________________
વિશ્વ રચના પ્રબંધ. છતાં જેમ તેમાં જીવ છે, તેમ પથર, પ્રવાલ, સફટીક વિગેરેમાં કાઠિન્ય હોવા છતાં જીવનું હેવાપણું સિદ્ધ થાય છે. આધુનિક (બેઝ વિગેરે ) વિજ્ઞાનીઓની શોધો પણ આ વાતને વધારે પુષ્ટ બનાવે છે ઉપર કહેલ આયુષ્યમાન ને દેહમાન બધાનું નથી હોતું, પણ કેઈકનું જ હોય છે, એથી વધુ તે નજ હાય.
બીજો પ્રકાર એ કેદ્રિય–અપકાય છે. ન્યુઝીલાંડમાં ૩૦૦૦ કુટ ઉંડું પાણી છે. પાણીને દેહ પરિણામે શીતરૂપ છે. વૃષ્ટિ, કુવા, નદી, તળાવ અને ઝરણુદિ દરેક પ્રકારના રસવાળા અને દરેક જાતિના પાણીમાં તેમજ જાકળ, ફરફર, બરફ, કરા અને ઘને દધિમાં જે જ હોય છે તે અપકાય-એકેન્દ્રિય જાણવા. તેનું શરીર અતિ સૂક્ષ્મ હોય છે, અને મોટામાં મોટું આયુષ્ય ૭૦૦૦ વર્ષનું હોય છે. પાણીનું સચેતનપણું સ્પષ્ટ -સમજવા ઉદાહરણે તપાસીએ તે હાથીની ગર્ભપત્તિ સમયે કલલ સ્વરૂપમાં-પ્રવાહીમાં પણ ચેતન્ય રહેલું છે. પાણી સ્વય દેડકાની પેઠે ઉત્પન્ન થાય છે. વાદળના વિકાસથી આકાશમાંથી પાણું પોતાની મેળે પડે છે, તે ચેતન્યગુણ સુચવે છે. શીયાળાની
૧ ચાકવાળા પથર-કુવા આદિમાં ચાર પાંચ કેશ ઉંડા દવાથી કાંદાની છાલ જેવા માટીના અને પત્થરના પિપડા જોવાય છે. કેટલીક વાર પડ વિનાના એ પત્થરો હોય છે, તેના પર્વતો પણ બનેલા હોય છે. તે પડોમાં નાના પ્રકારના કંકાલ ( દેહના ખાંધા ) દટાયેલા દેખાય છે, જે પત્થરના જેવા સખ્ત હોય છે, જેને કાસીલના નામથી ઓળખાવાય છે. એમ કહેવાય છે કે-પડની ઉત્પત્તિના કાળે આ ફા. સીલ સજીવન હશે. ૫ડ વિનાના પત્થરમાં જીવનું ચિન્હ દેખાતું નથી, તે અગ્નિના પ્રભાવે લુપ્ત થયું હશે, અથવા નિર્જીવ હશે.
આટલાંટિક મહાસાગરને ઉડે તળીયેથી નીકળતા ચાકના પત્થર જેવા પદાર્થ કંકાલમય જીવ છે તે નિ:સંદેહ છે. ઈલાંડની પશ્ચિમ તરફના આટલાંટિક મહાસાગરને ઉંડે તળીયેથી માટી કાઢી સુકવતા સફેદ જેવી બને છે, પણ સુક્ષ્મદર્શક યંત્રથી તપાસતાં તે દરીયાઈ હાડપીંજર જેવી દેખાય છે. ખુરલના માપવાળી જગ્યામાં આ સુક્ષ્મકૃતિ કિટાણું પંજર લાખો સમાય છે. ફાસીલ અને હાલના સમુદ્રના જીવમાં સામ્યતા છે. આ પડમાં પક્ષિના હાડપિંજર મળ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org