________________
( ૪ )
વિશ્વ રચના પ્રબંધ. તપ વિગેરેની અસર તેમના પર થતી નથી આધુનિક શોધકો “ કરચલાને આંખ અને નાક છે, પણ કાન નથી” એમ જણાવે છે, એ સત્ય સંભવતું. નથી ઘણું કરીને આ જંતુઓને છે કે આઠ પગ હોય છે. મોઢા પર શીંગડાની જેમ વાંકા વાળ હોય છે. આ જી સ્વજાતિના જીવોની લાળ કે મળના સ્પર્શ વિગેરેથી ઉત્પન્ન થાય છે, તેમાંના કેટલાએકનું આયુષ્ય છ મા સનું અને દેહમાન ચાર ગાઉનું હોય છે. ઉપર કહેલા ત્રણે પ્રકારના છ વિકેલેંદ્રિય છે, એટલે તેમને મન સંબંધી કાર્ય હેતું નથી, પૂર્વાપરની વિચારણા હતી નથી તેઓ બાદર અગ્નિ વજીને બાકી દરેક એકેન્દ્રિય જીવોના આધારે પણ ઘણું જીવે હાલતા-ચાલતા ઉડતા રહેલા હોય છે. સૂક્ષ્મદર્શક યંત્રના આધારે એક પાણીના ટીપામાં પણ ૩૬૪૫૦ જી પ્રત્યક્ષ જેવાય છે. તે જ જળના નથી; પરંતુ અપકાયના આધારે રહેલા છે; તે બધાને વિકસેન્દ્રિયમાં જ સમાવેશ થાય છે. તેમજ આધુનિક વિદ્વાને પણ સૂક્ષમદર્શક યંત્રથી ઘણુ સૂક્ષ્મ જતુઓ જુવે છે. તેઓ જણાવે છે કે “ એક વાળમાં ૪૦૦૦ જતુઓ સમાઈ શકે તેવા સક્ષમ જંતુઓ છે.” ટીકીટ ૫૨ ટલ્યા કટેરીઆ જંતુઓ ૨૫૦૦૦૦૦૦૦ રહી શકે છે. ડો. એ. રીચ એમ કહે છે કે એક રતલ ચેરી ટ પર ૧૨૦૦૦૦૦૦ જંતુઓ, એક રતલ કાળી દ્રાખ પર ૧૧૦૦૦૦૦૦ જંતુઓ, અને એક રતલ લીલી દ્રાખ પર ૮૦૦૦૦૦૦ જંતુઓ સમાઈ શકે છે. વળી એક વિદ્વાન કહે છે કે-દુબીનથી એવા જીણું જતુઓ દેખાય છે કે એક સેયના અગ્ર ભાગ પર ૯ કોડનો સમાવેશ થઈ શકે છે. આ સર્વે સૂમ જતુઓ પણ વિકલેન્દ્રિય જાણવા. તે જીવોની સ્ત્રી-પુરૂષના સંગથી ઉત્પત્તિ થતી નથી. વહિ પુરાણમાં કહ્યું છે કે-માનુષણના મલિrઘા મવતિ , તથા મનુસ્મૃતિમાં કહ્યું છે કે ૧૦ ૦૪?
स्वेदज दंशमशकं, यूकामक्षिकमत्कुणम् । उष्मणश्चोपजायन्ते, यच्चान्यत्किंचिदीदृशम् ॥ १ ॥
આ જનનશકિતને સંમુછિમ એવા સાર્થક નામથી _એાળખાવાય છે. તેવાને પ્રત્યક્ષ આધાર તપાસીશું તે પ્રાણુના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org