________________
નિવેદન બીજુ.
ચેતન્ય વાદી મહાજ્ઞાનીઓની સત્ય વાતને અજ્ઞાનતાના અડલને લઈને આપણે અસત્ય માની બેસીએ છીએ; માટે સત્ય મેળવવા અભિલાષા હોય તે વાંચન, વિચારણ, શોધ પૂર્વક સત્યની જિજ્ઞાસા, અને અધ્યાપન એ સત્ય વિકાસના પગથીયાં છે. અને તે પગથીયે ચાલવાથી જ ધારેલ સ્થાને પહોંચાશે.
ચેલ પુસ્તક હિતકારી છે એમ જાણું તેને કબાટમાં મમત્વથી. ન મૂકતાં ફરી ફરી વાંચવા કે વંચાવવા ઈચ્છા રાખવી, તે મતિમાને માટે પૂર્ણ પ્રશંસનીય છે.
લોક કેને કહે છે તે તમે સમજ્યા. હવે લેકમાં મૂળ કેટલા દ્રવ્યો છે તે સંબંધમાં સંક્ષેપથી તપાસ કરીએ.
પ્રથમ દ્રવ્યધર્માસ્તિકાય નામે છે તે ચાદ રજવાત્મક લાકમાં વ્યાપીને રહેલ છે જેમ માછલીને હરવા ફરવામાં પાણી.. સહાયક છે એટલે પિતાની ગમનશકિત ( motion ) હોવા. છતાં પાણી વગર માછલી ચાલી શકતી નથી પણ તેને પાણીની અપેક્ષા છે જેથી પાણી તેને સહાયક છે બુદ્ધિશાળી કુંભારને બ્રડા કરવામાં દંડ ચાકડે વિગેરે સહાય કરે છે પક્ષિને ઉડવામાં આકાશ સહાય કરે છે, આંબાને પાકવામાં ઋતુઓ સહાય કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org