________________
નિવેદન સાતમુ.
( ૭૭ ) મનાય છે. બેંચે કહે છે કે ઈસુને ફસાવનાર જુડાસને ચંદ્ર પર દેશનિકાલ કરવામાં આવ્યો છે. એશીયા માઈનરવાળા કહે છે કે ચંદ્ર તે પૃથ્વીના બધા પદાર્થોથી પ્રતિબિંબિત આરીસે , પરંતુ સુર્યમાળાની દ્રષ્ટિમાં તે તે પૃથ્વીના ઉપગ્રહ તરીકે પ્રસિ: દ્ધિ પામેલ છે. તે પૃથ્વીથી (રૂeee) ૨૩૮૮૪૦ માઈલ દૂર છે, ને પૃથ્વીની દરેક ગતિમાં સમતલ રહી પૃપની ફરતે ભમ્યા કરે છે
અધ્યાપક–પૃથ્વી ફરતી નથી, સુર્યમાળા પણ સુર્યને આંટા દેતી નથી એમ સાબીત થતાં ચંદ્ર સંબંધી પ્રશ્નને સ્થાન જ
હેતું નથી, વળી ગતિ માટે હું પ્રથમજ જણાવી ગયો છું, ચંદ્ર ૨૪ કલાક અને ૫૦ મીનીટે મૂળ સ્થાને આવી પહોંચે છે. એટલે ચાંદ્રમાસ ૨લા (દિવસ ૨૯; કલાક ૧૨, મિનિટ ૪પ, સેકડ ૨ ) દિવસે અને નક્ષત્ર માસ ૨૭3 દીવસે થાય છે. તે ગતિ ફેરફારનું કારણ પિતાનું ધીરાપણું છે. વળી તેના ડાઘા પ્રથમ દરીયા તરીકે ઓળખાતા હતા, અને હાલ ૩ લાખ ૬૦ હજાર ફૂટ ઊંચા પર્વત તરીકે ઓળખાય છે. તથા ચંદ્ર પર રેખાંશ વૃત જેવી લીટીએ. શું છે તે સમજાતું નથી. - જ્યારે હાવર્ડ યુનિવસીટીના પ્રોડ વીલીયમ પિકરીંગ મહાશય કહે છે કે “ ચંદ્રની સપાટી પરની વારંવાર જણાતી નીશાનીઓ તે ઝાડ પાન વેલા સરકારી અને લીલોતરી છે, ચંદ્રને એક દિવસ પૃથ્વીના ચાર દિવસ જેવડે છે. ચંદ્રના જવાળામુખી જેવા ભાગે તે વરાળ કાઢતા પાણીની ગરમી છે, તથા ચંદ્ર ઉપર મનુષ્ય હોવાનો સંભવ છે; જે સંબંધીનું સત્ય રહસ્ય પણ એક દિવસે ખુલી જશે. પણ એ ચેકકસ છે કે અત્યાર સુધીના પ્રોફેસરે ચંદ્રને મરેલા ગ્રહુ તરીકે માનતા હતા, તે બીના બીનપાયાદાર છે ” આ પ્રમાણે સત્ય પ્રકાશમાં અંગ્રેજ વિદ્વાનેમાં પણ ગુંચવાડે પડેલ છે, એટલે એ સત્ય છે? એમ માનવામાં અચકાય છે. તો પછી આ સંશચાત્મક વાતને આપણે કેમ કબુલ કરી શકીએ ?
- વિદ્યાથી–વળી તે સૂર્યના ગેળાથી ૬૧૪ફટને અંતરે ટાંકણીના માથા જેટલી જ મૂકશે તે મંગળ ગ્રહ થશે. આ ગ્રહ પૃથ્વીથી ઘણેજ નજીક છે, જેથી હાલના વિદ્વાનોએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org