________________
નિવેદન દસમું.
(૧૨૮) ऽनिरुक्तंच, नियनं चाऽनिलयनं च, विज्ञान चाहविज्ञानंच सत्यं चाऽनृतं च,सत्यमभवद् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते। તે વિચાર કર્યો કે હું બહુ થાઉં. એને માટે તપસ્યા કરી તપ તપીને આ બધું બનાવ્યું, જે કાંઈ આ છે. તેને બનાવીને રે તેમાં પ્રવેશ કર્યો. તેમાં પ્રવેશ કરીને મૂર્ત અને અમૂર્ત રૂપે બન્યા. એજ પ્રમાણે નિરૂક્ત અને અનિરૂક્ત, નિલય અને અનિલય, વિજ્ઞાન અને માયા, સત્ય અને મિથ્યા, એ રીતે અન્ય જે કંઈ આ દેખાય છે. તેને સત્ય (મૂત) કહેવાય છે. આ [ અનુ. ૭]
असद् वा इदमग्र आसीत् । ( नात्यन्तमेवाऽसत् , न बसतः सज्जन्माऽस्ति ) ततो वै सदजायत । तदात्मानं स्वચમકતા તે પ્રથમ અસત્ હતું ( અહીં અસતને બે તદ્દન નહિં” એવો અર્થ થતું નથી, કેમકે અસત્ માંથી સત્ બનેજ નહિં.) પછી સત થયું, અને સ્વયં આત્માને બનાવ્યું. (આનંદાશ્રમ સંસ્કૃત ગ્રન્થાવની ગ્રંથાંક ૧૨)
[૩૧] એત્તરીયોપનિષદ્દમાં કહ્યું છે કે – આત્મા वा. इदमेक एवाग्र आसीत् , नान्यत् किञ्चनमिषत् स ईक्षत
બ્રુિ છુના રૂતિ ન માનત–આદિમાં આ સં. ' સારમાં કેવળ આત્મા હતું, અને તે સિવાય ચળ કે અંચળ કાંઈ વ્યાપાર ન હતા. તેણે સૃષ્ટિ-પ્રાણીને કમફળ ભેગવવા માટેના ' સ્થાનરૂપ પાણુ વિગેરે બનાવવાનો વિચાર કર્યો, અને જુદી જુદી સૃષ્ટિ રચી, જેમાં પ્રથમ પાણી બનાવ્યું. ) : * રોડ
ચાબૂકથા–તેણે સૃષ્ટિને રખેવાળ ઉત્પન્ન કરવાની ઈચ્છા થતાં પાણીમાંથી પુરૂષ ઉભે કો, અને તેની સામે સંકલ્પ કર્યો.
तस्याभितप्तस्य मुखं निरभिद्यत । यथा-ॐ॥ मुखाद् बाग, वाचोऽग्निः । नासिके निरभिद्यताम् । नासिकाभ्यां કાળા નાણાપુરા ગણિી નિમિતા | સિભ્ય चक्षु, चक्षुष आदित्यः। कौँ निरभिद्यताम् । कर्णाभ्यां
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org