________________
(૪૨ )
વિશ્વ રચના પ્રબંધ. સ્પંજની પેઠે વનસ્પતિ કે જંતુની શંકા કરાવનાર ખ્યાકટીરીયા પણ છે. અમુક પદાર્થોથી મિશ્રિત પાણીમાં બાકટીરીયા જીવાતવાળું પાણીનું એક ટીપું નાખતાં અસંખ્યાતા ખ્યાકટીરીયા ઉભરાય છે, અને સાથે 30 ઈંચ કદના બીજા જંતુઓ પણ થાય છે. વાતપુષ્ણ, ગુલાબી, નારંગી વિગેરે અનેક રંગના ફુલોને મળતા જીવડાં છે, તેને કાપી કકડા કરીએ તો પણ મરતાં નથી, પ્રત્યેક કકડાનું નવું પ્રાણી થાય છે. તે બધા સંમુછિમ ઉદાહરણે જાણવા. તે મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. પ્રાણીશાત્રે આ જાતિને ત્રણ લાખ ગણી છે, પણ ઉપત્તિના ફેરફારે તે છ લાખ જીવયોનિ છે તે સત્ય છે.
પાંચમો પ્રકાર પંચેન્દ્રિય–પંચેન્દ્રિય જીને અવય પુરા હોય છે. તેમને શરીર, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઈન્દ્રિયો હોવાથી પંચન્દ્રિય કહેવાય છે પંચેન્દ્રિય ને
૧ સંમુર્ણિમ સ્થિતિ માટે પ્રવાસી-વૈશાખ, પાના પ૮ માં નીચે પ્રમાણે લેખ છે કે
. कखन पुरुष कखन स्त्री शुक्ति वा झोनुक जखन जन्म ग्रहण करे, तखन ताहारा पुरुष थाके, किंतु किछु दिनपरे ताहरा स्त्रीते परिणत हय. शुक्तिर जोवने एइ परिवर्तन जे मात्र एक बार हय ताहो नहे-प्लाइमाउथेर सामुद्रिक जीव विषयक परीक्षागारे देखा गिया छे, जे २७ दिनेर मध्ये एक्टिझिनुक दशलक्ष संतानेर जननी हइया आबाद पुरुषे परिणत हइया છે, (શ્રી નરેન્દ્ર ચંદ્ર મરા ! )
આ પરિવર્તનથી પણ મુર્ણિમ સ્થિતિ છે. આથી વિશેષ ઉદાહરણ યું હોઈ શકે? વિજ્ઞાનમાં સર નારાયણ હેમચંદ્ર કહે છે કે–સીયાને ચેન પ્રાણી અને નીવડંગ વનસ્પતિના કકડા કરીએ તો તે દરેક પ્રાણી ઉગવારૂપ બને છે. આ પણ સંમુમિપણાની વિશિછતા છે. ડ૦ કયુ કહે છે કે –માદા તરીકે જન્મ પામતું એક જંતુ પાછળથી નર તરીકેનાં કામ પણ કરી શકે છે એટલે આ વગમાં નર-માદાનો ભેદજ નથી. (જૈન ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org