________________
( ૯૮)
વિશ્વરચના પ્રબંધ. જ્યારે માંડવી બંદર તરફ જતી સ્ટીમરના પેસેંજરોને કચ્છના ધાબો ડુંગર દુરથી નાને અને નજીકથી મટે છતાં અખંડ કેમ દેખાય છે?
વિદ્યાથી–જેમ એક ફૂટ લાંબે ગોળ ૧ માઈલ અડ્ડ શ્ય થાય છે એમ અસલ વસ્તુ પાંચ હજાર ગણે છેટે રાખવાથી અદશ્ય થાય છે ( . જ્ઞા. ) એટલે તે વસ્તુ બહુ દૂર - હેલી હોય તે આપણી દષ્ટિના દોષને લઈને તેને આપણે સંકેચાયેલી જોઈયે છીયે, તેમ સૂર્ય પણ મોટે હોવા છતાં નાને દેખાય છે.
અધ્યાપક–તે તમે તેમાં સ કેચ જે જોઈ શકાય છે તે દ્રષ્ટિદોષને લીધે જ છે. તેમ તારના થાંભલા કે આગબેટ વગેરેમાં જે ભાગે દેખાય છે તે ઉપરના ભાગ છે એમ નથી, પણ સંકેચાયેલે આખે ભાગ દેખી શકાય છે એમ સમજવું. હવે ઉપલી વસ્તુઓમાં જેમ ઉપર અને નીચેથી સંકેચ જઈ શકીયે છીયે તેમજ તેને આડી રાખશો તે બન્ને બાજુ ના સંકોચની પણ ખબર પડશે. એક રેલ આડી જતી હોય, અને બે ગાઉ ઉપરથી તેને જોઈશું જેની લંબાઈ સે ફુટ હશે, તે પણ આપણને ૩ કે ૪ ફુટ લાગશે. વળી પછવાડે ગાર્ડને લાલ ડબ્બા હોય છે, જેની પહોળાઈ છ સાત કુટ હોવા છતાં તે દુરથી દેખાતાં એકજ ફેટ પહોળો લાગશે. આ પ્રમાણે વરતુઓ નાની દેખાય છે તેમાં આપણે કેઈ ઉપાય ન રહેવાથી દૃષ્ટિને દેષ કાઢવો પડે છે. આજ રીતે ઉંચી રહેલ વરતુને દષ્ટિના દોષે નાની દેખીયે, અને પૃથ્વીના વાંકને લઈને તે ભાગ દેખી શકાતું નથી એમ કહીયે એ ઉચિત કેમ કહેવાય? વળી એક માણસ રણમાં આવતું હોય કે ઉંટ આવતા હોય ત્યારે દૃષ્ટિ નાખશું, તે આપણને ઉપરનો ભાગ દેખાય છે એમ માનીશું, પણ દુબીનથી જોતાં માણસને કે ઉંટનો ઘણે ભાગ દેખાશે. અને તુરતજ કહીશું કે આ માણસ કે આ ઉંટ આવે છે. હવે વિચાર કરીએ કે–પૃથ્વી ગોળ હાય, ને તે કારણે માણસને નીચેનો ભાગ ન દેખાતું હોય, તે પછી દુબીન વતી જેવાથી તેને નીચેનો ભાગ કયાંથી દેખી શકાય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org