________________
-
ર
-
(૧૪)
- વિશ્વરચના પ્રબંધ. ગણનામાં વાનાણીનાળા ને યાદિ માનીએ તે પછી જગતને અનાદિ માનવામાં
આવે છે કારાગુ ક ઉપર કહી ગયા તેમાં કોઈ કઈ વસવને અનાદિને માનવી જ પડે છે. હવે સર્વને વિનશ્વર માની અમુંકને અનાદિ.ભાનવાથી ઘણુ નેને સ્થાન નથી મળતું કે ? માની લઈયે કે-પિતાને દેખી પિતાના પિતાનું અસ્તિત્વ સંભવે છે, તેમ આપણને મર્યાદામાં માવજત કાઈ મહાક્યાયી વ્યક્તિ હોવી જોઈએ, ને તેથીજ ઈશ્વરની કતી અને રક્ષક તરીકે જરૂર છે. પણ સામે પડશે ઉઠે છે કે-જેમ પિતાને દેખી પિતાનું, પિતાને દેખી દાદાનુ, એમ વંશપરંપરામાં વડવાનું અસ્તિત્વ પણ સૂચવે છે; તેમજ જગતને દેખી તેના કર્તા ઈશ્વરનું, ઈશ્વરને ઉખી તેના કર્તા બાપનું, અને બાપથી દાદાનું અસ્તિત્વમા ઘટેજ પણ તેમ મનાતું નથી, માટે તે વિષે માન જ ભાગ છે. ઈશ્વર સાકાર છે. કેનિશકાર છે ? આધાર છે કે આધેય છે ? ઈત્યાદિ વાયગ્રંથાત પ્રમાણે કદાચ ઉત્તર મળે છે, પણ તે ઉત્તર કરવાનું કારણ પ્રત. માત્ર જ હોય છે.
' વળી રક્ષક તરીકે તેને માનીયે તે જીવેને સુખી, દુઃખી, કંગાલ, રાગી, વિગેરે બનાવવાનું કારણ શું? (વાર્ષિ૦) અને જન્મથી હર્ષ અને મૃત્યુથી ખેદ આપવાનું શું કારણ છે ? એક સામાન્ય હદયના પિતાને પણ છે કે કાળ.. છાશમાં તફાવત હતા. નથી, તે શું જગકતોને પર ! દ્વેષ સંભવી શકે? બતાવતાર વિષ્ણુને અવતાર મનાય છે. અને કહેવાય છે કે વિશ્વને બુદ્ધધર્મ ચલાવવાની ઈચ્છા ન હતી; છતાં બદ્ધધર્મ થયા. તે આ પ્રમાણે પ્રભુ પર, અજ્ઞાનતા કે. અસર્વજ્ઞતાને દેષ આવે. અને તેને જરાતર્તા માનીએ તે શું પ્રભુના નામની કીંમત નથી. ઘસતા ? કદાચ જગન્નિયંતા, કઇ હોય તે વેદની દસ ભૂલે દેખાડનાર, બીજા ધર્મો પણ શા માટે ઉપજે ? પ્રથમ અને જન્મ આપ, પછી તેને. નાટા કરવા પ્રભુને આવવું પડે એ પણ કતની સત્તા કેટલી અંકલે છે? વળી કોઈને વ આપવું, ને દ્વેષ- સ્નાનાદિ જગતમાં બનાવીને તે દ્વારા... બીજાને, નરકમાં પહોંચાડવા
T
PI
+
કે
બી
.
ક
=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org