________________
નિવેદન પાંચમું.
( ૪૧ ) [ ૬ પત્તિ શાસ્ત્રમાં પણ વ્યવસ્પેદ, પરભેદ અને અંડજ એ ત્રણ ઉત્પત્તિના નિયમે દેખાડ્યા છે તે સંમુઇિમ ક્રિયાને ફુટ રીતે પુરવાર કરી આપે છે. એનીઆની ઉત્પત્તિ માટે તેનાજ નાગલા થાય છે. ઘંટાકીટકનું એકાદ અંગ વધી તેવું જ ટાકીટક જુદું પડે છે. હેદ્રો અને એકિટઝિનુને પણ ઉપત્તિ નિયમ તેવે છે. સ્ટાગશના પણ અંગે અંગે સંમુર્ડોિમ રિધતિ છે. માછલા, પતંગીઆ પણ નરમાદાના સંબંધ વિનાનાં હોય છે. એપીબીયન દેડકાનું નર-માદાનું વીર્ય જળમાં
ડે છે, અને ઈંડા રૂપે બને છે. એક જતુના બેદીમાં ૪૫ હજાર જતુ થાય છે; તથા ઝાડની શાખામાંની કળીની જેમ કીટાણુના દેહમાંથી તેનાં બયાં ઉત્પન્ન થાય છે. અથવા શરીરના કટકા થઈ દરેક ખંડે અંડે જુદા જુદા જીવ ઉત્પન્ન થાય છે. મરેલા દેહમાંથી પણ નવા કિટાણુ ઉત્પન્ન થાય છે. આના ઉદાહરણ તરીકે ઈ. સ. ૧૭૪૦ માં યુરોપીયન ટેમ્બલીયે જાહેર કર્યું છે કે ઝાડ તથા વેલની કલમની પેઠે પુરૂભુજ કીટને કાપી ગમે તેટલા કકડા કરે તો પણ દરેક કકડા વધી નવા પુરૂભુજ થાય છે, અને દરેકમાં તુરતજ સંપૂર્ણ અંગ ઉત્પન્ન થાય છે. માથા વિનાના ભાગમાં માથું અને પુચ્છ વિનાના ભાગમાંજ પુચ્છ આવે છે. તેના શરીરમાં સ્વાભાવિક ગુમડાં થાય છે, તે વધતાં વધતાં બે દિવસમાં સંપૂર્ણાવયવી બની ખરી પડે છે, અને તે ગુમડાં નવા પુરૂભુજરૂપી બને છે. પરંતુ આ ખરી પડવા પહેલાં જ તે બીજા પુરૂભુજમાં ત્રીજો પુરૂભુજ અને ત્રીજાના દેહમાં (અવ્યક્ત ) ચોથે પુરૂભુજ પણ જોવામાં આવે છે. સ્પંજ (વાદળી) માં ઘણુ જતુ હોય છે. તેઓ મીઠા પાણીમાં વનસ્પતિની પેઠે આહાર ત્યે છે. વલવકસ પાંડારાઈની પ્રટાર્કસ નામની વન- !
પતિઓ ગતિશીલ છે, જ્યારે સંજયલિપ્ત અને પ્રવાલ ઝાડની પિઠે સ્થિર છે. જેથી સ્પંજ ઝાડ છે કે નહીં તે શંકાસ્પદ છે, પણ તેની ઉત્પત્તિ ઉપર પ્રમાણે જ છે.
૧ મી. જેટસન કહે છે કે–એનીબા આહાર લઈ પિટને સંકેચી વચમાંથી કટકા કરે છે, અને બે થતાં અને જીવવાળા હોય છે આ રીતને સંમુમિ ઉક્ષત્તિ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org