________________
નિવેદન બારમું. ઉપર એક ખલીફે પેદા કરનાર છું. ( આ અધિકાર આદમ માટે છે, તેને ઉત્પન્ન કરવા માટે ખુદાએ ઇરાદો કરી–પિતાના નૂરમાંથી ઉપજાવેલ અગણ્ય રસ્તામાં ચાર મોટા ફિરસ્તા છે તે પૈકીના ૧ જેબરાઇલ ૨ મકાઇલ અને ૩ એસરાશીલ એ ત્રણ ફિરસ્તાને હઝરત આદમનું શરીર બનાવવા, વિવિધ જાતિની માટીની સપ્ત મુઠી ભરી લાવવા મોકલ્યા, પણ પૃથ્વીએ અમુક રીતિને ખેદવાળા ભય દર્શાવ્યાથી તે ત્રણે પાછા ફર્યા. હવે ખુદાએ તેજ કામ માટે ચોથા પીરસ્તા એઝરાઈલને મોકલ્યો, જેણે પોતાનું કામ બજાવ્યું. ખુદાએ આ ફીરસ્તાને–દેહમાંથી આત્માને જુદા પાડવાના કામમાં મેતના ફીરસ્તા તરીકે નીમ્યો. તેણે લાવેલ માટીને ફરસ્તાએ કેળવી, અને ખુદાએ નરાકૃતિ બનાવી ૪૦ વર્ષ સુધી સુકાવા મુકી. તે દરમ્યાન ફિરસ્તાઓ અને આગમાંથી પેદા કરેલ ઐબ્લિસ વિગેરે જેને–સેતાન ફિરસ્તાઓ તેના શરીરને જોવા જતા હતા. ખુદાએ તે શરીરમાં છવ નાખે, અને બુદ્ધિવાન આત્માની બક્ષીસ કરી, ને દુનિયાની દરેક ચીજનું નામ આપ્યું, ને તેને એહસ્તમાં મૂકો તથા તેની ડાબી પાંસળીમાંથી સ્ત્રી હઝરત હાવાને ઉત્પન્ન કરી ) + + ૩૦ ખુદાએ આદમને ૩૧ સર્વ ચીજોનાં નામ શીખવ્યાં, ને આદમે તેના રિસ્તાને શીખવ્યાં, અને એમ કહ્યું કે-“હે આદમ ! તું તારી
સ્ત્રી સાથે જન્નતની વાડીમાં રહે, અને પુષ્કળ ફળ ખાઓ. માત્ર આ (ઘઉંનું ઠંડું અંજીરનું ઝાડ કે દ્રાક્ષનું ઝાડ “તફસીરમાંથી) ઝાડ પાસે જશો નહિં. સેતાન અશ્વીસે (નિરાશ થયેલાં ) તે બન્નેને લલચાવ્યા, (અલીસ ચેકીની સખ્તાઈથી અદેર પિસી શક્યો નહીં. જેથી અંદર જવા ઘણું જાનવરોની મદદ માગી. અંતે એક સાપે મોરની પીઠ ઉપર ચડી પોતાના દાંતમાં અગ્લીસને પકડી બેહસ્તમાં દાખલ કરવાનું માથે લીધું.) પછી આલીસે તે બનેને જેમાં તેઓ હતાં તેમાંથી બહાર કાઢયાં + + ૩૬ એમ. કહ્યું કે તમે સઘળા (હઝરત આદમ, હાવા, મેર, સાપ સંતાન વિગેરે ) ત્યાંથી નીચે ઉતરો. (અહીં કહેવાય છે કે- બેહસ્તથી નીચે ઉતરતાં આદમ સરદીબ (સિંહલદ્વીપ) માં અને હાવા અરબસ્તાનમાં નીચે ઉતર્યા હતાં–જે બનેને બસે વર્ષ વિયોગ રહ્યા પછી જેઅરાઈલના પ્રયત્નથી મક્કા પાસે ભેગા થયા હતા) પછી ++ ૩૮ છે એસટાઈલ (હઝરત અકુબની ઓલાદ અને હઝરત મુસાને જન્મ
"
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org