________________
નિવેદન સાતમુ .
( ૬ ) માન્યતા પણ પૂર્વજોમાં હતી જ, પરંતુ અજ્ઞાનતાને લીધે કેટલાએક અજ્ઞ વર્ગમાં તમાએ જણાવેલ માન્યતાના વિશ્વાસ થયેલેા હતેા. સૂર્ય અસ્ત થતા નથી એ વાત ભૂત ભવિષ્ય અને વર્તમાન એ દરેક કાળમાં સત્ય છે, પણ સૂર્યમાળાની ગોઠવણી અસત્ય છે. તે તે સંબધે શું સત્યતા ? તે જાણવા પ્રશ્ન કરી તેા ઉત્તર આપીશ, તેથી તમારૂં સમાધાન થશેઅને તેઓના પરસ્પર વિરૂદ્ધ મતેના પુરાવા સાંભળતાં તે તમારી અજાયણ ખીલવણી થશે.
વિદ્યાથી—એક માસ ગેામાં પત્થર ફેરવે છે. તેમાં ફેરવનારના પ્રયત્ન, મધ્યાત્સારી શક્તિ, અને ગુરૂત્વાકષ ણુ, એ ત્રણ મળ છે; તેથી દડા ફર્યાજ કરે છે. કદી દારી તુટી જાય તે દડા નીચે જઇ પડે છે. તેમજ રવિ સઘળા ગ્રડા કરતાં સાતસે ગણા માટે છે. રવિની સપાટી ૨૩, ૫૭, ૧૨, ૭૭૦૨૦૦૦ માઇલ છે, તેના વ્યાસ ૮,૫૨૦૦૦ માઈલ છે. તેનુ વજન પુ ખ હું અમજ મંગાળી મણુ છે. મા વિશાળ કદવાળે રવિ દરેક ગ્રહાને અને પૃથ્વીને કેન્દ્રાભિસારિણી અને કેન્દ્રાભિગામિની ગતિ વડે પેાતાની ક્રુરતાં ફેરવે છે. જેમ દીવાની માસપાસ ભમરા, મચ્છર, મગતરાં વિગેરે ક્રે છે; તેમ રવિન માસપાસ ગ્રહેા ક્રૂ છે. માવા ઉદાહરણાથી ડા. છુ. એલ માદિ કહે છે કે તેમાં નવું સત્યજ છે. કદી ભલે પૃથ્વીમાં ગુરૂત્વાકષ ણુની શકિત ન માનીયે, પણુ ઉપર પ્રમાણે તે માનવાની જરૂર છે. જો ગુરૂત્વાકષ ણુની ઢોરી ત્રુટે તે પૃથ્વી. વિગેરે ગ્રહેા કયાંને કર્યાં આકાશમાં ચાલ્યા જાય ! માટે મ. માનવું તેા ઠીક છે.
અધ્યાપક—તમા સમજી શક્યા છે કે પૃથ્વી પોતે ક્ રતી નથી, તેમ પૃથ્વી સૂર્યની આસપાસ પણ ફરતી નથી; કારણ કે સૂર્ય માં પણ તેવા ગુરૂત્વાકષ ણુના ગુણુ નથી. વળી. મનુષ્ય દડા અને ઢારી એ ત્રણ જેમ દેખાય છે, તેમ સૂર્ય અને પૃથ્વી દેખાય છે, પણ તેના ખેંચાણુ સંબ ંધ કરનાર દોરી કેમ નથી દેખાતી ? માટે ઘડાના ઉદાહરણથી સિદ્ધ થઈ શકે તેમ નથી. જો કે એકદેશીય ઉદાહરણથી વસ્તુની સિદ્ધિ થાય છે, પણ એકદેશીય ઉપમાનું ઉપમેયમાં ગુણસામ્ય હાવુ જોઇયે. ( જેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org