________________
નિવેદન ચોદયું.
( ૧૯૩ ) માનના ભાગને પિતાથી ઢાંકી ઘે છે, એટલે ચંદ્રના વિમાનને ૨ મા ભાગ નિત્યશાહના વિમાનની પછવાડે રહી જાય છે, જેથી તે દેખાતું નથી, આ કારણે વદી એકમે એક કળા ઓછી થઈ એમ આપણે કહીએ છીએ; એમ પંદર દિવસ સુધી નિરંતર તેટલો ને તેટલાજ ભાગ ઢંકાતાં અમાસને દિવસે ચંદ્રના એકત્રીશ ભાગમાંથી ૩૦ ભાગ ઢંકાઈ જાય છે. પંદર કળા ઢંકાઈ જાય છે, ને એકત્રીશમા ભાગ રૂપી સોળમી અડધી કળા ઉઘાડી રહે છે, પણ તે સૂર્યના પ્રકાશમાં દેખાતી નથી અને ત્યાર પછી નિરંતર બએ એકત્રીશમા ભાગ (કલા) નું આવરણું ઓછું થતું જાય છે, જેથી પુનમને દિને તદ્દન આચ્છાદન વિનાને સેળે કળાથી ખીલેલે પૂર્ણ ચંદ્ર દેખાય છે. એટલે શુદિ ૧ થી એકેક કળાની વૃદ્ધિ ને વદિ ૧ થી એકેક કળાની હાનિ થાય છે-(સૂર્ય ૨૪૧ કે ૨ | ૨૭૮ છે ) ( f gવિકાળે વુિં જળ-ર૭૮) એક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ ૨૮ નક્ષત્ર, તથા છાસઠ હજાર નવસેં પંચોતેર કેડીકેડી ૬૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
* અયાશી ગ્રહ-૧ અંગારક, ૨વિકાલક,૩ લોહિતાક્ષ, ૪ શનિશ્વર, ૫ આધુનિક, ૬ પ્રાધુનિક, ૭ કણ, ૮ કણક, આ કણકણક, ૧૦ કણુવિતાનક, ૧૧ કણસંતાનક, ૧૨ સેમ, ૧૩ સહિત, ૧૪ આશ્વાસન ૧૫ કાર્યોપગ, ૧૬ કર્બટક, ૧૭ અજકરક, ૧૮ દુંદુભક, ૧૮ શંખ, ૨૦ શંખનાભ, ૨૧ શંખવષ્ણુભ, ૨૨ કેસ, ૨૩ કસનાભ, ૨૪ કંસવિષ્ણુભ, ૨૫ નીલ, ૨૬ નિભાવભાસ, ૨૭ રૂપી, ૨૮ રૂપાવભાસ, ૨૮ ભસ્મ, ૩૦, ભસ્મરાશિ, ૩૧ તિલ, ૩૨ તિલપુષ્પવર્ણ, ૩૩ દક, ૩૪ દકવણું ૩૫ કાર્ય, ૩૬ વધ્ય, ૩૭ ઇંદ્રાગ્નિ, ૩૮ ધૂમકેતુ, ૩૮ હરિ, ૪૦ પોંગલ, ૪૧ બુધ, ૪૨ શુક્ર, ૪૩ બૃહસ્પતિ, ૪૪ શહ, ૪૫ અગસ્તિ, ૪૬. માણુવક, ૪૭ કામસ્પર્શ, ૪૮ ધુર, ૪૮ પ્રમુખ, ૫૦ વિકટ, પ૧ વિસંધિકલ્પ, પર પ્રકલ્પ, ૫૩ જટાલ, ૫૪ અરૂણ, ૫૫ અગ્નિ, ૫૬ કાલ, ૫૭ મહાકાલ, ૫૮ સ્વસ્તિક ૫૦ સાવસ્તિક, ૬૦ વર્ધમાન, ૬૧ પ્રલંબ, ૬૨ નિત્યાલોક, ૬૩ નિત્યોત, ૬૪ સ્વયંપ્રભ, ૬૫ ભાસ, શ્રેયસ્કર, ૬૭ ક્ષેમકર, ૬૮ આશંકર, ૬૮ પ્રશંકર, ૭૦ અરજા, ૭૧ વિરજ, ૭૨ અશોક, ૭૩ વિતશોક, ૭૪ વિતત, ૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org