________________
નિવેદન ચેાથુ.
( ૨૧ ) એક જીવનું અસ્તિત્વ બતાવે છે, પણ ખરી રીતે અનેક જીવાનુ અસ્તિત્વ છે. જ્ઞેયભાવે જીવેાના પાંચ પ્રકાર છે. તે મનનીય હાવાથી અહીં સૂચવવા વ્યાજખી ધારીએ છીએ—
પહેલા પ્રકાર એકેન્દ્રિય—પૃથ્વીકાય છે. સ્ફટિક, મણુિ હીંગળા, વિદ્રુમ, ધાતુ, પત્થર, અખરખ, ખારા, વગેરે પૃથ્વીમાં ખાણુમાં હાય છે ત્યાં સુધી તેમાં જીવ હાય છે; તેને પૃથ્વીકાય–એકેન્દ્રિય કહેવાય છે. તેનું શરીર ઘણું જ સૂક્ષ્મ હાય છે, તે જીવાને સ્વશરીરની સાથે માટામાં મોટા સંબંધ ૨૨૦૦૦ વર્ષ સુધી રહે છે; પછી જીવાના ફેરફાર થાય છે. આ વાત અતિશય જ્ઞાનથી સમજાય છે. શરીર એ પુગળના વિકાર છે, તેથ જીવ ચાલ્યે જતાં પુાળા મૂળ સ્વભાવમાં કે પરિવર્તન સ્વભાવમાં કાયમ રહે છે. જો કે આ પૃથ્વીકાયમાં જીવનાં પ્રગટ ચિન્હ દેખાતાં નથી, તે પણ વિશેષ વિચારણાથી તેમાં ચૈતન્યાન્વિત જીવા સમજી શકાય છે. તેઓને ધતુરા કે દારૂ પીધેલાની જેમ અવ્યક્ત ચેતના છે. વળી જેમ શરીરમાં શ્વાસેાશ્વાસ, ગુમડું મસા વગેરેનીવૃદ્ધિથી ચૈતન્ય જણાય છે; તેમજ પૃથ્વીકાયમાંપ્રવાલ માટી સમુદ્રના ઝાડ વગેરેમાં પેાતાનીજ જાતના તેજ રંગવાળા મંકુરા ફૂટે છે. વળી હાડકા શીંગડાં વગેરે કઠણ હાવા
=
૧ વિદુમ-પ્રવાલ-પરવાળા; તેને આધુનિક શેાધમાં ઉદ્ભિજ્જ તરીકે ( ૧૭૨૦ માં મેસેલીસ વાસી પેરામ્પ વનસ્પતિ-પ્રથમ ઝાડરૂપે અને હાલ વનસ્પતિ રૂપે) પીછાણે છે. કપ્તાન ખીચીયે જા
વ્યુ છે—પરવાળા ૩૨ દ્વીપમાં છે, તેમાં મેટા દ્વીપ આશરે તેર કેાશ અને નાનામાં નાનેા દ્વીપ ૦ા કાશથી અધિક છે. બાલ્ડેન ભેટ દરીયા સપાટીથી ૫૩ હાથ ઉંચા છે. પરવાળાના એટા માંહેલેા ગેમ્બીયર સમુદ્ર સપાટીથી ૮૩૨ હાથ ઉંચા છે. આ મેટા ખારા પાણીમાં થાય છે; પણ તેને ખેાદતાં મીઠું પાણી નીકળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org