________________
નિવેદન છ,
( ૫ )
ઉત્તર— વાયુ દારિક પરિણામે છે, તેનું વૈક્રિયપણાનું રૂપ વટાળીયા છે. તે વટાળીયા ધુળ કે ધુમાડાને ઉંચે લઈ જાય છે, પણ દારિક વાયુ તા ધુળ કે ધુમાડાને ઉંચે લઇ જઈ ન શકે, છતાં ધુમાડા ઉંચે જાય છે, માટે ધુમાડાને ઉંચે જવાના સ્વભાવ છે. વળી વાદળાં, મેઘ, ગર્જના, ઉડતા પક્ષી, ત્રાંસા પાટીયા પર રાખેલ પત્થર, ઉંચે ટકાવેલ વસ્તુ અને ફ્કેલ વસ્તુ પૃથ્વી પર ખેંચાયા દેખાતાજ નથી, તે પૃથ્વીથી જુદા દેખાય છે. માત્ર પક્ષી વિગેરે તે પૃથ્વી પર આવવા ધારે ત્યારેજ અને તે પણ ત્રાંસી ગતિથીજ આવે છે, પણ પૃથ્વી કાંઇ ખેંચતી નથી, તેથી પૃથ્વીમાં આકર્ષણ શક્તિ નથીજ.
પ્રશ્ન –વાતાવરણ પૃથ્વી સાથે ક્રે છે, તેથી પક્ષી પણ તેમાં ગુરૂત્વાકષ ણુ અને ટકી શકે છે.
ઉત્તર—પૃથ્વી સાથે વાયુ ક્તા નથી એમ સિદ્ધ કરી ચુક્યા છીએ, તે પછી તેમાં પક્ષીની ગિત માની ગુરૂત્વાકર્ષણ કહેવું એ તેા હઠજ કહેવાય. પૃથ્વી પર વસ્તુ પડે છે એ ભારને લીધેજ પડે છે. કદાચ પૃથ્વીનુ' મેટું છિદ્ર હાય તા ભારે વસ્તુ તેમાં સેાંસરવટ નીચે ચાલી જાય છે, એ ગુરૂત્વનુ ધાગામીપણુંજ છે. વળી ગુરૂત્વાકર્ષણુ માનીયે તે પક્ષીયે પૃથ્વીથી ઉડે છે તે ડીજ કેમ શકે ? માટે ગુરૂત્વાકષ ણુ પૃથ્વીમાં છેજ નહિ
પ્રશ્ન—પૃથ્વી વધારે રજકણાવાળી વસ્તુને ખેચે છે, પણ આપણે પક્ષી વગેરે સજીવ હાવાથી તેના ( પૃથ્વીના ) આકષ ણુબળને તેાડીને હાલીયે–ચાલીયે છીએ, અને ખીજી વસ્તુને ઉંચીનીચી કરીએ છીએ.
ઉત્તર—મહા! પૃથ્વીનું આકર્ષણ માનનારાના કહેવા પ્રમાણે પૃથ્વીનું આકષ ણુ મહાન છે, તેની પાસે આપણી શક્તિ કેટલી ગણાય ? અને તેના મળને તેાડીયે એ તા અનેજ કેમ ? જેમ એક નવજુવાન પટ્ટાના હાથમાં રહેલ રૂમાલ નાના છે.કરા ટાવી ન શકે, તેમ પૃથ્વીના આર્કષણથી આપણે છુટાજ ન પડી શકીયે. કદી આપણું મળ અજમાવીયે, પણ માનવા પ્રમાણે તેના મળ પાસે ફાગટ થાય છે. વળી આપણાથી ઓછા મળવાળા પક્ષીયેા તા ખીલકુલ ઉડીજ ન શકે. ખેંચવાના સ્ત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org