________________
( ૨ )
વિશ્વરચના પ્રબંધ. ળતાં તે વધારે સંકેચાય છે, એ નિયમે રવિ દર સે વર્ષે ૪ માઈલ ઘટશે. આ કારણે જ વિમાં ગરમી છે એમ માનવું. ( વિશ્વોત્પત્તિ તત્વ ) પણ આપણે તે આ પ્રશ્રનેત્તરના બંન્ને મતે ખેટા માનવાના છે, જે માટે ઘણું વિરોધ મત છે. તારડેન્સ જેન્ડ પૃથ્વીને દર વર્ષે ૫૦૦ ટન વધારે માને છે. અહીં સૂર્યને સંકેચ માન્ય છે, પણ તેવું કાંઈ બનતું નથી. તથા વાયુ પરાવર્તનથી કિરણનું વક્રીભવન મનાય છે તે પણ ઠીક નથી, પણ સ્પષ્ટ રીતે પૃથ્વી માટી છે, અને રવિ નાનો દેખાય છે. વળી જેમ સૂર્ય ઘરની એક બાજુ જવલંત તાપ આપે છે, અને બીજી બાજુ છું અજવાળું આપે છે, તેમ સૂર્ય પૃથ્વીથી મોટે હોય તે પોતાના સર્ચલાઈટથી અધિક તેજસ્વી એકજ કિરણ વડે પૃથ્વીની ચાર બાજુ પ્રકાશ ફેલાવી શકે તેમ બનવું જોઈએ, જ્યારે સંપૂર્ણ રવિ માટે તે પુછવું જ શું ! પરંતુ આ પરિસ્થિતિ દેખી શકાતી નથી ( જુઓ–બે ફુટ વ્યાસવાળી સર્ચલાઈટ અને ૪૩૦ ફુટ દુર રહેલે વટાણે યાને [૪૩૦-૨૪=૧૮ ] એક ઈચ પ્રમાણુવાળી સર્ચલાઈટ અને ૧૮ ફૂટ દૂર ટાંગેલ વટાછે) પણ સૂર્ય પૃથ્વી પ્રત્યે એક સર્ચલાઈટ જેવું કામ કરે છે, તેથી દિનરાત્રિના બના સાચા બને છે.
વળી તમારી માન્યતામાં અરૂણોદય કે સંધ્યા માટે સ્પષ્ટ ખુલાસે મળતું નથી. કારણ કે જે સાયંકાલે સંધ્યા ખીલે છે તેમાં કદાચ સૂર્યની એક બાજુ સંધ્યા ખીલવનારો પ્રકાશ માનીયે તે સૂર્યની બીજી બાજુ જતાં પણ પૃથ્વીમાં સંધ્યા થવામાં વાંધો આવી ઉભું રહે છે. કદાચ દરેક તરફ એ પ્રકાશ માની લઈયે તે હંમેશા સાંજે અને સવારે એક સરખી સંધ્યા ખીલવી જોઈએ. આ પ્રમાણે ગુંચવાડે ઉભે થાય છે, તેથી હવે આધુનિક પાશ્ચાત્ય વિદ્વાને તે પૃથ્વીને ધૂમ કેતુની જેમ પુંછડું હશે, એવા વિચારમાં ખેંચાયા છે ! તથા સૂર્ય સવારે ઘણી વાર લાલ દેખાય છે, આનું સ્પષ્ટ કારણ સૂર્યને માટે માનનાર નહીં આપી શકે, પણ પૃથ્વીને સ્થિર માનનાર તુરત કહેશે કે-રક્ત ઉદયાચલના સાગથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org