________________
( ૧૪ )
વિશ્વરચના પ્રશ્ન ધ.
વશ) ના છોકરાંઓ! તમારી પર માલેલ મારી બક્ષીસ સંભારા. મારી સાથેના કરાર પૂરા કરી. હું તમારી સાથેના પૂરા કરીશ, અને મારાજ ડર રાખેા. ૪૦ અને તમા મારી માયાત જીજ કીંમતે ખરીદ્યા નહીં. ઇમાન લાવેા. ૪૧ અને યાદ કરા કે જ્યારે તમને ફ્રેગ્મેનના માણસેથી ખચાવ્યા, ("ક્રનને એક સ્વમથી જણાયેલ છે *–એસરાઇલના વશમાં એક એવે જન્મશે કે જેથી મારૂ સર્વસ્વ નષ્ટ થશે. જેથી તેણે એસરાઇલ વંશના દરેક જન્મતા છેાકરાને મારવા હુકમ કર્યાં. એક દરે ૭૦૦૦૦ મરાયા પછી કેટલાકની આજીજીથી એક વર્ષના અંતરે જન્મેલાને મારી નાખવા હુકમ કર્યાં, આ બાળકને જીવતા રાખવાના વર્ષમાં હઝરત હારૂન જન્મ્યા, અને મારવાના વર્ષમાં હઝરત મૂસા જનમ્યા. પણ તેની માતાએ મૂસા બાળકને પેટીમાં મૂકી નદીમાં વહેતા કર્યાં, જે પેટી તરતી કુરઆનના મહેલ પાસેજ આવી, અને તેનીજ સ્ત્રીએ આ બાળકને દત્તક લીધે!. આ રીતે શત્રુસ ંધમાં તેને રક્ષણુ મળ્યું. વિશેષ માટે જીએ—સુરા-૭-૧૦-૧૬) જેઓ તમાને હેરાન કરતા, દીકરીઓને જીવતી રાખી છેકરાઓને મારી નાખતા, મામાં પરવરદેગાર તરફથી તમારે માટે માટી મજમાયેશ હતી. ૪૯
પછી તમે આ ફરી ગયા. પછી જો ખુદાની દયા-મહેરમાની તમારી ઉપર ન હ્રાંત તા તમા ખચીત નુકસાન ખમનાશમાં હાત. ૧૬૪ અને ખરેખર તમે તેમેને જાણ્યા છે કે જેઓએ તમારામાં િિનવારના દિવસે હુકમનુ એલઘન કર્યું. [ શનિવારે—સખ્યવારે યાહુદીઓને ૭ શિકારની સખ્ત મના છતાં હઝરત દાહુદના રાજ્યમાં રાતા સમુદ્ર પરના ઐલાના ગામના યાહુદીઓ માછલીને નહેરમાં લાવી પાળથી રાકતા, અને રવિવારે મારી નાખતા. પરંતુ આ આયાથી એવું કથન નીકળે છે કે માછલાં શનિવારે ફરતા, પણ રવિવારે ક્યાંઇ ગુમ થઇ જતાં 1 પછી એમ તેઓને કહ્યું કે—તમા તુરત વાંદરા થાએ. ૬૫ × × મને તેમજ આબુલમાં એ ીરસ્તા હાકૃત અને મારૂતને ( આ એ કીરસ્તા હતા, કાઇ કહે છે કે-તે જાદુ કરતા હતા. કેટલાક માનેછે હું હજરત આદમના વંશજો પાપ કરતા હતા. તેથી
-
ખુદાએ એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org