________________
( ૭૦ )
વિશ્વ રચના પ્રબંધ. માટે ઉદાહરણ અપાતું હોય તે વસ્તુમાં ગુ . તે ઉદાહરણ નેજ હોય ) જેમકે ચંદ્ર જેવું મુખ, તે મુખ ગોળ અને શીતળ હોય ત્યારે જ તે ઉપમા અપાય. અથવા રામરાજ્ય, તે રામ જેવું ન્યાયી રાજ્ય હાય તે તે ઉદાહરણ સત્ય મનાય. તેથી પૃથ્વી ફરતી નથી, સૂધમાં ફેરવવાની શક્તિ નથી, અને દુબીનથી પણ સૂર્યના કિરણ–તાપની જેમ રવિ ગ્રહાદિની સંધિ–દેરી દેખાતી નથી. એટલે રવિ કેઈને ખેંચતા નથી. કદાચ સૂર્યનું આકર્ષણ માનીએ તો પૃથ્વીને અને પૃથ્વી પર પડતા તારા આદિને પોતાની તરફ કેમ ન ખેંચી લ્ય. ? વળી યુરેનસની ગતિખલનામાં નેપચ્યનનું આકર્ષણ મનાય છે, મિત્રના આકર્ષણે સીરીયસનું ગતિ તારતમ્ય મનાય છે, એકી ધુમકેતુ અને બુધનો પણ સારો સંબંધ છે. આ પ્રમાણે ગોટાળામાં વાત પડે છે. માટે કપોલકલિપત ઉદાહરણે આપી અસત્ય કલ્પનાને સાચી કરવી તે શા કામની ?
વિધાથ–પણ એ તે પ્રત્યક્ષ છે કે જ્યુપીટર પિતાની આસપાસ ચંદ્રને ફેરવે છે, ચેતન આઠ ચંદ્રને ફેરવે છે, તેમ સૂર્ય પોતાના ૩૫૦ ગ્રહોને તથા ગ્રહો પિતાના ૨૧ ઉપગ્રહ ( ચંદ્રો ) ને ફેરવે છે. જેમ ગ્રહ ફરતા ફરે છે તેમ રવિ
૧ રવિ પિતાની ધરી પર પચીશ દિવસમાં ફરી રહે છે, (ખ૦ વિ૦ ૧૦૦. )
આપણે રવિ એક તારે છે, તે બધા ગ્રહને લઈને શેરી તરફ જતો જણાય છે.
ચિત્રમયજગત ૧૯૨૩ અકટોબર-નવેમ્બરના અંકમાં લખ્યું છે કે “ તમે શું જાણે છે ? ”
પ્રશ્ન–વિશ્વ કેટલું મોટું છે ? ઉત્તર–વિશ્વની લંબાઈ ૧,૭૬૪,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,
માઈલ છે. પ્રકન—તારાઓ બિંદુત કેમ દેખાય છે ? ઉત્તર–એ દષ્ટિને ભ્રમ છે. તારા એટલા બધા આઘા છે કે
અહીંથી આપણને તે પ્રકાશના બિંદુ જેવા જણાય છે. તેમને નિયમિત આકાર નથી હોતો, આપણું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org