________________
નિવેદન બારમું.
- હવે જગત કયારે બન્યું અને કેણે બનાવ્યું તે માટે હિંદ બહારના દેશના ધર્મગ્રંથે આ પ્રમાણે કહે છે
A બાઇબલમાં કહ્યું છે કે-આદિ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખુલ્લી હતી, જલનિધિ પર અંધારું હતું, અને દેવને આત્મા પા પર ચાલતું હતું, અને દેવે કહ્યું કે-અજવાળું થાઓ, એટલે અજવાળું થયું, અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે, અને દેવે અજવાળું અને અંધારું જુદું પાડયું, અને દેવે અજવાળાને દહાડે કહ્યો, અને અંધારાને રાત કહી. તે સાંજ હતી તથા સવાર હતું. પહેલા દિવસ. ( કલમ ૧થી ૫)
* બાઇબલમાં કેટલીક વાતો આ પ્રમાણે છે કે, હજકીલ. ૨૩=૧ થી ૪ મીસર વ્યભિચાર-પ્રભુ વિષે શરમ ભરેલી એક નાધ. પાઉલ રૂપી ૩૭ ધર્મ માટે જુઠું બોલવું. યેહાન ૭૮-૧૦, ફર્મા– ૩-૭, ઉત્પત્તિ ૩, નિર્ગમન ૧૨-૩૫ માં લખે છે કે ઇસુ જુઠું બેલ્યો હતો, ઉત્પત્તિ ૬=૫ માણસે ઉપજાવી પ્રભુને પસ્તાવો થયો હતો. ( જૈનધર્મની સત્યતામાંથી ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org