભાસ ફ્રેંચ સમુદ્ર સમુદ્ર રૂચકવરાવભાસ કુસ દ્વીપ કચવર દ્વીપ દીપ રૂચકવરાવભાસ કુસ સમુદ્ર ' ક્રાંચવર સમુદ્ર ભુયંગ દીપ | કુવર દીપ | ક્રાંચવરાવભાસ દીપ ભુયંગ સમુદ્ર કુવર સમુદ્ર ૫૮ ક્રાંચવટાવભાસ સમુદ્ર ભુયંગવર દીપ| ૫૧ કુસવાવભાસ દીપ ભુયંગવર સમુદ્ર પર ! કુસવરાવભાસ સમુદ્ર સમુ. એ પ્રમાણે અનુકમે ઉત્તમ વરતુઓના નામવાળા દરેક નામના ત્રિપ્રત્યાવતારે કરીને છેવટમાં પહેલે સુરવશવલાસ દ્વીપ તથા સરવરાભાસ સમુદ્ર સુધી ગણવા. ત્યાર પછી ફરીથી જંબુદ્વીપથી સરવાવલાસ પર્યત ગણવા. એ પ્રમાણે અસંખ્યાતા જંબુદ્વીપ તથા અસંખ્યાતા સુરવરાવભાસ પ્રમુખ દ્વીપ તથા સમુદ્ર છે. છેક સર્વેથી લોકના અંત તરફ ૧ દેવહિ૫, ૨ દેવસમુદ્ર, ૩ નાગદ્વીપ, ૪ નાગસમુદ્ર, ૫ યક્ષદ્વીપ, ૬ યક્ષસમુદ્ર, ૭ ભૂતદ્વીપ, ૮ ભૂતસમુદ્ર, ૯ અવયંભુરમણ દ્વીપ, ૧૦ સ્વયંભુરમણ સમુદ્ર રહેલા છે. આ નામવાળા બીજા દ્વીપ તથા સમુદ્ર નથી, કારતક - For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ (૨૨૫ ? પરિશિષ ૪ થું. પરિશિષ્ટ ૪ થું. આ પ્રબંધમાં આપેલ સાક્ષ અને કેવેદ, ઉપનિષદો, પુરાણ, સ્મૃતિઓ, નાગ-નંદીસત્ર, ભગવતીસૂત્ર, તિષકડકપન્ના, સૃષ્ટિરચના, ચ૦ ચ૦–ચરિત્રચંદ્રિકા, વિક–વિશ્વજ્ઞાન, ખ૦ વિ૦-ખોmવિવા, જે. તિષ જ્ઞાન, સતમત-સતત નિરૂપણુ માધ-માનવધર્મ સંહિતા, તટ પ્રા - તત્વ નિર-તત્વનિર્ણય પ્રાસાદ, જ૦ કમી.-જગકર્તવ મીમાંસા, શ્રી વિજયાનંદ સર કૃત પ્રશ્નોત્તર, મ૦ મત-મત મીમાંસા, જેનેતર દૂષ્ટિએ ભજન, પ્રા. ધ0- દુનીઆને સહુથી પ્રાચીન ધર્મ, પૃથ્વી સ્થિતત્વ પ્રકાશ, જેન દશન, પ્ર. સ. -પ્રમાણુ સહસ્ત્રી, (સૃષ્ટિ પ્રકરણ, વિચાર પ્રકરણ ) છ જં૦ ૧૦-૧૦ વન-જીવજંતુ વનસ્પતિની અજાયબીઓ, વન, જંતુ-વનસ્પતિ અને જંતુ, લીપીમાળા, ઈતિહાસ તિમિર નાશક, સર્વ દર્શન સંગ્રહ, અચલ સિદ્ધાંત (સ્વામી નારાયણ)' કુરાન મજીદ, બાઈબલ, દુનીઆની ઉત્પત્તિ (પારસી ) માસિક –ાવારી (બંગાળી), ચિત્રમય -ચિત્રમય જગત, માત રે (બંગાળી), ભારત સેવા, ધનંતરી, સત્સંગ, ભા ૦ ચં૦-ભારતીય જ્યોતિષ ચંદ્રોદય, નૈરવંg, રામાનં પત્ર, જૈન ધર્મ પ્રકાશ, આનંદ, બુદ્ધિ પ્રા, શ્રી ભક્ત, કેળવણ-વર્ષ ૨૭, સત્ય-વર્ષ ૨, પ્રાત:કાળ-વર્ષ ૧૩, સમાચક For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ વિશ્વરચના પ્રબંધ. સાપ્તાહિકે –ધી ઈંડિ –ધી ઇડિઅન હૈયલિસ્ટ, ગુજ. રાતી, નવજીવન, જૈન, વીરશાસન, જાસજી (બંગાળી રે, ગુજરાતીને સં––ને દિવાળીને અંક, સમાજ સેવા, મુંબઈ સમાચાર.. દૈનિકે–મુંબઈ સમાચાર, સાંજ વર્તમાન, હિંદુસ્તાન વિગેરે વિગેરે વિગેરે. આત્માનંદ પ્રકાશ વર્ષ 24 માં આવેલ વિશેષ પરિશિષ્ટ. 1 પુદ્ગલનું પુરણ ગલન, વસ્તુને નાશ કેમ થાય છે? 2 ગાગ અને યાજ્ઞવક્યને સંવાદ. 3 ક્ષેત્ર પરિમાણ, ભૂમિતિ, લેગડથમ ગણિત, અને હીપસમૃદ્ધોનું માપ. તે સમાપ્ત. ముందు రంగం లో గల గలలో For Personal & Private Use Only