________________
નિવેદન આમુ.
સૂર્યમાં લાલશ દેખાય છે. આવી દલીલેથી સ્પષ્ટ છે કે સૂર્ય પૃથ્વીથી નાના છે.
વિદ્યાથી—પણ પૃથ્વી તેા ગાળ દડા જેવી છે શું? અધ્યાપક—ના.
(૯૩)
થાય
વિદ્યાથી—૩૦ હેકીન્સકુડ વિગેરે ભૂભ્રમણ કરી વ્યા છે ( ખ. વિ. ) તેથી “ રવિ સમુદ્રમાં એ છે, વેટ તેને મારી જે દિને બીજો સૂર્ય ઉગાડે છે, અથવા વર્લ્ડન ફ્રેત્ર સૂર્ય ને પશ્ચિમમાંથો પૂર્વમાં લાવી પેાતાના વાણુમાંથી ઉગાડે છે. ” આ પુરાણુ મતા ખાટા ઠર્યા છે. અને સાખીત થયુ` છે કે સૂ` મસ્ત થતાજ નથી. વળી ભૂપ્રદક્ષિણામાં મનુષ્યને ૪૨૮ દીવસ અને ધ્વનિને ૩રા કલાક લાગે છે,તેથી પૃથ્વી ગાળ દડા જેવી છે.
અધ્યાપક—ફ્રાન્સના ખર્ગેાળ શાસ્ત્રીએ દુખી નવતી ગ્રહમાં હાથીને જોયા, ને જુના અનુભવીને જણાવ્યું પણ ખરૂં માખરે વિશેષ તપાસ કરતાં જણાયું કે તે દ્રુીન સામે ઉં. દરડી માવી ગઈ હતી ! ( ખ૰ ) વળી હલે પણ એક રાણીને શિન દેખાડવા દુમીન ગાળ્યું, ને સામે બગીચાની ભીંત પર શનિનું ચીત્ર મુકાવી દુનના છેડા તે તરફ ગાઢવી રાણીને શિન દેખાડયા હતા ! તે આવી રીતે ભૂલ કે કુતુહળ આદિના કારણે પણ નિવનતા થતી હાવાથી દરેક વાત એકદમ વિશ્વસ્ય માની શકાતી નથી, ખાકી જ્ઞાન અને મુદ્ધિથી વિચારતાં તા પૃથ્વી ગાળ છે એમ માની શકાતું નથી, પણ સૂર્યાસ્ત નથી એ વાત ચાક્કસ છે.
વિદ્યાથી— ફેબ્રુઆરી તા. ૧૦ મીએ ૨૪ ક. ૧૪ મ ૨૮ સેક ંડનું નિમાન હાય, જુલાઈ તા. ૨૭ મીએ ક. ૨૩ મી. ૫૩ સે. ૪૬ નું દિનમાન હોય, એપ્રીલ તા. ૧૫, જુન તા. ૧૪, ઓગસ્ટ તા. ૩૧, ડીસેમ્બર તા. ૨૪ એ ચાર દિવસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org