________________
-
-
-
(૧૩૬ ) - વિશ્વરચના પ્રબંધ. વિષ્ણુના ગાયી પુત્રરૂપ બાએ મહા તપ કર્યો, પણ તપની નિષ્કતાને લીધે ખેઢ તથા કે ઉત્પન્ન થજી ની ખામાંથી અાંસુ પાડવા લાગ્યા, અને તે આંસુથી વાંકી થયેલ ભૂમિથી લાલરંગી મહાદેવ ઉત્પન્ન થયા. “નિલાહિત” મહાદેવને છાએ સૃષ્ટિ રચવાની રજા આપી, એટલે મહાદેવ સૃષ્ટિ રચવા લાગે. સૃષ્ટિ રચવામાં આવ્યા બત, પ્રેત, પિશાચ ઉપર કયાંક પણ તેઓ ઉત્પન્ન થતાંજ જગાવનું પાણી પી લગ્યા. આ ગોટાળા જેઠ વિસ્મિત થઈ બ્રહ્માએ મહાદેવને કહ્યું કે જાણે બમિટ Bમિલીમિટ આવી ઉત્પન્ન થયેલ પ્રજાથી સર્યું.
એટલે સૃષ્ટી રચવાનું બંધ કરવા ફરમાવ્યું. એમ બ્રહ્માએ શિવથી જ જગત બનાવ્યું
- ( [ પ ] રામાયણમાં-અયોધ્યાકાંઠમાં બે પ્રકારનાં વર્ણન છે, અરણ્યકાંડમાં (સર્ગ ૨૧) કહે છે કે બ્રાહ્મણ આદિ ચાર વર્ણની ઉત્પત્તિ કાશ્યપ પત્ની મનું-શતરૂપાના ચાર અંગમાંથી થયેલ છે. " [ ૬ ] લિંગસુમાણુમાં શિવને પૃથ્વીના કરાવેલ છે કારણકે એવપુરાણમાં વિપશુને ઉત્તમ પુરૂષ તરીકે માનેલ નથી
शिवद्रोहाच संदेहो, नरकं याति दारुणम् ॥
तस्मा विष्णुनामापि, न वक्तव्यं कदाचन ॥ - વળી– પુ િરવો, રિતુ પહેલા - न तस्मात् परमं किश्चित् , पदं समषिगम्यत ।।
(સતત ૨ ) એટલે વિષ્ણુનથી શિવોહ, અને શિવોહથી નરકમાપ્તિ થતી હોવાથી વિષ્ણુનું નામ પણ ન લેવું. શિવપુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર પણ શિવ આરાધના કરતા હતા. વિગએ ત્રણ વખત શિવનું આરાધન કર્યું છે, જેમાં એક વારું ૧૯૬૦,૦૦૦ વર્ષ સુધી શૂલપાણિ શિવનું આરાધન કર્યું છે છે એક વાર સેળ માસ શિવપાસના કરી આઠ વરદાન માગેલ
છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org