________________
( ૧૬૮ )
વિશ્વરચના પ્રબંધ. પાણી કાંઈ બી પીવાય નહીં. પૂર્વ અને ઈશાનની વચમાં લાભ અને અમૃતના જોડલામાંથી હવા ઉત્પન્ન થઈ જેમાં ડું હવા જમીનમાં ગઈ, ને તારે થયે, 2 હવા ફરતી રહી, અને તે અત્યારની પૃથ્વીની સપાટીથી ૧૫૭ ફૂટ નીચે જઈ કુપારૂપે બની. તે કુંપે ના કલાકમાં પ૭ ફેટની ગેળા પામ્યા, જેમાંથી ના કલાકની હવા થઈ. વળી પણ બા કલાકે તેમ થયું, જેમાંથી અશપનદાદ પાહાદશાહ-શુભ સિતારો થા: એ કંપામાં ત્રણ બાજુ સાયના નાકા જેવાં જીણુ કાણુ હતાં, તેમાંથી આ રંગની હવાએ ત્રણે દિશામાં ગઈ. એક વાર એવું બન્યું કેજમીનની સુરંગની પેઠે કુવામાંથી એક સાથે ચળ-લાભ-અમૃ૯ -શુભ એ ચાર હવા નીકળી ૭ મીનીટમાં ઈશાન ખુણામાં થઈને પશ્ચિમ દિશાએ ગઈ, અને શા મીનીટમાં ૫૧ ચોરસ વારને વિસ્તાર પામી. પછી લ મીનીટમાં આદમ ઉત્પન્ન થયું. " આ પ્રમાણે ૨૪ મીનીટમાં આદમ પારસીને ધમ ઉત્પન્ન થયે. અને બીજી રીતે પણ એજ ચાર હવાથી નારી તરીકે કુદરત ધરમ ઉત્પન્ન થયા. સેનાને પાયે સોનાના મહેલમાં એ સોનાના બદનવાળાં આદમ અને કુદરત હતાં. નજીકમાં એક કુંડામાં ૯ ઝાડ અને ૫૯ ડાળી હતી, જે ડાળીમાં સફેત અકલબેરના દાણાં હતાં. લાભ સિતારાના આઠમા ભાગને જીત્ર આદમમાં આવ્યા, જે દુનીમામાં પહેલ વહેલો જીવ હતા, જેનું નામ હતું મેહેઆબાદ, તે કાળ હતે સળગ. અત્યારના મનુષ્ય એ મેહેઆબાદશાહાની ઓલાદના છે. * જી જગતમાં ફરી ફરી જન્મ લે છે. જગતમાં સુકાળ, દુષ્કાળ, યુદ્ધ, ઉંદરોની ઉત્પત્તિ, મરકી, ધળની વૃષ્ટિ, એ બધું ઉપરોક્ત હવાના ફેરફરથી જ બને છે. જામાં શહકીમ અને ગુશાતાદ બાદશાહના પ્રશ્રનેત્તર ગ્રંથ જામાપીમાં કહ્યું છે કે-આદમમાં નર નારી અને નાન્યતર
* જુઓ-સંવત ૧૮૭૦ અષાડ શુદિ ૮ ગુરૂ, યઝદેજરદી ૧૨૮૩ માસ દેહદાદાર રોજ દીનંદાવર, તા. ૨-૪-૧૯૧૪ દિને અમદાવાદ-કાળુપુર–મસ્કતી બીલ્ડીંગવાળા મહેરજી સેરાબજી એજી
નીયરનું પુસ્તક. આ પુસ્તકમાં બીજી પણ બાબતો છે. ઢુંઢકપંથ કે અર્ધચ્છા પાન ૧૩૦, પુનર્જન્મ વિગેરે ૧૮૪, વિક્રમ ૩૦૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org