________________
નિવેદન છતું.
( ૬૭) ૧૪ આદમ પર્વત પરથી સ્પષ્ટ રીતે સૂર્યનું વિમાન દેખાય છે, જેમાં ત્રણ વાર સૂર્યોદય થવાનું સમજી શકાય છે. આ ઉપરથી પણ પૃથ્વીની સ્થિરતા અને સૂર્યનું ભ્રમણ સિદ્ધ થાય છે.
૧૫ ગેલુસાક અને બીટ નામના ફેંચ વિદ્વાને પોતાના ગગનવિહારી અનુભવમાં લખે છે કે, ત્યાંની હવા એવી હતી કે પક્ષી ઉડાડયું પણ ત્યાં તે ઉડી જ શકયું નહીં. પણ અમુક હદ સુધી તે પત્થરની જેમ નીચે ઉતરી પડયું, અને પછી ઉડી શકયું. આ બનાવમાં ગુરૂત્વાકર્ષણની માન્યતાને વિરોધ દેખાય છે. કેમકે તે પક્ષી હવાના ફેરફારને લીધે ઉડવાને અશક્ત હતું, પણ હવા બદલાતાંજ તે ઉડવા લાગ્યું હતું.
૧ સીલોનમાં નરાલીયા સ્ટેશનથી દસ માઈલ દુર બાબા - મને પહાડ છે. જેનું અંગ્રેજી નામ એદમસ્પીક, સંસ્કૃત નામ વાદળાવ, અને પાલી નામ રોદન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org