________________
નિવેદન સાતમું.
વિદ્યાથી જ્યારે પૃથ્વી ફરતી નથી ત્યારે સૂર્યમાળાને કપેલ સિદ્ધાંત અશ્રદ્ધેય થઈ પડે છે. અમારે મૂળ પ્રશ્ન હમણે અલગ રાખી સૂર્યમાળામાં શું સત્યતા છે તે સમજાવે, અને અમારી દરેક શંકાઓને નિરાસ કરે.
અધ્યાપક–મગજ પર જેમ જેમ પ્રશ્નને ભાર મૂકીશું તેમ તેમ મગજ પણ બુદ્ધિબળથી તેને ખુલાસો કરશે. તે તમારા દરેક પ્રશ્નને યથામતિ ઉત્તર આપીશ, અને તમે યણ સત્યતા જાણવા ઈંતેજાર બની શાંતિથી પ્રશ્ન કરે.
વિઘાથી–વિના ઉદયાસ્ત માટે પુરાણું અને બાઈબલના મત પ્રમાણે નવા નવા મતે દેખાડાય છે. પ્રથમ વેદને માનવાવાળા આર્યો માનતા હતા કે રવિ પાણીમાં ડુબી જાય છે, -ત્યાં તેને દેવે મારી નાખે છે, અને બીજે દિવસે બીજો સૂર્ય ઉગાડે છે. પછી એવી માન્યતા હતી કે પશ્ચિમમાં ગયેલ સૂર્યને વકન દેવ ઉપાડી લે છે, અને પૂર્વમાં જઈ પોતાના વહાણમાંથી સૂર્યને ઉગાડે છે. પરંતુ હવે તે ઘણું સમુદ્રો દેખાતાં એ બધી વાત ઉપર વિશ્વાસ રહ્યો નથી. અનેક કારણથી જણાયું છે કે સૂર્યને અસ્ત થતા જ નથી, તેથી આધુનિક સૂર્યમાળાની નવી બેઠવણ થયેલ છે.
અધ્યાપક–ઉપર જણાવેલ અસત્ય માન્યતાને માનવાવાળા દરેક નહોતા, એટલે સૂર્ય અસ્ત (ન9)થતાજ નથી એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org