________________
નિવેદન આઠમું. નહિં. સૂર્યપઋત્તિમાં રવિનાં ગતિ માંડલાં ૧૮૪ ને બીજા ગ્રહના ગતિમાર્ગ ૮ વિગેરે કહ્યા છે. તે જ પ્રમાણે તેનું ગમનક્ષેત્ર છે, તેમાં સૂર્ય વિગેરે ફરે છે.
વિદ્યાથી–સૂર્ય પૃથ્વીથી બાર લાખ ગણે મટે છે. જેમકે એક મોટી અગ્નિની ચીતા કરે, ને પાસે શેર કેબશેર માટીને ગળે રાખે. તેમાં અગ્નિ તે સૂર્ય, ગેળે તે પૃથ્વી, અજવાળા તરફને ભાગ તે દિવસ, ને અંધારા તરફને ભાગ તે રાત્રિ કપિ, આ પ્રમાણે પૃથ્વી નાની છે, અને સૂર્ય મટે છે
અધ્યાપક–આ વાત પણ અસત્ય છે. જેટલીને તાવડી પર ફરી ફરી ફેરવતાં ઉની થતી જાય છે, તેમ તમારી વાત માની લઈએ તે પૃથ્વીમાં ઉષ્ણુતા વધે, ને આવી અગ્નિ પાસે તે નિત્ય તસજ રહે, પણ તેમ બનતું નથી, તેથી સૂર્યને નાને માન પડે છે. ને સૂર્ય નાનું છે તે તે ઉદયાચલ પર આવતાં આપણુ અને તેનું અંતર ઘણું હોવાથી ઠંડો દેખાય છે. મધ ઉષ્ણુ ને વળી સાંજે ઠંડા દેખાય છે. - વિદ્યાથ–પાશ્ચાત્ય વિદ્વાને કહે છે કે દર ૨૦ વર્ષે રવિ ૧ માઈલ ઘટે છે. આ રીતે બે હજાર વર્ષે થતે રવિને સંકેચ પણ ઇંદ્રયગ્રાહ્ય થઈ શકે તેમ નથી મી. હેમહેલજ પણ કહે છે કે સારે જગતને રાજા રવિ સંકેચાવાથી અતિશય ગરમી વધે છે. રવિ ૮૫ માઇલ માત્ર ઓછો થવામાં જે ઉષ્ણતા થાય છે તેથી ૨૨૯૦ વર્ષ તાપ ફેલાશે. વળી અત્યારે સૂર્યની અલપાધિક ગતિનું કારણ તપાસીયે તે તેઓ કહે છે કે કિરણે વાંકા પડવાથી ઓછી ને સીધા પડવાથી વધારે ગરમી પડે છે.
અધ્યાપક–બુદ્ધિથી ઘડેલ કેયડાને ઉત્તર બુદ્ધિથી જ ઉકલે છે. તમારી કેટલીક માન્યતામાં સંમત વ્યક્તિઓને આ વાતથી વિરૂદ્ધ મત છે. જુઓ વીલીયમ યુઈસના મતે કવિનું તેજ ૬૦૦૦ વર્ષ સુધી હાલની જેવું રહેશે. કેટલાક વર્તમાન વિદ્વાને કહે છે કે-વાયુ પદાર્થમાંથી ગરમી નીક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org