________________
( ૧૩૦ ).
વિશ્વરચના પ્રબંધ. श्रोत्र, श्रोद दियः । त्वड् निरभिद्यत । खचो लोमालिक लोमभ्य औषधिवनस्पतयः ।। हृदयं निरभियत, हृदयान्मनो मनसचन्द्रमाः॥ नाभिनिरभिद्यत, नाभ्या अपानो, अपानाમૃત્યુ શિશ્ન નિમિત રહેતો, રેતર ગાઃ |
તેની સામે વિચારીને જોતાં ઈડાની માફક તેનું મુખ ઉઘડી ગયું. પછી મુખમાંથી ૭ શખ ઉત્પન્ન થયે, અને શ બ્દમાંથી અગ્નિ પ્રકટ. પછી તેનું નાક ખુલી ગયું, અને નાકથી શ્વાસ આવવા-જવા લાગ્યા, તે શ્વાસથી આકાશ બન્યું. અને નેત્ર ઉઘડી ગયાં, નેત્રથી પ્રકાશ અને પ્રકાશથી સૂર્ય બન્યા. ત્યાર પછી કાન ઉઘડ્યા, કાનથી શક્તિ થઇ, અને ચારે ખુણાને ફેલાવ થવા લાગ્યા. પછી ચામડી વધી, ચામડી પર વાળ જામી ગયા, અને વાળથી ઘાસ પાંદડાં વૃક્ષ વિગેરે ઉત્પન્ન થયા. ત્યાર પછી છાતી ખુલી ગઈ, છાતીથી બુદ્ધિ અને બુદ્ધિથી ચંદ્ર ઉત્પન્ન થયા. પછી નાભિ ઉઘડી, નાભિથી આ પાન અને અપાનથી મૃત્યુની ઉત્પત્તિ થઈ. પછી લિંગ ખુલી ગયું, જેમાંથી વીર્ય નીકળ્યું, જેથી પાણી બચું (ખંડ-૧)
તેણે બનાવેલ દેવતાઓ સંસાર મહાવમાં પડ્યા. અને તે વિરાટે પોતે રચેલ પુરૂષ દેવ અને પ્રાણીઓમાં ભૂખ તથા તરશને મોકલ્યા. જ્યારે દેવતાઓએ પણ જેથી પોતે અન લઈ શકે એવું પિતાને વસવાટ કરવાનું શરીર માગ્યું એટલે (વિરાટ) દેને વસવા ગાય લાવ્યા, પણ દેએ તે કબુલ ન કરી ત્યારે ઘડે લાવ્ય, દેવાએ તેને પણ નિવાસ માટે નાપસંદ કર્યો. ત્યારે પુરૂષ આયે, દેવતાઓએ ખુશી થઈ તેને સ્વીકાર કર્યો. અને વિરાટની આજ્ઞાથી અગ્નિએ વાણી થઈ મુખમાં, વાયુએ પ્રાણુ થઈ નાકમાં, આદિત્ય ચક્ષુ થઈ નેત્રમાં, દિશાઓએ શ્રોત્રરૂપે કાનમાં, ઓષધિઓએ લેમરૂપે ત્વચામાં, ચંદ્ર મન થઈ હૃદયમાં, મૃત્યુએ અપાન થઈ નાભિમાં, અને પાણીએ વીર્યરૂપ થઈ શિશ્નમાં પ્રવેશ કર્યો. આથી અશના (ભૂખ) અને પિપાસા પણ દેવામાં ભાગીદાર બન્યા (ખંડ-૨) * પછી વિશટે લેક અને લોકપાળે માટે અન્ન આદિ બતાવવાનું ઉચિત ધારી પાણી વિગેરેની સામે સંકલ્પ કર્યો કે મનુષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org