________________
( ૬૦ )
વિશ્વ રચના પ્રબંધ.
ભાવ તા જીવનેાજ છે. પૃથ્વી તા નિર્જીવરૂપ છે, તેથી તેનામાં આષણ શક્તિના સંભવજ નથી. તેથીજ વરાળ-ધુમાડા ઉંચે જાય છે અને મનુષ્ય પક્ષી પણ તેથી છુટા પડી શકે છે. માત્ર પૃથ્વી તા ભારેપણાના સ્વભાવે પડતાને અટકાવવાના આધાર રૂપ છે, માથે ઉપાડેલ વસ્તુને બે હાથે જોરથી ખેંચીયે તે વસ્તુના ભાર ઘણા થાય છે, તેમ પૃથ્વી પર રહેલ વસ્તુને ભૂમિનુ સ્મકણ્ હાય તે તે વસ્તુના ભાર પણ મૂળ ભારથી વધારે થવા જોઇયે; પણ તેમ કાંઇ થતું નથી, માટે પૃથ્વી ભારે વસ્તુને ધરી રાખે છે, અને તેથી ધરા, ક્ષમા, વિશ્વંભરા એ શબ્દોથી પૃથ્વીને સખેાધાય છે તે યુક્ત છે,
પ્રશ્ન—રજકણ સમુહામાં હરકેાઇ વધારે મળથી ખેંચે છે તે તેમાં ભારના તેા ફેર પડેજ છે, જેમકે જે ભાર પૃથ્વી પર એક શેક છે તેનું વજન બૃહસ્પતિ પર ખશેરથી વધારે થાય છે.
ઉત્તર-વાહ વાહ ! બૃહસ્પતિ પર કાણુ જોઇને જોખી માવ્યુ છે? વળી એક કળશામાં પાણીના રજકણા કરતાં અગુરૂ લઘુ શબ્દના રજકણા વધારે સમાય છે, છતાં પણ ભારમાં શુ તફાવત છે? માટે રજકણનાં સમુદાયેા વધારે ને વધારે ખે ચાય તેમ મને નહીં.
પ્રશ્ન—ચંદ્ર પૃથ્વીની આસપાસ ખેંચાઈ રહેલેાજ ક્રે છે, જેથી શુદ્ધિ વદિ સંચાગા જોઇએ છીએ, પૃથ્વીનું આકષ ણુ ન માનીએ તે આ સ ંયેગા નજ ખનત.
ઉત્તર-ચંદ્રને પણ આપણી આસપાસ ફરતા જોઈ શતા નથી, છતાં શુદ્ધિ વિદ્ધ થવાથી તેની સાખીતી જણાવી; પણ તે ક્રિયા થવાનું કારણુ ચંદ્રની ધીમી ગતિજ છે. ચંદ્ર ૫૦ મિનીટ અધિકે મુળસ્થાને આવે છે, ( ખગાળવિદ્યા ૫૫ ) એટલે કે એક માસમાં સૂર્ય ત્રીશ આંટા ફરે છે, અને ચંદ્ર આગણત્રીશ આંટા ઘે છે, જેથી ફરવાના માર્ગ માં હુંમેશાં ભાગ પછવાડે પડી જાય છે. તે સરેરાશીએ એક મહિને એક આંટા આછા થાય છે, માજ કારણથી પૃથ્વી પેાતાની ઉપરના ભારને ખેચતી નથી તે ચંદ્રને ખેંચીજ કેમ શકે ?
પ્રશ્ન-જો પૃથ્વીનું ખેંચાણુ ન હેાય તેા દરેક વસ્તુ પૃથ્વી પર આવીને કેમ પડે ? કારણ કે એઝક ન્યુટને વૃક્ષ પરના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org