________________
" વિશ્વના પ્રબંધ. મરી + # ૨૬૪ ખુદાએ વેપારને હલાલ અને બીજાને
કરાઇ છે + + ૨૭૫ : , C ઈસ્માઈલ લાલજી નુરાજી લખે છે કે મૂળ આધારબત તરધર્મ છે. તેની ઉપર અનુક્રમે જુગ્ર, નીર, શેષમાગ અને પમાડેધરી છે ( ત્યાર પછી ) આ ધમાડારીના શૃંગ (શિગડા ) ઉપર રાઈ અને રાઈ ઉપર સૃષ્ટિ છે.
- ( ગુજરાતી૪-૧૮) A D પ્રાચીન ગ્રીકે અસહા પાપના ભાર વડે રોષનાગના કંપનથી, દેના ક્રોધથી, અગ્નિથી કે જળથી પૃથ્વીને નાશ ધારતા હતા. (ભા. . )
E એશિયા અને દક્ષિણ યૂરોપમાં પ્રચલિત ચાર હજાર વર્ષ પહેલાંના એશીયા માઈનરના.....કના મેટા સિદ્ધાંતમાં ચંદ્ર, તારા, ભૂકંપ, અને પ્રચંડ અનિવાલાથી પૃથ્વી. ને નાશ કહેલ છે. - F ટ્યુટસના રહેવાશીઓ પૃથ્વી સમુદ્રમાં ગરક થશે એમ માનતા હતા. | G અમેરીન્યા અનિથી પૃથ્વીના નાશ માનતા હતા.
(ભા. . ચં. ૬૧ ) ' જ લેડ કેવીન માને છે કે ભૂમિ પ્રથમ અંગારા જેવી હતી, તે પર પ્રાણીની ઉત્પત્તિને ત્રણ કરોડ વર્ષ થવાં જોઈએ
* હનીર કહે છે કે-ઈજીપ્તમાં ૧૩૦૦૦ વર્ષ પહેલાં વાતી હતી. એટલે કે-વસ્તી થયાને અનંત યુગ થઈ ગયા છે.
( પ્રા. ધ. ૨૩૫ ). | H પયગમ્બર મુસાના જેનેસીસના આધારે જગત્કૃત્ય
નાં ઘણાં વર્ષ મનાય છે. - I બ્રાઉનના દરવિશીષ નામે પુસ્તક પ્રમાણે મેસલ- બલા પણ અનાદિ વિશ્વ માને છે. ( પ્રા. ધ. ૨૨ ) . એ. J જરથોસ્તી દિસ્તારના જણાવ્યા પ્રમાણે ઉત્પત્તિ સ. જય ગણુના માટે આપણુ પાસે શબ્દ નથી (પ્રા. ધ. ૧ થી ૩૧) દયુસ (પારસી) માસ સુષ્ટિકાર અહુરમજદના છે.
(મૃ.૨૮) * ચહડીયન્સના ઈતિહાસ પ્રમાણે જગતનું આદિ • હતું તે કહેવું મુશ્કેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org