________________
નિવેદન દસમું.
(૧૫) - ૨ * વેદમાં શું શું કથન છે? આ માટે એકસમુલર વિગેરે વિધાને કહે છે કે-વેદમાં અનેક પ્રસંગેનું વર્ણન છે, પરસ્પર વિરેધતાવાળા પાઠે છે, આપ્ત પુરૂષના મુખમાંથી ન નીકળ્યા હોય એવાં પણ કથને છે, સહાય માટે ઇંદ્ર આદિ દેવોનાં આમંત્રણ છે, યોના પાઠ છે, સોમવલીની માગણીઓ છે, ગાયનું રક્ષણું કરવા માટે સહાય માગવાના ઉલ્લેખ છે, ધર્મના માર્ગો પણ છે, રૂપકે છે, બહુ કાળ પહેલાંના અને અલ્પ કાળે થયેલા ઋષિઓના અધિકાર છે, પુરહિતની મહત્તાના અને દક્ષિણ માટેના ઉલ્લેખ છે, (કરા ) અને જૈન તીર્થકરે, શંકર, બ્રહ્મા, વરૂણ, વાયુ, અગ્નિ, સૂર્ય, વિગેરેની સ્તુતિઓ છે. જુઓ–
A બહદારણ્યક અ. ૩, બ્રા. ૮, સૂ. ૨૮ માં ઋષિ યાજ્ઞવલ્કયે મનુષ્ય અને વનસ્પતિની સમાનતા દર્શાવી છે.
ન B બૂ. અ. ૪, બ્રા. ૫, સૂત્ર ૧૩ માં વિહાર ભત દ્વારા પ્રગટ થતી ચેતનાશક્તિ (ગણધરવાદ) ને પાઠ છે.
C . અ. ૬, બ્રા. ૪ માં મૈથુન, વાજપેયત્વ, પ્રાયશ્ચિત્ત, વશીકરણ, પ્રીતિપ્રાપ્તિ, શાપ, રજસ્વલાના નિયમો, પુત્રવર્ણ સાધના, જાતકર્મ વિગેરે અધિકાર તથા મંગે છે. I D અથર્વવેદની રામતાપ તથા ગોપાળતાપની ઉપનિષમાં વિષ્ણુના અવતારનું વર્ણન છે, જે પૈકીના સત્યયુગમાં ૧૨, તાયુગમાં રામચંદ્રજી, અને દ્વાપર યુગમાં કૃષ્ણાવતાર થયેલ છે.
E ઋગ્યેદસંહિતા કહે છે કે-હે વસિષ્ટ ! કે તારી પ્રાર્થનાથી દશ રાજાના યુદ્ધમાં સુરદાની રક્ષા કરી (ચ૦ ચં૦ )
F શ્વેદ અષ્ટક ૮ માં એક કોઈ નપુંસક રાજાએ મહાત્માની કૃપાથી પુરૂષપણુમાં આવી દાન કર્યું તેની તારીફ છે.
G ટ્વેદમાં એક અન્નની ચોરી કરતાં ભસતા કુતરાને બંધ રાખવાને વસિષ્ઠને મંત્ર છે.
____H इंद्रस्य नुर्वा याणि प्रोवाचंयाति चकार प्रथमानी વરી આ વેદપાઠમાં ઈદનાં મોટાં કાર્યોની તારીફ માટ આરંભસૂચક પદ છે. (સતમત) -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org