________________
-
-
-
- -
-
-
-
-
-
૧૫૬ )
વિશ્વરચના પ્રબંધ. દેવમિલવિગેરે નામો અને પોતાની સિવાય અન્ય વિહાલા છે એવી કલ્પના કરે છે, અને તેમાં પણ ચેતનાને વિકાસ થાય છે; આનું નામ જ વિજ્ઞાનચર્ચા છે.
પ્રકૃતિ, દેશવ્યામિ, કાળવ્યાપ્તિ, નિયમ, એ દરેક પિતાના છે, પણ જગત અનંત છે, કાળ અનાદિ છે, દેશ અસીમ છે આ વાક્ય કલ્પનામાત્ર છે, કેમકે પિતાનું મગજ શાંત છે તે જે દેખાય તે અસ્તિત્વવાળું છે. કાળ શાંત છે, પરિચયવાળા હૈયાત છે, અને આત્મવિકાસ સાથે દેશ અને સીમા દૂર દૂર થતી જાય છે. એટલે જેનું જગત નિયમવશ તેનો આત્મા સુસ્થ સબળ અને સામર્થ્યવાન ગણાય છે, અને જેનું જગત નિયમવશ નથી તે “પાગલ” વિગેરે વિશેષશાથી વિભૂષિત થાય છે. ટૂંકમાં કહીએ તે-અભિવ્યક્તિ તેજ જગત રચના. મનુષ્ય જ્ઞાનને બીજી કઈ રુષ્ટિને વિષય | અવગત નથી (ચિત્ર 9-5, July 1928 )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org