________________
નિવેદન અગીયારમુ"
સંપ્રદાયનું નામ પૂરું મન્નત કદાચ દ્વૈતસિદ્ધાંતની પ્રતિષાના થયેલ છે. [૩૪] નીમ્મા અને વારકર તે દ્વૈત ગમ અદ્વૈત એ અન્ને વ્યવસ્થાને મા માખી જગતના દરેક દાર્થોની ઉત્પત્તિ અને સ્થિતિ માટે દ્વૈતાદ્વૈત સિદ્ધાંત સ્થાપેલ છે.
દર
[ ૫ ] વલ્લભાચાય લખે છે કે-સાવામાં અસદ્માયા છે એમ માનવાથી બ્રહ્મમાં અશુદ્ધતાના આરાય આવે છે, માટે માયાની મલિનતાથી રહિત સ્વતંત્ર બ્રહ્મજ સ્વેચ્છાથી સૃષ્ટિને આર્વિભાવ-તિરાભાવ પમાડી રચે છે. વલ્લભાચાર્ય ઇ. સ. ૧૬ માં સૈકામાં દ્વૈતભેદની વાસ્તવિકતા સ્વીકારવા છતાં, સર્વમાં ચિન્મયપણે અભેદતા માની શુદ્ધાદ્વૈત સિદ્ધાંત સ્થાપેલ છે. ( શ્રી ભકત-પાન-૧૪૨ )
(૩૬) ગાલાધ્યાયમાં કહ્યુ છે કે
यस्मात् क्षुब्धप्रकृतिपुरुषाभ्यां महानस्य गर्भेऽहंकासेऽभूत् खकशिखिजलोर्व्यस्ततः संहतेश्च ॥ ब्रह्मा यज्जठरगमहीपृष्ठनिष्ठो विरश्चिः, विश्व शश्वत् सृजति परमं ब्रह्म तत्तवमाद्यम् ॥ १ ॥
અથ પ્રકૃતિ-પુરૂષમાંથી મહાત્, મહાનના ગર્ભમાં મહેંકાર, અને તેમાંથી આકાશ, વાયુ, અગ્નિ, પાણી, તથા પૃથ્વી; અને તેથી દરેક વિકારતની પર પણ પ્રકટે છે. માં રીતે બ્રહ્માંડના જઠરમાં રહેલ પૃથ્વીના પીઠ ઉપર એઠેલ વિરચિ-બ્રહ્મા `આખા વિશ્વને મનાવે છે. મા પરમ બ્રહ્મજ ધ તત્ત્વ છે. [ ૩૦] રાચાય જગતને વિવરૂપે માને છે, વલ્લભાચાય સત્યરૂપે અને પરિણામરૂપે માને દયાનંદ સરસ્વતી'જાતને જડરૂપે માને છે. [ ૩૮ ] વિદ્યાામત્ર ઋષિએ ત્રિશંકુને ઇંદ્ર માટે ઇશ્વરની તથા ત્રણે જગતની અવગણના કરી, આ દશ્યમાન જગતથી તદ્દન નવું જ ગત બનાવવા પ્રયત્ન કર્યો. હતા. બ્રહ્માના જગતના ખચ્ચર એ વિશ્વામિત્રના જગતનાં
છે, જ્યારે
અનાવવા
Jain Education International
( ૧૪૫ ) બ્રાસ દાય છે, જેમાં
**
For Personal & Private Use Only
www.jainelibrary.org