SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન અગીયારમું.' - ( 8 ) જજ ] રાશિ ડે છે. સ્પેશ્યાબાબુ કમથી વોની કરાશે તેને રામ કથા : દર [ 4 વિ શતકમાં પણું કમબી ઝાપાતા ખડિતાં કહ્યું છે કેब्रह्मा येन कुलाळवद् नियमितो ब्रह्माण्डमाण्डोदरे। विष्णुर्येन दशावतारगाइने जिलो महासंकटे ॥ रुद्रो येन कपालपाणिषुटके भिक्षाटन कारितः । सूर्यो भ्राम्यति नित्यमेव गगने तस्मै नमः कर्मणे ॥११॥ नमस्यामो देवाननु हतविधेस्तेऽपि वशगाः । विधिर्वन्द्यः सोऽपि प्रतिनियतकर्मैकफलदः ॥ ... फलं कर्मायत्तं किममरगणैः किञ्चः विधिना । ... नमस्तस्कर्मभ्यो विधिषि न देय अभवति ॥ २ ॥ અથ–જે બ્રહ્માને બ્રહ્માંડની મધ્યમાં કુંભારના ચાકડાની પેઠે ભમાવ્યું, જેણે વિષ્ણુને દસ અવતારના ભીષણ સંકટમાં નાખે, જેણે રુદ્ધને હાથમાં કપાળ આપીને ભીક્ષા માટે અડાખ્યો. તે કર્મને નામરકીર હ. વળી જે દેવને નમસ્કાર કરીએ, પણ તેઓ વિધિના તાબામાં છે; હવે વિધિને વંદન કરીયે જ્યારે તે પણ માત્ર કમફળને દેનાર છે, એટલે ફળ પાસે જઈએ તે તે કર્મને આધીન છે. જેથી દેવતાઓને કે વિધિને નમસ્કાર કરવાથી શું વળવાનું છે ? માટે વિધિ પણ જેને વશ કરી શકતા નથી તે ને જ નમસ્કાર હે : (૪૬) નિયતિવાદીઓ કહે છે કે-જયારે જ્યારે જેનાથી જે થવાનું હોય ત્યારે ત્યારે તે તેનાથી થયા જ કરે છે. આવી રીતે જેના વડે દરેક ભા નિયતવણે થયા કર છે, તેવું કે નિયતિ નામનું અલગ તરસ છે. કેમકે નિયા-ક મક ન માનીએ ત્યારે કાર્યરણુજાવની નિયમિત વ્યવસ્થા કરવા માટે આવું તત્વ માનવાની આવશ્યકતા છે. ) " ( ૪૭ ) મુકો જગતને અાદિસ્થાને છે, કારણ કે વૈદિકમાં રહેલ બચાઓથી તે શાહિછે જે અનાદિ છે એ કાંઇ સિદ્ધ થતું થિી. વળીમવંતર આહિમા અધિકાશ પર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy