________________
વેિનન અગીયારમું .
( ૧૩૭ ) છે. (મત૦ ૪૦-૪૭-૪૯) વાયુપુરાણમાં કહ્યું છે કે—શિવે વિષ્ણુ તથા બ્રહ્માને વરદાન આપી પાતાથી ઉતરતા કર્યા; વળી વિષ્ણુ પ્રત્યે આયેા કે હું અગ્નિ ને તું ધુમાડા, હું દિવસ ને તું રાત્રિ, હું સત્ય ને તુ અસત્ય છે. વળી વિગપુરાણમાં કહે છે કે— શિવભક્ત દધિચિએ ભક્તિ સહિત વિષ્ણુને જીત્યા. દક્ષના યજ્ઞમાં વીરભદ્રે વિષ્ણુનું માથું કાપી નાખ્યું, અને પવને તેને અગ્નિમાં નાખી દીધે{ સત ૩૦] માટે શિવ એજ જગૃતતાં કે સા તરીકે સમ છે. એટલે બ્રહ્માંડથી નીકળેલા શિવે ડાખા હાથમાંથી વિષ્ણુ તથા લક્ષ્મી અને જમણા હાથમાંથી
બ્રહ્મા તથા સંસ્કૃતીને અનાવ્યા છે.
[૭ ] વિષ્ણુપુરાણના પ્રેમીએ કહ્યું છે કે પદ્મપુરાણમાં જ વિષ્ણુને ઉત્તમ કહેલ છે. જુએ.—
यस्तु नारायणं देवं, ब्रह्मरुद्रादिदेवतैः । सममव्यैर्निरीडयेत, स पाखंडी भवेत्सदा ॥ किमत्र बहुनोक्तैन, ब्राह्मणा ये वैष्णवाः । न स्पष्टव्या न वक्तव्याः, નાતા મ तथा - येऽन्यदेवं परत्वेन, वदत्यज्ञानमोहिताः ।
नारायणाज्जगन्नाथा - ते हि पाखंडिनः स्मृताः ॥ વળી પદ્મપુરાણમાં ૯ અધ્યાયમાં કહે છે કે શિવ મંત્રમળે સ્ત્રીઓને આકર્ષી ખાનગીમાં સેવતા હેતા. વળી શિવપુ મત॰ ૭૩–૭૨ )
રાણમાં કહે છે કે શિવે સૂર્યોપા ય
તા પછી તેને સમર્થ કર્યો કેમ માની ? સાથે સાથે ૧રાહપુરાણ અને ગરૂડપુસણુ તપાસતાં સમજી શકાય છે કે રૂદ્રે વિષ્ણુની તારીફ્ ને ધ્યાન કરેલા છે. ( મત૦ ૧૧૬–૧૨૦ ) એક વાર શિવે કૃષ્ણવય માટે મૃત્યા માકલી, પણ સદન ચક્રના ભયથી મૃત્યા નાસીને પાછી આવી. ક્રમે સુદર્શન ચક્ર કાશીપ સૈન્યને તથા શિવના પ્રથમ ગણધરને બાળી ભસ્મ ર્યાં. (વિષ્ણુ પૂર્વાશ-મ ૩૪ મત૦ ૧૭૩) તા સમ શકાય છે કે—નારાચક્ષુ ભગવાન જગતને કરવાને કે હવાને સર્વ શક્તિવંત છે, માટે વિષ્ણુપુરાણ ( પ્રથમ અંશ અધ્યાય ૧) માં કહ્યુ છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org