________________
નિવેદન ચડ્યું. સવારમાં થતી ઉતારૂપ શ્વાસોશ્વાસ દેખાવાથી, તેમજ વરાળ વિગેરેની ઉત્પત્તિથી, અને કટકા થવારૂપ ક્રિયાથી પાણીમાં જીવે સમજી શકાય છે.
ત્રીજે પ્રકાર એ કેન્દ્રિય-તેજસ્કાય છે. અંગારા, જાળ, ભાઠી, ઉલકાપાત, ઘસારાને અગ્નિ અને વિજળી એ દરેકમાં અગ્નિકાય એકેદ્રિય જ હોય છે. તેમનું શરીર અતિ સૂક્ષ્મ હોય છે, અને વધારેમાં વધારે આયુષ્ય ત્રણ અહોરાત્રિનું છે. જેમ આગીયા કીડા-પતંગીયે છવાગે પ્રકાશવાળે છે, મનુષ્યમાં તાવ સંબંધી અંદરની ગરમી જીવપ્રાગે છે, પણ નિજીવ પતંગીયામાં પ્રકાશ કે નિર્જીવ મનુષ્યમાં તાવ નજ હોય; તેમ પ્રકાશ અને ગરમીના સદભાવે અગ્નિમાં જીવ છે. અગ્નિને દેહ પરિણામે ઉષ્ણરૂપ છે, સૂર્યાદિની ગરમી પણ આ મસંગપુર્વક છે. પેટની જેમ અગ્ન પણ આહુતિથી વૃદ્ધિ સંકોચવાળો થાય છે. આહૂતિના સર્વને પચાવે છે, અને વિષ્ટાછોલાને બહાર કાઢે છે. મતલબ કે અગ્નિમાં પણ જીવે છે.
ચોથે પ્રકાર એકેન્દ્રિય-વાયુકાય છે. શાંત વાયુ, શુદ્ધ વાયુ, ગુંજારવ કરતા વાયુ, વંટેળીઓ, ઘન વાયુ, પાતળો વાયુ, વગેરેમાં વાઉકાય એકેન્દ્રિય જ હોય છે. તેમનું દેહમાન ઝીણું અને ઉત્કૃષ્ટ આયુષ્યમાન ૩૦૦૦ વર્ષ નું જાણવું. આ જ સિદ્ધાંજન કે દેવેની પેઠે અદશ્યદેહી છે. કાષ્ટ પત્થર કે પરમાણુમાં રહેલ અગ્નિની જેમ આ વેનું શરીર ચર્મચક્ષુથી દેખાતું નથી. તે ચેતનવંત હોવાથી પ૨ની પ્રેરણા વિના પણ ચરાચરપણે વતે છે. વાયુકાયના દેહને વિકાસ-ફેલાવે અને સંકોચ પણ થાય છે, જે આપણે કીટસનલાઈટ, પ્રાઈમસચુલે આદિમાં જોઈ શકીએ છીએ.
પાંચ પ્રકાર એકેન્દ્રિય-વનસ્પતિકાય છે. કાંદા, અંકુર, કુંપળા, લીલ, ગાજર, મોથ, થેગી, કુંવાર, ગુગ્ગલ, ગળ, તથા જેનાં કણસલાં શિર સાંધાઓ અને ગાંડા વિગેરે ગુણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org