________________
નિવેદન અગીયારમું. વાટીમાંથી પિતાની બુદ્ધિ પ્રમાણે વાસણ તૈયાર કરે છે, એમ ઈશ્વરે તૈયાર માલ-મસાલામાંથી જગત બનાવ્યું, ગતિ સમજી શકાય છે. પરંતુ બ્રહ્માંડ ઘડવાને મશાલે કાંઈ આવ્યા? તેને જવાબ દુર્લભ છે. એટલે અભાવમાંથી ભાવની ઉત્પત્તિ કલ્પવી, એ મનુષીજ્ઞાનની બહારની વાત છે. જગત બનાવાને કારતક માંથી માત ? જવાબ ન મળે, તે પછી કાચા માલથી જગતયંત્ર બન્યું? આ સત્ર મ્યુક્તિ વિષય છે, જેને ખુલસે પ્રકૃતિનિયમ જાણનાર વિજ્ઞાનીએ જ કરી શકે તેમ છે. વિજ્ઞાનના મત પ્રમાણે ઈથર અને પરમાણુ એ એના મશાલાથી જગત નિર્માણ થયું છે. મહાર્વજ્ઞાનિક કલાર્ક મેકિસવેલના કથન પ્રમાણે પરમાણુ જાણે
ઢાળીઆ ઢાળ્યા હોય એમ ગોઠવેલા છે. અહીં તે એકદ શિપીની આવશ્યકતા છે. આ વાત સાંખ્ય અને વેદાંતનાં અભ્યાસીઓના મગજમાં બરાબર રૂચે તેવી છે, બહુ વિચારીએ તે-હું જગતને અંશ છું, જગત મારા અંશ છે, જગત ન હોત તે હું હેત નહિં, ઇત્યાદિ બેલી શકાય તેમ નથી; પરંતુ જગત ન હોત તો હું જગત રહેત નહીં એમ સાહસથી બોલી શકાય છે, એટલે-મારી ચેતનાના વિકાસ સાથે મારું જીવન વિકસે છે એમ કહેવું એ બરાબર છે. કેટલાક ચૈતન્યકણના સમવાયથી ચેતના ઉત્પન્ન થાય છે, તે સમગ્ર દૃષ્ટિભૂત ચેતન્યાકણુના પ્રવાહને સમષ્ટિ રૂપે જોઈ શકે છે. તેથી તેમાં જ આહ ?” જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. બીજી તરફ પોતપિતાનું વિશ્લેષણ કરે છે. જેથી સુષુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત એમ ત્રણ અવસ્થારૂપે વિકાસમાં ધકેલાય છે. ઘણું કરીને કમિ વિગેરે સુષુસ, માખી વિગેરે સ્વસ્થ, અને ઉચ્ચતર જીવે જાગ્રત હોય છે. આ પ્રમાણે ચેતનાના આત્મા–અહં, અને પ્રકૃતિ–બાહ્ય જગત, તથા દેશવ્યાપ્તિ અને કાળવ્યાપ્તિ એવા ભેદથી જેમ રણશીંગાના શબ્દથી સૈન્ય સંકેત પ્રમાણે શેઠવાઈ જાય છે તેમ પતે સંકેતથી અનુભૂતિને ગોઠવે છે. હજુ ચેતનને વિકાસ સંપૂર્ણ થયો નથી, તેથી ગતિ શરૂજ રાખે છે. પિતે દરેકને નિયમિત કરવા પ્રયત્ન કર્યો કરે છે. હજી પણ જે પોતાના નિયમમાં આવ્યું નથી તેના માટે ભૂત-પ્રેત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org