________________
( પ૬ )
વિશ્વ રચના પ્રબંધ. તળવિદ્યામાં લખે છે કે પાણી–ફેર પોતાના ગુરૂત્વભારને લીધેજ નીચે પડે છે.
પ્રશ્ન-–તેને માટે પ્રમાણુ શું ? ઉત્તર-ભગવતીજી શતક ૧ ઉદ્દેશ ૯ માં ટીકાકાર કહે
“તત્ર નિશનાનિ
गुरुलौष्ठोऽधोगमनात् , लघु म ऊर्ध्वगमनात्, गुरुलघुर्वायुस्तियग्गमनात्, अगुरुलध्वाकाशस्तत्स्वभावः ॥ ' અર્થાત–ભારે એવા પાણ પત્થર વગેરે નીચે જાય છે. ભારે વસ્તુ નીચે પડતાં પૃથ્વી તેને ધરી રાખે છે, અને વસ્તુઓ પણ ટેકે ન હોવા છતાં સ્થિર પૃથ્વી પર સ્થિર રહે છે. ધુમાડા વગેરે હળવા પદાર્થો આકાશમાં ઉચે જાય છે. વળી વાયુ વાદળ અને જયોતિષીએ તીર્થો જાય છે, અને આકાશ પિતાના સ્વભાવમાં જ રહે છે. તે પૃથ્વી ફરતી નથી, પણ આપણે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્રે વિગેરેને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં જોઈએ છીએ તેજ તેઓની વાસ્તવિક ગતિ છે.
પ્રશ્ન–પૃથ્વી ખેંચે છે, એમ માનવામાં કયાં વિરોધ આવે છે ?
ઉત્તર–ભારે પદાર્થોને નીચે પડવાને સ્વભાવ છે. જેમ તેની વચમાં કોઈ વસ્તુ રાખીયે તે તે ભારે પદાર્થને પિતાની ૫૨ ધરી રાખે છે, તેમ પૃથ્વી પણ પડતા પદાર્થની ગતિ અટકાવવાને આધાર રૂપ છે. જુઓ-એક સો હાથને કુ કરી વચમાં તેત્રીશ તેત્રીશ હાથને છેટે બે જાળી બાંધીએ. અને -જાળીના મધ્યમાં કપડાં રાખી કપડાંને સળગાવીએ તે કપડાંની રાખ ત્યાંને ત્યાં પડી રહેશે ને ધુમાડે આકાશમાં સીધે ચાલ્યો જશે. કદાચ તીચ્છી ગતિવાળે પવન હોય તો તેને ખેંચી જાય તે સ્વાભાવિક છે, પણ મૂળ રીતે તે પુર્વેમ äામના એ નિયમે સીધે સીધે ઉંચે જવાને હવે દરેક વસ્તુ પ્રત્યે પૃથ્વીની આકર્ષણશકિત માનીયે તે ધુમાડાને ઉંચે જવા દે
૧ વાયુમાં તીર્ય ગતિને સ્વભાવ છે [ ભાસ્કરાચાર્યને સિદ્ધાંતશિરોમણિ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org