________________
નિવેદન પહેલું.
( ૩ ) ચરાચર વસ્તુ તે સ્થાનમાં જ રહેલી છે. લેકના મુખ્ય રીતે ત્રણ ભાગ પડે છે; , મૃત્યુ અને પાતાળ. નીચે સાત લોક સુધી પાતાળ છે, તે ઉપર મૃત્યુ ક છે, ઉપરના ભાગમાં સ્વર્ગ–દેવનું સ્થાન છે. અને તે ઉપર સિદ્ધશિલા છે. એ પ્રમાણે ચાદ રાજ. લોકમાં સર્વ સમાયેલ છે. તે ઉપર એક છે
( જુઓ ચિત્ર ૧ લું) એક પુરૂષ બને કેડેહાથ રાખી ટટ્ટાર ઉભે રહે તે પ્રમાણે આ વૈદ રાજલોકન કમ છે. એટલે કે નાભિના ભાગમાં મૃત્યુલોક, પગના ભાગમાં નારકી, અને નાભિથી ઉપરના ભાગમાં સ્વર્ગ છે. એટલે ગળા સુધીમાં જ્યોતિષી અને બાર દેવલોક, ગળાના ભાગમાં પ્રેવેયક, મુખના ભાગમાં અનુત્તર વિમાન, અને કપાળના ભાગમાં સિદ્ધશિલા છે. આ પ્રમાણે લેકકાર જાણુ.
રજજુ પ્રમાણ કોને કહેવું? તે જાણવું જરૂરી છે. ૩૮૧૨૭૯૭૦ મણને એક ભાર, એવા એક હજાર ભાર મણ માપવાળા બહુ તપેલા લોઢાના ગેળાને મહા સમર્થ દેવ જેરથી નીચે ફે કે, તે ગોળો ઘસાતે ઘસાતે ચંગતિથી આવતો આવતે છ માસ, છ દિવસ, છ પહોર, છ ઘડી અને છ સમયે જેટલું અંતર કાપે છે તે અંતરને રજજુ કહે છે. તે ચોદ રજજુ પ્રમાણ ઉંચે આ લોક છે. જો કે આ વિષય ગહન છે, પણ તમારા ગહન પ્રશ્નના ઉત્તરના સાધનો પણ ગહન જ હોય તેમાં શું નવાઈ?
૨ લેકમાં નીચે પ્રમાણે ગોઠવણ સમાયેલી છે – સિદ્ધશિલા, પાંચ અનુત્તર વિમાને, નવ ગ્રેવેયક, આરણ-અચુત,
આનત-પ્રાકૃત, શુક્ર, સહસ્ત્રાર, બ્રહ્મ, લાંતક, સનકુમાર-મહેન્દ્ર, - સૌધર્મ-ઈશાન, જતિષી ચક્ર, મનુષ્યલોક, વ્યંતર, વાણુવ્યંતર,
ભુવનપતિ, ધર્મો, વંશા, શેલા, અંજના, રિટા, મઘા, માધવતી..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org