________________
નિવેદન બારમું. ત્રણ જાતિ હતી. ગુલાબના ફુલના બીજની પડેલી હવામાંથી ધરતી ઉતપન્ન થઈ. એ હવાથી પવન પાણી અને રોશનીને ઝરે થયો. એટલે સ્પેન મેઈન્વેસના બીજા અવતારરૂપઅહરમઝદથી પાણીની ઉત્પત્તિ થઈ, શુકર સિતારાથી વીજળી થઈ. આદમે નવ હવાની મદદથી અચબુચ આસમાન અને ધરતી બાંધ્યા છે, એ બાંધકામને ૧૧૧૪ વર્ષ લાગ્યા છે. મેહેઆબાદના જીવ રાજ એકેક અમૃતફળ ખાઈને આ વર્ષ સુધી જીવ્યે હતે. આ આદમની ઉત્પત્તિ પહેલી નીઆમાં થઈ છે, બધા ધર્મો ત્યાર પછી થયા છે. દરેકે આ દુનીયામાં જનમવાનું છે, માટે દનીઆ ખેલી ખાવાની છે. માની
ત્યે કે-આદમી મદારી ને દુનીઆ ખેલાડી. સળજુક પછી - ઉદ્વેગ સે તારાથી એલ કલજીકનું રાજ્ય ચાલ્યું, ત્યાર પછી વૈગ સે તારાથી થએલ તાઈનું રાજ્ય દેઢ હજાર વર્ષ ચાલ્યું, અને હાલ કાલ સતારાની હવાવાળું તળીનું રાજય ચાલે છે. સંવત ૧૫૬ વિગેરેના દુકાળને સમાવેશ આ યુગમાં થાય છે. સામાન્ય રીતે ૧-સળજુગ. ૨-કળજુગ એમ એ હવાઓ છે; એક હવા શાંતિ ફેલાવનાર છે, બીજી હવા ૯૯૯૯૯ ભેદ વડે નાશ પ્રવર્તાવનાર છે. પારસીધર્મના આફરગાન બાજમાં કહ્યું છે કે–પશ્ચીમમાં એક હવાને શેફ અંધાયો છેસૂર્ય ચંદ્ર આ ગેરફથી પશ્ચીમમાં આથમીને એ ગોફાથીજ પૂર્વમાં ઉગે છે ( પાનું ૧ થી ૧૫ ). * ..* ચાર હવાથી પશ્ચિમમાં ૫૧ ચોરસ વારને વાયુમંડ ૫. ચશ, તેમાંથી ચાવીશ મીનીટમાં થએલ સોનાના પહાડ પર સોનાના મહેલમાં સોનાના તખ્ત પર સેનાનાં કુદરત ધર્મ લક્ષ્મી બેઠા હતાં તે હતી સ્ત્રી જાતિ, છતાં તન હતું નાચ"તર જાતિનું. જ્યારે પેશાબની પણ હાજત નહોતી. તેના શરીર પર કલિકાનાં રેશમ જેવાં વસ્ત્રો-કમ્મરથી પગની ઘુંટી સુધી પહેરેલ ઈજર, સદર, ગીરેખાન, વાસંકેત, શાયા, મોજા જેવી મેજડી, ગુલાબના ફુલને તાજ, વિગેરે વ હતા. એ લક્ષ્મી પશ્ચીમમાં ઉત્પન્ન થયેલ, જેણે આદમ સાથે પ્રથમ રાતફળનું ભજન કર્યું હતું.
આમ આદમ અને કુદરતને પારસી ધર્મમાં ગઈમરદીનદાર હિંદુ ધર્મમાં શિવ-પાર્વતી, દુનીઆ કૃણુ-ટામી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org