________________
નિવેદન બાસ્યું. ' , L આફ્રિકામાં વસતી જંગલી જાતિમાં એક એવી વાત ! ચાલે છે કે- ચંદ્ર અને દેડકાં વચ્ચે વાદ-વિવાદ ઉન થતાં. જગત બનાવવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ, અને તે બત.. વિરાધના ફળરૂપે બનાવેલું જગત સર્વાગ સંપૂર્ણ થઈ શકયું નહીં. વિવાદ થયે ચંદ્ર અને દેડકા વચ્ચે, પરંતુ તેનું ફળ ભેગવવું પડયું માણસેને. આધિ, વ્યાધિ, જરા મરણ, વિગેરેએ આવી જગત ઉપર પોતાને પ્રભાવ વિસ્તાર્યો ચન્દ્ર અને દેડકાને સ્થાને વિદ્વાને સ્વીકારી શકે એવા સૃષ્ટિતાવના બે શબ્દો ઈશ્વર અને શયતાન છે. જેના વાદ-વિવાદનું ફળ, દુર્ભાગી મનુષ્યોને મળ્યું.
M. મીસીસ મેહેરજી સેરામજી પોતાના અખંડ દુનીયાની ઉત્પત્તિમાં લખે છે કે-આસમાન, ધરતી, પાહાર પાની, એરવર, ઝાહાર, આતશ, વીજળી, ચંદ્ર, સૂર્ય, કથુએ.. પેદા થએલું નહીં હતું તે પહેલાં એક રેશનીને ઝરે ઉત્પન્ન થયે. તેને ઈશાન ખુણે વચ્ચેવચમાં એક બલીઆન હીરા જેવું ચમકતું બીજ હવા-પાણીનું વીર્ય ઉત્પન્ન થયું. તે અત્યારની ધરતીથી ૧૫૯ ફૂટ ઉંડું હતું. એ વીર્યને માલક દેહદાદાર છે. તે બીજે લો કેલાકમાં સવા નવ ફીટની ગેળાઈએ વયું-ઉત્પન્ન થયું. તેમાંથી પૂર્વ દિશા તરફ સાત કલાકમાં સવા નવ ફીટ લાંબી ગુલાબની ડાળી નીકળી તેના છેડામાં ૭ કલાકે મેહેરદાવર-ગુલાબનું ફૂલ આવ્યું તેમાંથી ઝાડે ઉત્પન્ન થયા છે, આ ગુલાબને ચાર પાંદડી હતી, સફેદ રંગ હતા, અને વચમાં નાળ સુધીનું પિલાણું હતું. આ ફૂલના નાકામાંથી સ્પેનમેઈન્યુસ નામની હવા નીકળી, જે હવાનું નામ ચળ ચોઘડીયું છે. આ રીતે હવાની શરૂઆત થયાને કુલ લ+ા+હા=૨૪ કલાક થયા, જેથી કુદરતે ચે.વીશ કલાકને એક દિવસ ગણ્ય છે. ચળ હવા પછી દોઢ કલાકે તારે થયે, જે અરશરોશની-લાલ સિતાર થયે. આ બીજી હવા દોઢ કલાકે ઉત્પન્ન થઈ, માટે દેઢ દેઢ કલાકનું ચોઘડીયું ગણાય છે. લાભ એ બીજું ચોઘડીયું છે. વળી લાલ તારામાંથી ૧૫ કલાકે
નદાહ અમૃત હવા થઈ. આ હવા સ્ત્રી રૂપે છે. આ ત્રણે. સિતારાની-ઉર્યુંત્તિમાં ધરતી કે આસમાન ન હતાં, માત્ર તે અદ્ધર હવારૂપે હતા. આ સિતારાની બંદગીમાં ભેજન દૂધ કે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org